April 6th 2021
**
**
. .કૃપાની પવિત્રકેડી
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે માબાપનો જીવનમાં,જે મળેલદેહની જ્યોત પ્રગટાવી જાય
ભોલેભંડારીના લાડલા દીકરા શ્રીગણેશ,જે ગજાનંદ ગણપતિ પણ કહેવાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
પવિત્ર શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન,જે ભોલેનાથથી ઓળખાય
ભારતમાં હિમાલયની પુત્રીપાર્વતી,એશંકર ભગવાનની જીવનસંગીની થાય
પાવનકૃપાએ જીવતા જીવનમાં,પુત્ર કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
પવિત્ર ભગવાનનુ કુળ ધરતીપર જન્મ્યુ,જેની શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
શંકર ભગવાનને બમબમભોલે મહાદેવ હરથી પુંજાય,સંગે પાર્વતીનેય પુંજાય
પવિત્રકેડી જીવનમાં ગણપતિને મળી,જે રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
જગતમાં એભાગ્યવિધાતા કહેવાય,સંગે ગણપતિને વિધ્નવિનાયકપણ કહેવાય
તેમનાજીવનમાં પવિત્રસંતાન થયા,જે શુભ અને લાભથી જગતમાં ઓળખાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
#################################################################
April 6th 2021
. .અંજનીના સંતાન
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જયહનુમાન જયહનુમાન એ રામભક્ત,જે માતા અંજનીના લાડલા સંતાન
પિતા પવનદેવનાય પુત્ર જગતમાં,જે મહાવીર બજરંગબલીથીય ઓળખાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીની કૃપાએ,એ પવનદેવના પ્રેમથી જન્મીજાય
કુદરતની પાવનકેડી પકડી જીવનમાં,જે પ્રભુએ લીધેલદેહ શ્રીરામનો કહેવાય
અવનીપર આફતઅડીં શ્રીરામને,જે ભાઇ લક્ષ્મણને બેહોશ થતાજ સમજાય
પવિત્રશક્તિશાળી હનુમાને કૃપાકરી,જે ઉડીને સંજીવની લાવી બચાવી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં મદદકરી,એ રાજા દશરથના દીકરાથી મેળવાય
પવનદેવની કૃપા એ ઉડીને ગયા,જ્યાં શ્રીરામની પત્ની સીતાને શોધી લવાય
પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જેમને મહાવીરનો સાથ જીવનમાં મળી જાય
હનુમાન શ્રીરામ,લક્ષ્મણને ઉડાવી લાવી,રાજા રાવણનુ એ દહનપણ કરી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
=================================================================
April 5th 2021
***
***
. .શ્રી ભોલેભંડારી
તાઃ૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ ભોલેભંડારી શ્રી શંકર કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,જે શંકર ભગવાનને દુધ અર્ચના કરી પુંજાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર,જે ૐ નમઃશિવાયથી તેમને વંદન કરાય
હિમાલયના પુત્રી પાર્વતી તેમની જીવનસંગી થાય,જે પવિત્ર માતા કહેવાય
પવિત્રદેહથી જન્મ્યા ભારતદેશમાં,જે પવિત્રગંગા નદીથી અમૃત લાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોપર,ભોલેભંડારીની પવિત્રકૃપા સમયે મળી જાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વ થાયહાવી જાય.
