July 30th 2021
+++
+++
. .પ્રેમની ભક્તિ
તાઃ૩૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં સાંઇબાબાની પવિત્રકૃપા થાય
મળેલદેહને ભક્તિપ્રેમથી શ્રધ્ધામળી,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
પરમાત્માએ ભારતમાં અનેકદેહથી જન્મલીધો,જે દેવદેવીઓથી ઓળખાય
શેરડી ગામમાં પધાર્યા પરમાત્માની કૃપાએ,જે સંત સાંઇબાબાજ કહેવાય
જીવનમાં પવિત્રરાહે જીવતા દ્વારકામાઈ,એ બાબાને પવિત્રમદદ કરીજાય
પવિત્રસાંઇને ૐ શ્રીસાંઇનાથાય નમઃથી ભજતા,બાબાનીકૃપા મળતીજાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે દેહના વર્તનથી જીવનમાં દેખાય
માનવજીવનમાં કર્મનો પવિત્રસંબંધ છે,એ પ્રભુકૃપાએ અનુભવ આપી જાય
સાંઇબાબાની કૃપા મળીદેહને,જેશ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમપર કૃપાકરીજાય
પ્રભુની કૃપાએજ જીવને માનવદેહ મળૅ,જેને ભક્તિપ્રેમથી મુક્તિ મળી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
###############################################################
No comments yet.