January 20th 2012

સાંકળ સ્નેહની

………………..સાંકળ સ્નેહની

તાઃ૨૦/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની સરળ છે સરગમ,જ્યાં પ્રેમભાવ વહેંચાય
નિર્મળપ્રેમ જગતમાં એવો,સ્નેહની સાંકળથી બંધાય
. …………………………………….જીંદગીની સરળ છે સરગમ.
મારુતારુ ને માળીયેમુકતાં,જીવે નિર્મળતા મળીજાય
અંતરમાં ઉભરે પ્રેમસાચો,ત્યાં મોહમાયા ભાગી જાય
અનંત જીવો ખડબદ જીવે,ને આ તેનાથી બચી જાય
સાચી રાહ મળે ભક્તિથી,જે સાચાસ્નેહથી મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.
પ્રેમસાચો પામવાજગતમાં,લાયકાતકૃપાએ મેળવાય
ભક્તિભાવને સાચવી જીવતાં,સંતથી રાહ મળી જાય
મળેપ્રેમ અનેક જીવોનો,જે સ્નેહની સાંકળ બની જાય
અંત આવતા દેહનો અવનીએ,મુક્તિ ધામ મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.

=============================

January 19th 2012

बाबाका प्यार

…………………बाबाका प्यार

ताः१९/१/२०१२ ……………..प्रदीप ब्रह्मभट्ट

बाबा मेरे बहोत निराले,सब भक्तोको प्यार करे
आये जो चरणोंमें उनके,सुखशांन्ति जीवनमें दे
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
निर्मळप्रेमसे भक्ति जो करते,श्रध्धा मनके साथ
आकर प्यार देते प्रभुका,होजाये जीवका कल्याण
मीलतीरहेम भक्तोकोदीलमें,और भेदभाव दुरजाय
पाकर प्रेम बाबाका दीलसे,खुशहाल जीवनहो जाय
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
विश्वास मनमें रखकेआये,खालीहाथ कदी नाजाये
कृपा बाबाकी मीलजाती,तो मुक्ति जीवकोमिलती
उज्वळ जीवन मिल जानेसे,भक्तिभाव मिल जाये
जन्म सफळ होजाय जीवका,मुक्ति द्वारपे आती
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.

+++++++++++++++++++++++++++++++++

January 18th 2012

નજરની રીત

…………………….નજરની રીત

તાઃ૧૮/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર નજરમાં ફેર છે,આ તો કળીયુગના છે ખેલ
મીઠીપડે નજર કોઇની,ઉજ્વળતાનો પડે ત્યાં મેળ
. ……………………………………….નજર નજરમાં ફેર છે.
સુખસાગરનો સાથ મળે તો,ઉજ્વળ થઈ જાય દેહ
ના અપેક્ષા કોઇ રહે,કે ના કોઇ રહે જીવનમાં મોહ
નજરકોઇની ત્યાંબગડે,જ્યાં બીજાને સુખી જોવાય
બગડે જીવનનીસરળકેડી,જ્યાંનજર ખોટીપડીજાય.
. ………………………………………..નજર નજરમાં ફેર છે.
મોહમાયાની ના ઝપટ કોઇ,પ્રભુ કૃપા જ મળી જાય
દરેકપળે રક્ષણથાય જીવનું,એ સરળમાર્ગથી દેખાય
ખોટી નજર નડે કદીના,જ્યાં ભક્તિનો મળે છે સાથ
તરીજવાય ભવસાગરપ્રેમે,જે સાચાસંતોથી મેળવાય
. ……………………………………….નજર નજરમાં ફેર છે.

==============================

January 17th 2012

હાજી નાજી

………………….હાજી નાજી

તાઃ૧૭/૧/૨૦૧૨ ……. ………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાજી નાજી ની રીત વિચીત્ર,સમજ ના આવે ભઈ
ક્યારે હાજી ને કોને નાજીથી,જીંદગી ઝપટાઇગઈ
. ………………..\……….આતો કળીયુગી અસર થઇ.
કદમ મેળવી ચાલવા જગે,આંગળી પકડાઇ ગઈ
જોએ છુટે અધવચ્ચે ભુલથી,રાહ ભુલાય છે અહીં
છુટી જાય મળેલ રાહ જગે,ત્યાં નાઆરો રહે કોઇ
હાજી હાજી કરી ચાલતા રહેતાં,આ કેડી છુટે નહીં
. ………………………….આતો કળીયુગી અસર થઇ.
કળીયુગની દરેક સીડી પર,સાચવી ચઢજો ભઈ
ભુલે ચુકે જો ફસાઇ ગયા તો,નાજી કહેવાશે નહીં
પડશેમાર જીવનમાં સૌનો,નાકુદરત છોડશે અહીં
હાજીનાજી કથાછે ખોટી,જીવથીમુક્તિ ભાગશે ભઈ
. ………………………….આતો કળીયુગી અસર થઇ.