સોમવારના દીવસે સવારમાં ધુપદીપ કરી,પુંજા કરતા ધરમાંજ કૃપા થઈ જાય
મળેલ દેહ પર પરમકૃપાએ જીવપર કૃપા થાય,જે જીવનમાં સુખ આપી જાય
ભોલેનાથના સંતાન શ્રીગણૅશ,શ્રીકાર્તીકેયઅનેદીકરી અશોકસુંદરીથી ઓળખાય
શ્રી ગણેશ એ ભારતમાં સીધ્ધી વિનાયક,અને વિધ્નહર્તા શ્રીગણેશજી કહેવાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
###############################################################
April 4th 2021
***
***
. .લાગણી અને માગણી
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા જીવનમાં,ના કોઇ લાગણી કે માગણી શોધાય
ધરતીપરના આગમંથી માનવદેહને,ગત જન્મના દેહના કર્મથી મેળવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
માનવદેહને સમયને સમજીને ચાલતા,જીવનમાં ના માગણી કોઇ રખાય
મળે સાથ જીવનમાં જે થયેલ કર્મથી,ના કોઇજ માગણી પણ રહી જાય
અવનીપરના આગમનને સમયનોસંબંધ,જે મળેલદેહને સત્કર્મથી મળીજાય
કુદરતની આલીલા જગતમાં મળેલદેહપર,એ પવિત્રકર્મથી પાવનકરી જાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે દેહને જન્મમરણથીજ સ્પર્શી જાય
મળેલ માનવદેહના જીવનમાં, પ્રભુનીકૃપા મેળવવા ધુપદીપથી પુંજન કરાય
સમય પ્રમાણે ચાલતા બાળપણ,જુવાની અને અંતે ઘડપણ દેહને મળીજાય
ના કોઇજ માગણી જીવનમાં રખાય,સંગે મળેલદેહથીજ લાગણીને સચવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
################################################################
April 4th 2021
<<
>>
. .માતા દુર્ગાની કૃપા
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે અવનીપર,જે પરમકૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
સમયસંગે ચાલતાજ હિંદુધર્મમાં,માતાની પાવનકૃપાએ પવિત્રજીવન જીવાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
મળે માતાની કૃપા ભક્તને જીવનમાં,જે નવરાત્રીમાં નવ સ્વરૂપને પુંજાય
પવિત્ર શક્તિશાળી માતા હિંદુધર્મમાં,એ મળેલદેહપર માતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપ કરી વંદન કરતા,પુજ્ય માતાનો પ્રેમ મળીજાય
મળેલદેહને થઈ રહેલા કર્મનો સંબંધ,જે જીવને આવનજાવનથી સમજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
અવનીપર અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરે,જે માતાની પુંજા કરાવી જાય
મળે માતાનોપ્રેમ શ્રધ્ધારાખીને પુંજન કરતા,દેહપર કૃપાનો અનુભવ થાય
પવિત્ર પ્રસંગ નવરાત્રીનો હિંદુધર્મમાં,જેમાં માતાના નવસ્વરૂપનેજ પુંજાય
મળેલ માતાના દેહથી ભારતદેશમાં,રાજા મહીસાસુરને માતાદુર્ગા મારીજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
###############################################################
April 3rd 2021

. .પવિત્ર પ્રેમ જ્યોત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે માનવદેહને પાવનરાહે લઈ જાય
મળે પવિત્ર પ્રેમ જીવનમાં,એ મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
માનવદેહને કર્મનો સંબંધ છે,જે જીવને મળતા દેહોને કર્મ કરાવી જાય
પાવનપ્રેમ મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવતા માનવનો પ્રેમ મળીજાય
જીવનમાં માગણી કે નાકોઇ અપેક્ષા રહે,એજ નિખાલસ પ્રેમથી દેખાય
અવનીપર મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે પવિત્ર ભક્તિથી સચવાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
નિખાલસરાહે જીવનજીવતા દેહપર,ભગવાનની પાવનકૃપા દેહને મળીજાય
પવિત્ર પરમાત્માના દેહની માળાથી પુંજનકરતા,પરમ પવિત્રપ્રેમ મેળવાય
આંગણેઆવી પ્રભુનીકૃપા મળે,જે જીવનાદેહને પરિવારસહિત આનંદથાય
માનવદેહને નિખાલસ પ્રેમીઓનો સાથ મળે,જે તકલીફથી બચાવી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
=============================================================
April 3rd 2021

. .શ્રીરામ ભક્ત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જે બજરંગબલી મહાવીરથી ઓળખાય
જે માતા અંજનીના લાડલાદીકરા,જગતમાં પવનપુત્ર પણ કહેવાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
મળેલદેહને પાવનરાહ મળી માતાનીકૃપાએ,શ્રીરામને મદદ કરી જાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે આકાશમાં ઉડીને પર્વતને લાવી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશીથી,બચાવવા સંગીવની આપી જાય
પાવનરાહની કેડીએ ચાલતા,પ્રભુ શ્રીરામને શ્રધ્ધાથી વંદન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
શ્રી રામના પવિત્રપત્નિ સીતાજીને,ઉઠાવી જઈ જંગલમાં લવાઈ જાય
હનુમાનને પ્રેરણા મળી કૃપાએ,જે સીતાને શોધી શ્રીરામને કહી જાય
લંકાના રાજા રાવણની આ કેડી,એ શ્રીહનુમાન શોધીને બચાવી જાય
પવિત્ર સીતાજીને લાવવા અંતે રાજા રાવણનુ લંકામાં દહન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
