May 29th 2021

. .પ્રેમ પકડવા
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પાવનકૃપા પ્રભુની,મળેલ દેહને કર્મથી દેખાય
સત્કર્મનો સાથમળે દેહને,જે શ્રધ્ધાથી પુંજાકરતા પ્રેમ પકડઈ જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની,જીવને મળેલ દેહના કર્મથી સમજાય
પાવનરાહે જીવનજીવતા જીવનમાં,નાકોઇ આફત તકલીફ અડી જાય
મળેલ માનવદેહને સમજણનો સાથમળે,જે દેહને સત્કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમનો સાથ મળે માનવીને,જ્યાં ધુપદીપથી ઘરમાં પુંજન કરાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
ના મોહમાયાકે માગણી જીવનમાં રખાય,એ પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મે થયેલકર્મથી દેહમળે,જે પ્રાણીપશુજાનવર માનવીથી મળી જાય
મળેલ માનવદેહને પાવનકર્મ પકડીજીવતા,દેહથીપ્રભુનો પ્રેમ પકડાઈજાય
એ પવિત્રલીલા પરમાત્માની દુનીયામાં,ભારતમાં જન્મ લઈને જીવી જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
*********************************************************
No comments yet.