December 14th 2018
. .સરળ સંગાથ
તાઃ૧૪/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં મળે છે સંગાથ,પારખીને મેળવતા જીવને શાંન્તિ થાય
પરમકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહને પાવનકર્મે સુખશાંંન્તિ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
કર્મનોસંબંધ છે દેહને જીવનમાં,જે જીવને અવનીપર આવનજાવન આપીજાય
મળેલદેહ એ કુદરતની કેડી અવનીપર,પશુ પક્ષી માનવ દેહ જીવથી મેળવાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સરળ જીવનનો સંગાથ પણ મળીજાય
મોહ માયાનો સ્પર્શ થતા દેહને જીવનમાં,અનેક તકલીફનો સહવાસ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
પાવનકર્મ એજ જીવનની રાહ બને,જીવ પર અદભુતકૃપા પરમાત્માની કહેવાય
સરળ જીવનની પાવનકેડી મળતા,જીવને મળેલદેહને સત્કર્મર્ની રાહ મળી જાય
એજ સાચીભક્તિ કહેવાય જીવની,જે દેહને પવિત્રકર્મની પાવનરાહ આપી જાય
જન્મમરણના સંબંધ જીવને કરેલકર્મથી,અવનીપર જીવને અનેકસ્વરૂપ દઈ જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
=================================================================
December 13th 2018
. .પવિત્રદેહ
તાઃ૧૩/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહે વંદન કરતા,સંત જલાસાંઈનો પાવનપ્રેમ મળી જાય
પવિત્રદેહ લઈ ભારતની ભુમી પર જન્મ્યા,જે ભક્તોને પવિત્રરાહજ આપી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,જે ભુખ્યાને પ્રેમથી ભોજન આપી જાય
મળેલ ભોજન જીવોનાદેહને સુખ આપી જાય,જે જગતપર પવિત્રરાહ કહેવાય
ના કદી કોઈ માગણી રાખી કે,ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી સ્પર્શી જાય
જલારામ સંગે પત્નીવિરબાઈનો પણ સાથમળ્યો,જીવનમાં સંસ્કાર સાચવી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
પાવનદેહ લીધોશેરડીમાં સંત સાંઈબાબાએ,જ્યાં પવિત્રદ્વારકામાની કૃપા મેળવાય
માનવતાનો સંગ બતાવ્યો જીવોને મળેલ દેહને,જે અલ્લાઈશ્વરને વંદન કરી જાય
શ્રધ્ધાશબુરી એ ધર્મની આંગળી ચીંંધે દેહને,જીવને મળેલ દેહને સુખ આપી જાય
પરમ શક્તિશાળી એ દેહ હતા અવનીએ,જે સંત જલાસાંઈથીજ જગતમાં પુંજાય
.....એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
================================================================
December 12th 2018
.જય શ્રી મહાલક્ષ્મી
તાઃ૧૨/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમપ્રેમાળુ માતા મહાલક્ષ્મી,ભક્તોથી શ્રધ્ધાએ પુંજાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા,માતાની કૃપાએ અનંતશાંંન્તિ મળી જાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
સુખશાંંન્તિનો સંગાથ મળે કર્મથી,જે જીવને થતા પવિત્રકર્મથી દેખાય
નિખાલસ ભાવનાએ જીવને રાહમળે,જે પાવનરાહે જીવને દોરી જાય
અનંત શક્તિશાળી માતા છે અવનીપર,સંગે વિષ્ણુ ભગવાન હરખાય
મળેલદેહને પાવનરાહ મળે,જે જીવને ભક્તિમાર્ગે લઈ જવાને પ્રેરીજાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
સવારસાંજ માતાની ભક્તિ કરતા,મળેલ જીવને સત્કર્મનો સંગાથ મળે
અવનીપરનુ આગમન થયેલ જીવનુ,ગત જન્મે કરેલ કર્મથીજ મેળવાય
દેહને સંબંધ જગતપરના કર્મનો,જે માતાનીજ પરમકૃપાએ દેહથી થાય
વંદનકરી દીપ પ્રગટાવી પુંજનકરતા,માતાના આગમનનો અનુભવ થાય
.......તનમનથી શાંંન્તિ મળે ભક્તને,એજ પાવનરાહ જીવનમાં કહેવાય.
========================================================
December 11th 2018
...
...