=============================

January 17th 2012

આવ્યો જન્મદીન


.
.
.
.
.
.
.
.
.
.
.
.
………………….. આવ્યો જન્મદીન

તાઃ૧૭/૧/૨૦૧૨ (મંગળવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીવસ તો મોટીબેનનો,છે મંગળવારની મંગળ પ્રભાત
પ્રાર્થુ જલાસાંઇને વંદીને,દેજો જીવનના સુખદુઃખમાં સંગાથ
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
આજકાલની તો છે કુદરતનીકેડી,ના જગે કોઇથીય છટકાય
વ્હાલા શકુબેનનો ૬૬મો જન્મદીવસ,આજે પ્રેમથી ઉજવાય
મળ્યો અમને પ્રેમ હ્રદયનો,ના કદી અમારાથી એને ભુલાય
સદાય એ મારી પડખેજ રહેતાં,ઉજ્વળ રાહ મારાથી લેવાય.
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
મનથી સદાય પ્રેમ મળે નિખાલસ,એ સુરેશલાલથી સમજાય
આંગળી ચિંધી માર્ગ દેતા જીવનમાં,મને રાહસાચી મળીજાય
આધી વ્યાધી પણ દુર રહે અમારી,જ્યાં આશીર્વાદ મેળવાય
તનમન ધનથી મળે શાંન્તિ જીવને,ને લાંબુ આયુષ્ય સંગાથ
. ……………………………….જન્મદીવસ તો મોટીબેનનો.

+++++++++++++++++++++++++++++++++++++++++
……………અમારા વ્હાલા મોટીબેન પુજ્ય શકુબેનનો આજે ૬૬મો જન્મદીવસ
હોઇ સંત પુજ્ય શ્રી જલારામ બાપા અને સંત પુજ્ય શ્રીસાંઇબાબાને વંદન સહિત
પ્રાર્થના કરીએ છીએ કે તેમને તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવનમાં સદા
ઉજ્વળ રાહ આપી માબાપના આશીર્વાદ અને ભાઇબહેનોના પ્રેમનો સહવાસ રહે.

લી.પ્રદીપ,રમા,ચી.રવિ,ચી.દીપલ,ચી.નિશીતકુમાર,ચી.હિમાના
આપના આશીર્વાદની અપેક્ષા સહિત વંદન.

=========================================

January 16th 2012

ભજન ભોલેનાથનુ


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
……………ભજન ભોલેનાથનું

તાઃ૧૬/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ
…….નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત
……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ
જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ
મોહમાયાના બંધન ના સ્પર્શે,કે નાકળીયુગની કોઇ પ્રીત
ઉજ્વળ જીવનમાં રાહ મળે,જ્યાં સાચી ભક્તિની છે રીત
………………ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
ગજાનંદના પિતા છે પ્યારા,ને માતા પાર્વતીના ભરથાર
સૃષ્ટિની કરે અજબ રચના,જે જગે તાંડવથી અનુભવાય
શ્રધ્ધારાખી ભોલેને ભજતાં,જીવે નાઆફત કોઇ અથડાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલેજ્યાં,ત્યાંજીવનો ઉધ્ધાર થઇજાય
. ……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.

January 15th 2012

ભક્તિ ભાવ

…………………….ભક્તિ ભાવ

તાઃ૧૫/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય
કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય
. …………………………………..સ્નેહની શીતળતા સચવાતા.
નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય
ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ મળી જાય
મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મ સફળ થઈજાય
ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિ માર્ગ મળી જાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.
કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર ભાગી જાય
ભક્તિની એ શક્તિ અજબની,જીવને સદમાર્ગે લઈ જાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,દેહથી તેને અનુભવાય
ભક્તિભાવ દઈદે કેડી જીવને,મળેલ જન્મસફળથઈજાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.

