March 23rd 2021
###
###.
. .વક્રતુંડ ગણેશાય
તાઃ૨૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા સંતાન,ગજાનંદ શ્રી ગણપતિથી ઓળખાય
પવિત્રદેહથીજ પધાર્યા પરિવારમાં,એ સિધ્ધી વિનાયક પણ કહેવાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
એવાવ્હાલા ગણપતિના ભાઈ કાર્તિકેય,બહેન અશોકસુંદરી મળી જાય
પવિત્રકેડીની રાહ મળી જીવનમાં,જે માબાપની કૃપાએજ મળતી જાય
હિંદુ ધર્મમાં એ ગજાનંદ શ્રીગણેશ સંગે,દેહના ભાગ્યવિધાતાય કહેવાય
એજ પવિત્રરાહ મળી છે પિતાની,જે લંબોદર સંગે એકદંત ધારી થાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
અદભુત લીલા અવનીપર થઇ,જે જીવનસંગીની રિધ્ધી સિધ્ધીથી દેખાય
પરિવારની પાવનકેડીએ દીકરી સંતોષી,અને પુત્ર શુભ,લાભ જન્મી જાય
પાવનરાહે જીવતા જીવનમાં,જીવને મળેલદેહને સત્કર્મની પ્રેરણા કરીજાય
પવિત્રકૃપા કરે અવનીપરના દેહપર,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....મળ્યો પ્રેમ માતાપિતાનો અવનીપર,જે મળેલદેહોના ભાગ્યવિધાતાય થઈ થાય.
================================================================
March 22nd 2021
@@
@@
. .ડમરુ ધારી
તા;૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા કરો ડમરુધારી પગે લાગતા ભક્તોપર,તમેજ ભોલે ભંડારી છો
જટાધારી સંગે તમેજ ગંગાધારી,વ્હાલા ત્રિપુરારી શિવશંકર પણ છો
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
અજર અમર તમે વ્હાલા ભગવાન,છો યોગેસ્વર મહાદેવ અને મહેશ
પરમ મહા તપસ્વી ડમરુધારી છો,ભક્તજનોને છે તમારીપર વિશ્વાસ
ગંગાજળના અભિશેકથી કૃપા મળે તમારી,મળેલ જીવન પવિત્ર થાય
નટ મસ્તક કરી વંદન કરીએ ભોલે ભંડારીને,રાખજો ચરણમાં અમને
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
કૃપા કરો ગિરીધારી તમે ત્રિપુરારી,ભક્તોની સેવા સ્વીકારી કૃપા કરો
પાવનજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખે
તમે કૈલાસપતિ સંગે ઉમાપતિ,તમારી પાવનકૃપા તકલીફનેય દુર કરીદે
એવી પાવનકૃપા તમારી ત્રણેયલોકમાં,એ અજબશક્તિ તમારી કહેવાય
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
###########################################################
March 22nd 2021
(((
)))
. .જય જય મહાદેવ
તાઃ૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોપર પાવનકૃપા,ભોલેનાથ મહાદેવની થઈ જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જે પવિત્રકર્મથી અનુભવ થાય
....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
અજબ શક્તિશાળીએજ દેવ છે,જેમની શંકર ભગવાનથીય પુંજા થાય
શીવલીંગ પર દુધ અર્ચના કરીને,ૐ નમઃશિવાય બોલીને વંદન કરાય
માનવદેહ લીધો પરમાત્માએ,જે જીવના મળેલદેહને ભક્તિ આપી જાય
અનેકપવિત્ર નામથી ઓળખાયછે,જેમની શ્રધ્ધાળુ ભક્તોથી પુંજા કરાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભારતની ભુમીપર જન્મ લીધો,સંગે હિમાલયનીજ પુત્રી પાર્વતી પત્ની થઈ
પાવનકૃપા થઈ પ્રભુની,એ ભાગ્યવિધાતા શ્રી ગણૅશ સંતાનથી જન્મી જાય
શ્રી કાર્તિકેય બીજા સંતાન છે,અંતે દીકરી અશોકસુંદરીનો જન્મ થઈ જાય
એવા પિતા થયા,જે શ્રીશિવ,શ્રીશકર,શ્રીમહાદેવ,શ્રીભોલેનાથ પણ કહેવાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
શ્રધ્ધારાખીને હિંદુ ધર્મમાં જન્મ મળે,એજ પરમ કૃપા પરમાત્માનીજ કહેવાય
જગતમાં પવિત્રધર્મ હિંદુછે,ભારતમાં જન્મ લઈ પ્રભુ અનેકદેહથી આવી જાય
જીવને મળેલદેહ ગતજન્મના કર્મનો સંબધ,જે જીવને આવનજાવનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા સંગે ભક્તિ કરતા,જીવને કર્મ છુટતા મુક્તિ મળી જાય