. .ગજાનન ગણેશ
તાઃ૧૧/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની કેડી સંગે દેહને,જીવનમાં પાવન ભક્તિરાહ મળી જાય
ગજાનન ગણેશની અજબકૃપા અવનીપર,જીવને સદમાર્ગે દોરી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
અદભુતલીલા અવનીપર નિર્મળભક્તિએ,પાવનકર્મ જીવનમાં થઈ જાય
મળેલ દેહને જીવનમાં શાંંન્તિ મળી જાય,જ્યાં ગણેશજીને વંદન થાય
માનવદેહને કર્મનીકેડીનો સંબંધ જીવનમાં,દેહના વર્તનવાણીથી દેખાય
નિર્મળભાવથી કરેલ ભક્તિસંગે,જીવને મળેલ દેહ સદમાર્ગે ચાલી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
માતાપાર્વતીના વ્હાલાસંતાન ગણેશજી,ૐ ગં ગણપતયે નમઃ થી પુંજાય
મળેલદેહને પાવનરાહ મળે કૃપાએ,જે જીવનમાં સુખશાંંન્તિ આપી જાય
પિતા ભોલેનાથના લાડીલા સંતાન,કૃપાએ અજબશક્તિશાળી થઈ જાય
રીધ્ધીસીધ્ધીના એ ભરથાર અવનીપર,ગજાનન ગણેશના નામથી પુંજાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
==============================================================
December 10th 2018
. .અદભુત છે લીલા
તાઃ૧૦/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જીવપર અનંતકૃપાથી વર્ષા કરી જાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જે દેહને પાવનકર્મ થતા જ સમજાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનેક વર્તનથી દેહનેજ દેખાય
નિર્મળરાહનો સંગમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવના સંગે પુંજન થાય
અપેક્ષાના વાદળનોસંગ સમયથી ચાલે,જે અજબરાહ પરમાત્માની કહેવાય
જન્મમૃત્યુ એતો સંબંધ છે જીવનો કર્મથી,દેહ મળતા વર્તનથી સ્પર્શી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
કુદરતની કેડીને જગતમાં ના કોઇ પારખી શકે,કે ના કોઇ જીવથી છટકાય
અજબ શક્તિશાળી પરમાત્મા અવનીપર,માનવદેહ લઈ પ્રેરણા આપી જાય
શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ કરતા જીવનમાં,દેહને પરમાત્મા સદમાર્ગેલઈ જાય
નામોહ અડે જીવનમાં મળેલ દેહને,જે પાવનકર્મથી જીવને મુક્તિ મળી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
============================================================
December 9th 2018
. .પકડ આંગળીની
તાઃ૯/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,પ્રભુકૃપાએ નિર્મળબુધ્ધી પણ મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિરાહની ચીંધેલ આંગળી પકડાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
અવનીપરનુ આવનજાવન જીવનુ,જે જન્મમરણથી જગત પર દેહોને દેખાય
માનવદેહની પકડેલકેડી અવનીપર,દેહના અનેક વર્તનનોસંબંધ આપી જાય
પવિત્રકેડીનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પકડેલ પવિત્ર આંગળી દોરી જાય
આધીવ્યાધીને દુરરાખે પરમાત્માનો પ્રેમ,સરળ જીવનની જ્યોત પ્રગટી જાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
થયેલકર્મથી માનવદેહ મળે જીવને,જે કળીયુગમાં અનેકરાહે આંગળી ચીંધાય
નિર્મળજીવનનો સાથમળે દેહને,જ્યાં સંત જલાસાંઇની આંગળી પકડી ચલાય
મળેલદેહ પર કૃપા થાય પરમાત્માની,જે શ્ર્ધ્ધાભાવનાસંગે પાવનરાહ પકડાય
ના તકલીફ કે કોઇ અપેક્ષા અડે જીવનમાં,એ જ પવિત્ર પાવનકર્મ કહેવાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
==============================================================
December 8th 2018
. .કલમકેડી
તાઃ૮/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીને કલમની પવિત્રરાહ આપી જાય
અદભુતરાહે કલમ પકડતા,કલમનીકેડી જગતમાં પવનનીરાહે પ્રસરી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
શ્રધ્ધાનો સંગાથ રાખતા કલમપ્રેમી,આંગળીના સહવાસે કલમથી લખી જાય.