###########################################################
April 2nd 2021
**
**.
.પ્રત્યક્ષ કૃપાળુ
તાઃ૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સંગે અજબ શક્તિશાળી દેવ,જગતમાં સુર્યદેવ કહેવાય
પવિત્રપ્રેમ જગતમાં મળે જીવનાદેહને,જે સમયે સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા છે અવનીપર,એ મળેલદેહને સુખઆપીજાય
સુર્યદેવ જગતમાં પ્રત્યક્ષ દર્શન આપવા,સમયે સવારસાંજ દઈ જાય
અવનીપર જીવનેદેહમળે થયેલકર્મથી,જે પશુપક્ષીપ્રાણીકેમાનવ થાય
જકુદરતની આ લીલા છે ન્યારી.જે જીવને સમયની સાથે ચલાવીજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે,જે ભારતમાં પ્રભુએ લીધેલદેહથી મળી જાય
પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
પ્રભુએ દેહ જે દેવ અને દેવીઓની પાવનકૃપા,જે ધરતી પવિત્રકરીજાય
સુર્યદેવજ પરશક્તિશાળી દેવછે,જે દુનીયામાં દેહને સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
***************************************************************
April 2nd 2021
##
##
.ભક્તિનોજ સાગર
તાઃ૨/૪/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અજબ પવિત્રદેશ ભારત છે,જેને પ્રેમથી હિંદુસ્તાન પણ કહેવાય
મળેલ માવવદેહના જીવને પવિત્રરાહમળે,જેહિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજન થાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
દુનીયામાં પવિત્ર ભક્તિ હિંદુ ધર્મમાં છે,જે દુનીયામાં રહેતા દેહોથી દેખાય
પવિત્રધર્મની જ્યોત પ્ર્ગટાવી દુનીયામાં,જે સમયે હિંદુ મદીરોનેજ કરી જાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા હિંદુઓ,પવિત્ર ભક્તિની ગંગાનેજ વહાવી જાય
પરમકૃપા પરમાત્માનીછે જે ભારતની ભુમીમાં,જન્મલઈને પવિત્રકૃપા કરીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય
હિંદુ ધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે અનેક પરમાત્માના દેહથી પ્રગટી જાય
દુનીયામાં પવિત્રદેશજ ભારત છે,જ્યાં જન્મથી દેહ મળે જીવનમાં પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં પૂંજા કરતા સમય સચવાય,દેહપર પરમાત્માની પાવનકૃપાથાય
અનેક જન્મલીધો છે પરમાત્માએ,જગતમાં પવિત્રધર્મથી ભક્તિનોસાગરવહીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
પવિત્ર દેહથી પધાર્યા ભારત દેશમાં,જે અનેક દેવ અને દેવીઓથી જન્મી જાય
હિંદુ ધર્મને પવિત્રધર્મ કર્યો અવનીપર,જેમાં પવિત્ર અનેકદેહથી પ્રભુ આવીજાય
પરમાત્માના પવિત્રનામની માળા કરીને,ભાવનાથી હિંદુધર્મમાં ધુપદીપથી કરાય
પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,જે સત્કર્મથી જીવતા જીવને મુક્તિ મળી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
##################################################################
April 1st 2021

. ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મનોકામનાનો સંગાથ મળે,જેને પુર્ણ કરવા શ્રધ્ધા રખાય
માનવજીવનમાં પ્રેરણા મેળવવા,ગજાનંદ શ્રી ગણેશનીજ પુંજા કરાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપરનુ આગમન જીવના કર્મથી મળે,જે સમયસંગે ચલાવી જાય
માનવદેહ એજ પરમામાની કૃપા,જીવના દેહને સમજણ આપી જાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની કેડી મળી જાય
વિઘ્નવિનાયક શ્રીગણેશની કૃપા,જે જીવનમાં પરમશાંંતિ આપી જાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપર અનેકદેહથી જીવનુઆગમન,જે દેહના જન્મમરણથી દેખાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે મળેલ દેહને ભક્તિસંગે મળી જાય
જન્મ અને મરણ એ જીવના દેહને મળે,જગતમાં ના કોઇથી છટકાય
સમયસમજીને ચાલવા જીવનમાં,પાર્વતીમાતાના સંતાનનો પ્રેમ મેળવાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
=============================================================