July 15th 2021
**
**
. .નજર લાગી
તાઃ૧૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને સમય સાથે સમજાય
પવિત્રરાહે જીવતા દેહને,શ્રધ્ધાથી ભક્તિ કરતા તકલીફથીજ દુરલઈ જાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવને દેહ મળતા સમયે સમજાય
દેહ મળે જીવને અવનીપર સમયે,એપ્રાણીપશુજાનવર કેમાનવીથી મેળવાય
ગત જન્મના દેહથી થયેલકર્મ જીવનેદેહ આપે,જે જન્મમરણથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,જીવને મળેલદેહથી પાવનરાહેજીવાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
પ્રેમથી આંગળી પકડતા મળેલદેહને,પાવનકૃપાએ જીવનમાં આનંદ મળીજાય
ના કોઇ આશા જીવનમાં રહે,કે ના કોઇ મોહમાયાનો સ્પર્શ જીવનમાં થાય
કુદરતથી પાવનરાહ મળે માનવદેહને,જે ભક્તિ સંગે ધુપદીપથીય પુંજા કરાય
સુખમળે મળેલદેહને પરિવાર સહિત,જે મળેલદેહના કુળને કૃપાએ વધારીજાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
**************************************************************
No comments yet.