આંગળી ચીંધે નિખાલસ પ્રેમીઓને વાંચનથી,જે મનને શાંંન્તિય આપી જાય
કલમછે પ્રેરણા માતાની પ્રેમીપર,જે આંગળીથી વાંચકને પ્રેરણા આપી જાય
સરળ જીવનમાં પાવનરાહ મળે,સંગે ના કોઇ મોહ માયા જીવને અડી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
પકડેલ કલમથી અનંતપ્રેરણા મળે,જે માનવજીવોને સુખશાંંન્તિએ દોરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પરમકૃપાનો પ્રેમ મળી જાય
આવતીકાલને પારખી લેવા જીવને,કલમપ્રેમીઓ કલમથી પ્રેરણા આપી જાય
અનંત શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,એજ નિર્મળ કલમપ્રેમીઓનો છે પ્રેમ
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી અપાઈ જાય.
===========================================================
December 7th 2018
. .વહેતી માયા
તાઃ૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની કાતર જીવને મળે,ત્યાં વહેતી માયા જ અડી જાય
કર્મનાબંધનનો સ્પર્શ માયા કરે,એ જીવને અનુભવથી સમજાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને દેહ મળે અવનીપર સમયે,એજ કર્મનુ બંધનજ કહેવાય
ના કોઇ જીવથી છટકાય જગતપર,એ અદભુતલીલા થઈ જાય
કરેલ પાવનકર્મ મળેલ દેહથી,જે મળેલદેહથીજ જીવને સમજાય
સત્કર્મનો સંગાથમળે સંબંધીઓનો,એ પરમાત્માની કૃપા કહેવાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને સંબંધ અનેકદેહથી અવનીપર,એ મળેલ દેહથી સમજાય
પશુપક્ષીપ્રાણી માનવદેહ એજ જીવપર કુદરતની લીલા કહેવાય
જીવ નિરાધારદેહથી દુર થાય કૃપાએ,જે માનવદેહ આપી જાય
આગમન વિદાયનો સંબંધ થાય જીવને,એ જન્મમરણથી દેખાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
======================================================
December 7th 2018
. .કૃપાળુ માતા
તાઃ૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી પુંજા કરતા જીવનમાં,માતાની અનંતકૃપા મળી જાય
મળેલદેહને કર્મની પાવનરાહ મળે,જીવનમાં સુખશાંંન્તિ મળી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
સવારસાંજને પારખી પુંજન કરતા,માતાજી અનંતઆનંદ આપી જાય
જીવનોસંબંધ કર્મનો અવનીએ,જે દેહ મળતા જીવનેએ સમજાઈ જાય
સમયને પારખી જીવન જીવતા,દેહને સત્કર્મનો સંગાથપણ મળી જાય
અર્ચનાપુંજન શ્રધ્ધાભાવથી કરતા,માતાની ખુશીનો અનુભવ થઈ જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
માતાજી પકડે આંગળી સંતાનની,જે પવિત્રભાવે થતી ભક્તિએ સમજાય
શ્રધ્ધાનો સંગ મળે દેહને જીવનમાં,એજ મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપરનો આવન જાવનનો સંબંધ છુટે,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
કર્મની કેડીને માતાનીકૃપા દુરકરે,જીવને જન્મમરણના બંધન છુટી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
======================================================
December 5th 2018
. .પાવનરાહ મળી
તાઃ૫/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં.ત્યાં કૃપાએ પાવનરાહજ મળી દઈ
અનંત આનંદથયો અંતરમાં,જ્યાં સંતજલાસાંઈની શ્રધ્ધાથી પુંજા થઈ
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે દેહના વર્તનથી અવનીએ સમજાય
કુદરતની આ અવનીપરની લીલા,ના કોઇજ જીવથી જગતપર છટકાય
શ્રધ્ધાભાવનાથી થયેલ ભક્તિ,પાવનકર્મની પવિત્રકેડી જીવને આપી જાય
ના માગણીનો સંબંધ અડે,કે ના જીવને મોહનો સંગાથ કદી મળી જાય
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
સરળ જીવનની રાહમળે પ્રભુકૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાએ પુંજા થાય
મળેલ માનવદેહ ને પવિત્રકર્મનો સંગાથ મળે,જ્યાં સત્કર્મનો સંગાથ મળે
નિર્મળભાવથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગે એ દોરી જાય
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ,પાવન ભાવનાની ભક્તિએ છુટી જાય
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
==============================================================