.....એ પરમાત્માનો પવિત્રદેહ છે ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
################################################################
March 21st 2021

. .પવિત્ર ભાવના
તાઃ૨૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,હિંદુ ધર્મમાં પવિત્ર કૃપા મળી જાય
પરમાત્માની કૃપા થાય મળેલદેહ પર,જે જીવને શાંંતિ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
મળેલ માનવદેહને સંબંધ છે ધર્મનો,જે શ્રધ્ધાની ભક્તિથી મેળવાય
હિંદુધર્મ પવિત્રછે ભારતમાં,જ્યાં અનેકદેહથી પરમાત્મા આવી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જ્યાં ભક્તિની પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
માતાના દેહથી ભારતમાં જન્મ્યા,જે કૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
અવનીપર આવ્યા સંગે બીજા નવદેહથી,તેમને નવદુર્ગામાતા કહેવાય
હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારે,માતા નવ સ્વરૂપની કૃપા મેળવાય
નવદીવસ ગરબે રમતા માતાને,વંદન કરતા ભક્તોને કૃપા મળીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
*************************************************************
March 20th 2021
++
++
. .પવિત્ર શ્રધ્ધા ભક્તિ
તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુ ધર્મમાં પાવનરાહ મળે જીવને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,જીવનમા સત્કર્મનો સાથ મળી જાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
કર્મનો સંબંધ છે જીવને મળેલ દેહથી,જે અવનીપર આવનજાવનથી દેખાય
હિંદુ ધર્મમાં અનેકદેહથી પરમાત્મા આવ્યા,જે દેહને પાવનરાહ બતાવી જાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે માનવદેહને ભક્તિથી જ પ્રેરી જાય
ધુપદીપથી ભગવાનને પ્રાર્થના કરતા,જીવ પર પરમાત્માની પાવન કૃપા થાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દેહ લીધા છે ભારતમાં,જે ભગવાન અને માતાના નામથીજ ઓળખાય
અનેક ભક્તિરાહ મળે માનવ દેહના જીવને,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
શ્રધ્ધા રાખીને ધરમાં ભક્તિ કરતા,ના કોઇ મંદીર કે મસ્જીદમાંય જવાનું થાય
પાવનકૃપા મળે મળેલદેહના જીવને,પવિત્રકૃપાએ જીવતા નાજન્મમરણ મેળવાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.ં
*****************************************************************
March 20th 2021
##
##
. .કલમની પકડ
તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને કલમ પકડતા,પવિત્રમાતા સરસ્વતીની પાવનકૃપા થાય
કલમ પકડેલ પ્રેમીને સમજણ મળે,જે માતાની પ્રેરણા મળતાજ દેખાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
અદભુત અપાર લીલા છે કલમપ્રેમીઓ પર,જે સમય સંગે ચલાવી જાય
મળેલમાનવદેહને સમયસંગે ચાલતા,પાવનરાહની પ્રેરણા કૃપાઆપી જાય
શ્રધ્ધા રાખીને જીવતા માનવદેહ પર,પરમાત્માની પાવનકૃપાય થઈ જાય
મળેલદેહનુ ભણતર એ સમયની કેડી,જે ઉંમરથીજ અનુભવ આપી જાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
મોહમાયાકે અભિમાનનો ના કોઇ સંબંધ દેહને,જે માતાની કૃપાજ કહેવાય
સરળ જીવનમાં કલમનો પ્રેમ રાખીને જીવતા,અનેક રચનાઓથી પ્રેરી જાય
અનેકવર્ષોથી લખાયેલ કલમની રચના,વાંચકોને અદભુત આનંદ આપી જાય
જીવને સંબંધ મળેલ દેહથી નાકોઇથી કદી છટકાય,પકડેલ કલમ પ્રેરી જાય
....મળેલ માતાનો કૃપાએ પકડેલ કલમથી,લખેલ શબ્દને વાંચતા ખુશ કરી જાય.
================================================================
March 19th 2021
@@.
