May 31st 2021

. .જય માતા પાર્વતી
તાઃ૩૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે શ્રી શંકરથી જન્મી જાય
પરમપ્રેમ મળ્યો જીવનમાંપ્રભુનો,જ્યાં પવિત્ર પાર્વતી જીવનસંગીથાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવનમાંરાહ આપીજાય
હિમાલયની પુત્રીથી જન્મલીધો,જે પવિત્ર માતા પાર્વતીથી ઓળખાય
શંકરભગવાનનો પવિત્રપ્રેમ મળ્યો,જ્યાં પવિત્રસંતાનની માતાથઈ જાય
પવિત્રસંતાન શ્રીગણેશથી ઓળખાય,જગતમાં ભાગ્ય વિધાતા કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
જગતમાં માતાપાર્વતી એપવિત્રમાતા કહેવાય,સંતાન પવિત્રરાહે લઈજાય
અવનીપર સંતાન શ્રીગણેશ,ભાગ્યવિધાતા સંગે સિધ્ધીવિનાયક કહેવાય
મળેલ માનવદેહને ધાર્મીકરાહ આપવા,પવિત્રમાબાપના એ સંતાન થાય
શંકરભગવાનને હિન્દુધર્મમાં,ભોલેનાથ સંગે બમબમભોલે મહાદેવ કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
##############################################################
No comments yet.