March 26th 2021

. .પરમ કૃપાળુ
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમ કૃપાળુ સંગે,અજબ શક્તિશાળી સુર્યદેવ જ કહેવાય
દુનીયામાં સુર્યના આગમનથી,સવારપડે જે જીવોને કર્મ કરાવી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
સવારમાં સુર્યનારાયણને શ્રધ્ધાથી,અર્ચના સંગે દર્શન કરી વંદન કરાય
અનંત પવિત્રકૃપાળુ ધરતીપર,જે અવનીપરના જીવોને સમયથી દેખાય
હિંદુધર્મના જીવોને એભક્તિરાહથી દેખાય,જે પ્રભાતે દર્શનથી સમજાય
સુર્યદેવને સવારે શ્રધ્ધાથીદર્શન કરી,ૐ હ્રીંમ સુર્યાય નમંઃથી પુંજનથાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
પવિત્રદેહ સમયસંગેહતો ભારતમાં,જે જગતપર શક્તિધારીથૉ ઓળખાય
માનવદેહને સંસાર મળે સમયે,એમની જવનસંગીની રાંદલમાતા કહેવાય
પાવનકૃપા મળે ભક્તોને,જે સવારના દર્શને સુર્યસ્નાનથીજ દેહ સચવાય
એવા કૃપાળુ છે પવિત્રદર્શનથી,વર્ષોથી ધરતીપર સવારસાંજ આપી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
############################################################
No comments yet.