@@
. .કળીયુગનો સાથ
તાઃ૧૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર સમયના પકડાય કોઇથી,એ કુદરતની લીલાજ કહેવાય
મળેલદેહને માયાનો સંગાથ મળે,જે કળીયુગનો સાથ આપી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
જગતપર ના કોઇનીય તાકાત જીવનમાં,જે સમયને દુર રાખી જાય
ગઈ કાલને ના પકડાય કોઇથી,કે ના આવતી કાલથી દુર રહેવાય
અદભુત લીલા કુદરતની અવનીપર,જે કળીયુગનો સાથ આપી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે કળીયુગની માયાથી દુર રાખી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
ઉંમરને ના કોઇ રોકી શકે,કે ના કોઇ સમયથી છટકીને ચાલી જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે પળે પળ સત્કર્મ કરાવી જાય
કળીયુગની અસર મળેલદેહને,સમયથી જકડીને અભિમાન આપી જાય
શ્રધ્ધાભાવથી પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પ્રભુકૃપા મળી જાય
....કુદરતની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજન થાય.
#############################################################
March 18th 2021

. .શેરડીથી આવ્યા
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રવ્હાલા સંત અમારા સાંઇબાબા,શ્રધ્ધાપારખી શેરડીથી પધાર્યા અહીં
પવિત્રકૃપા મળી બાબાની ભક્તોને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃ બોલાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
મળેલદેહથી પધાર્યા પાર્થીવ ગામમાં,જે શેરડીમાં પધારી પ્રેરણા આપી જાય
માનવજીવનને પ્રેમથી પ્રેરણા આપવા,દ્વારકામાઈનો પવિત્ર સંગાથ મેળવાય
અવનીપરના આગમનનો સંબંધ જીવને,જે ગતજન્મના થયેલકર્મથીમળી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા પરમાત્માને,પાવનકૃપા જીવને મળેલ દેહ પર થાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જે અવનીપર આવનજાવન આપીજાય
પવિત્ર સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,કે શ્રધ્ધાસબુરીને સમજીને જીવાય
ધર્મનો સંબંધ નાકોઇ મળેલદેહને,અવનીપર એ માનવીથી જીવવા પ્રેરીજાય
અલ્લાહ ઇશ્વર એ શ્રધ્ધા માનવીની,ના કોઇ ધર્મકર્મને દુર રાખીને જીવાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 18th 2021
**
**
. .જય જલારામ
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં એ પવિત્ર પરિવાર હતો,જે જલારામની પ્રેરણાએ પવિત્ર થાય
મળે માનવ જીવનમાં કુદરતની કૃપા થઈ,એ દેહને પવિત્રમાર્ગે લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
પરમાત્માનો પ્રેમમળ્યો જીવનમાં,જે દેહનેપવિત્રકર્મની આંગળી ચીંધી જાય
પવિત્ર શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા,સત્કર્મનો સંગાથ પરમાત્મા આપી જાય
આંગળી ચીંધી પવિત્ર ભોજનની,જે મળેલ માનવદેહને અન્નદાન કરી જાય
જન્મથી મળેલ માનવદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં સુખશાંંતિથીદેખાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
મળ્યો માબાપનો પ્રેમ જલારામને,જે જીવનમા સત્કર્મનો સંગાથ આપી જાય
પાવનકૃપાથી પરમાત્માએ પ્રેરણા કરી,સંગે પત્નિવીરબાઈનો સાથ મળીજાય
જલારામને પ્રેરણા મળી જે ભુખ્યાને ખવડાવી જાય,એજ પાવનકર્મ કહેવાય
શ્રધ્ધાની પરખ કરવા પધાર્યા પરમાત્મા,જે વિરબાઈને સેવા કરવા લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
==============================================================
March 17th 2021
. .होलीका हंगामा
ताः१७/३/२०२१ प्रदीप ब्रह्मभट्ट
हिंदु धर्ममे पवित्र तहेवारकी,गंगा बहेती है जो खुशीया देती है
श्रध्धाभावसे हर प्रसंगमे रहनेसे,खुशीयोका भंडार भर जाता है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
धर्मकर्मका संबंधहै देहसे,जो हिंदुधर्ममे समयसे प्रेमसे उजवाताहै
होलीका तहेवार सालमे आता है,जो संबंधीयोको रंगसे रंगदेते है
परमप्रेमकी पावनकेडी मीले देहको,ये चहेरेसंग देहपर दीखते है
समयके साथ चलते रहेनेसे,अनेक प्रसंगमें खुशीया मील जाती है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
पवित्र प्रसंगोमे होलीभी आ जाती है,ये मळेलदेहको मील जाती है
सरलजीवनका संगाथहै देहको,जो अनेक तहेवारसे दीखाई देता है
पवित्र श्रध्धाभक्ति मीले भारतमें,जहां परमात्मा अनेकदेहसे आये है
खुशीयोका भंडार मीलताहै जीवनमे,जो पावनकर्मसे राह मीलती है
....पावनप्रसंग आरहा है होलीका,जो रंग रंगोलीसे देहको खुशीया मीलती है.
###########################################################
,