++++++++++++++++++++++++++++++++

January 14th 2012

ભક્તિમાં શક્તિ

……………….ભક્તિમાં શક્તિ

તાઃ૧૪/૧/૨૦૧૨……………….પ્રદીપબ્રહ્મભટ્ટ

મનથી કરેલ ભક્તિમાં,ભઈ અજબ છે એવી શક્તિ
જીવની જ્યોત પ્રકટે અવનીએ,ના શકે કોઇ જકડી
. ………………………………………………..મનથી કરેલ ભક્તિમાં.
રામનામના રટણ સતતથી,ના આવે કોઇ આપત્તિ
મનની ઇચ્છા પુરણ જોતાં,શાંન્તિ મનનેય મળતી
ઉજ્વળ જ્યોત જીવને મળતાં,પામર મોહના લાગે
મળે જીવને અખુટ શાંન્તિ,નાઅડચણ કોઇજ આવે
. ……………………………………………….મનથી કરેલ ભક્તિમાં.
નિર્મળ જગતના સંબંધ મળે,સૌ કાર્ય સુધરી જાય
પ્રેમનીવર્ષા સદાવરસતા,ના આફત કોઇ અથડાય
શીતળ સ્નેહને પામી લેતાં,ધન્ય જીવન થઈ જાય
અંતે કૃપામળે જલાસાંઇની,આજન્મસફળ થઇજાય
. ……………………………………………….મનથી કરેલ ભક્તિમાં.

+++++++++++++++++++++++++++++++

January 13th 2012

આત્માને વંદન

………………….આત્માને વંદન

તાઃ૧૩/૧/૨૦૧૨. ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

આધાર જગતમાં પરમાત્મા,એ આત્મા પવિત્ર કહેવાય
મુક્તિ દેહથી મળેલ જીવને,કોટી કોટી વંદન થઇ જાય
. …………………………………………આધાર જગતમાં પરમાત્મા.
અવનીપરના આગમનથીજ,જીવથી સંબંધો મેળવાય
એકને સાચવતા દેહથી,જીવને બીજા ચાર મળી જાય
જીવને પ્રગટે જ્યોત ભક્તિની,કર્મ બંધન છુટતા થાય
અંતે આવે પરમાત્માલેવા,ત્યાંજ જીવનો ઉધ્ધાર થાય
. ……………………………………………આધાર જગતમાં પરમાત્મા.
પવિત્ર જીવની પરખ છે ભક્તિ,જે વાણી વર્તને દેખાય
મોહમાયા જ્યાં દુરજાય દેહથી,ત્યાં પ્રભુ કૃપા મેળવાય
આત્માનુ કલ્યાણથતાં કૃપાએ,જીવને ના અવની દેખાય
એ આત્માને વંદન કરતાં,જીવને સાચી રાહ મળી જાય
. …………………………………………આધાર જગતમાં પરમાત્મા.

===============================

January 12th 2012

મૃત્યુના બારણે

…………………..મૃત્યુના બારણે

તાઃ૧૨/૧/૨૦૧૨ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જ્યાં જીવને,જગતમાં સૌને એ દેખાય
પ્રેમ સાચો મળે દેહને,ત્યાં જીવથીએ અનુભવાય
. ……………… ……………………….જન્મ મળે જ્યાં જીવને.
નિર્મળપ્રેમની વાચા છે એવી,જે વર્તનથી દેખાય
ના કોઇ આંગળી ચીધેં,કેના કોઇથી એ બતાવાય
આવે એતો અંતરથી જીવે,મૃત્યુના બારણે દેખાય
જીવનેમળે શાંન્તિ ત્યારે,જ્યાં પરમાત્મા લઈજાય
. ………………………………………. જન્મ મળે જ્યાં જીવને.
દેહનેસંબંધ મૃત્યુથી સીધો,જગતમાં સૌથી જોવાય
પરોપકારી જીવન જીવતાં,દેહેમાર્ગ સરળમળીજાય
પરમાત્માની કૃપા થતાં,જીવથી મુક્તિમાર્ગમેળવાય
સ્વર્ગલોકના દ્વાર ખુલતાં,જીવે જન્મમરણથી છુટાય
. ……………………………………….જન્મ મળે જ્યાં જીવને.

====================================

« Previous PageNext Page »