July 13th 2021

ज्योत प्रगटी

******
.            .ज्योत प्रगटी

ताः१३/७/२०२१             प्रदीप ब्रह्मभट्ट 

प्रेमीओका प्रेम मीला मुझे जीवनमें,जहां परमात्माकी क्रुपा हो गई
अनंतशांंतिकी राह मीली पवित्रकर्मसे,वहां प्रेमकी ज्योतप्रग़टी जाय
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
निखालस पावनप्रेम मील जानेसे,ये अजबक्रुपा माताकी मील जाय
सुखका सागर जीवनमें मील जानेसे,परम निखालसप्रेम मीलता है
नाकोइ अपेक्षा जीवनमें रही,और नामोहमायाका स्पर्शभी हो जाय
येही क्रुपा परमात्माकी देहको मीली,जो जीवनमे प्रेमभीदे जाती है
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
पावनकर्मकी राह मीली जीवनमे,वहा परमप्रेमकी गंगा बहे जातीहै
नाजीवनमे कोइ अपेक्षा रही,वोही परमात्माकाप्रेम खुशीदे जाता है
कलम पकडके चलनेसे,मातानी क्रुपा मीलनेसे रचना हो जाती है
वोही शांन्ति मीलजाती है मनको.वो जीवनमें प्रेमकी राह देजातीहै
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
#########################################################
July 13th 2021

નાલાગણી નામાગણી

**વિચારીને કર્મ કરો, અપેક્ષા વિના કરો - Sandesh**
.         .નાલાગણી નામાગણી

તાઃ૧૩/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવને જન્મ મળતા અનુભવાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં,જે દેહના કર્મ અને સત્કર્મથી દેખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર,જે મનુષ્યપ્રાણીપશુ જાનવરથી મળી જાય
માનવદેહએ જીવના ગતજન્મે મળેલદેહના કર્મથી,જે આગમનઆપીજાય
સમયને ના પકડાય કોઇથી જીવનમાં,પણ સમયની સાથે ચાલી શકાય
ગઈકાલને ભુતકાળ કહેવાય,નાકોઇથી યાદ કરીને કોઇ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
આવતીકાલને સમજીને ચાલવા,શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથી દેહને સમજાય
જીવનમાં મળેલદેહથી નાલાગણી કોઇ રખાય,જે પરમાત્માની કૃપાકહેવાય
સમય જગતમાં યુગની સાથેજ ચાલી જાય,ના કોઇથીજ દુર રહીને જીવાય
જીવનમાં કુદરતની કૃપાએજ બધુજ આપી જાય,ના કોઇજ માગણી રખાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જીવનમાં નાકોઇમાગણી કે લાગણી અડી જાય.
###############################################################

 

 

 

July 12th 2021

નિખાલસપ્રેમ મળ્યો

++માસિક શિવરાત્રી પર આ ઉત્તમ ઉપાય આપશે મનગમતુ ફળ | એક વાત કહુ?++
.           .નિખાલસપ્રેમ મળ્યો  

તાઃ૧૨/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
   
પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો,જે માતા પાર્વતીના આશિર્વાદથી મળી જાય
પુજ્ય ભોલેનાથને શંકર ભગવાનથી ઓળખાય,એ સોમવારે પ્રેમથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
ભારતમાં પ્રભુએ પવિત્રદેહ લીધો,એ હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
પરમશક્તિશાલી ભોલેનાથથી ઓળખાય,જે પવિત્રગંગા નદીને વહાવી જાય
જીવને જન્મ મળે માનવીથી,એ અવનીપર દેહને કર્મથી સંબંધ મળતો જાય
સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મળેદેહને,જે મળૅલજન્મની જ્યોત પ્રગટાવીજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
પવિત્ર દેહના જન્મથી આગમન થતા,જગતમાં શંકર ભગવાનથી પુંજા કરાય
કૃપાળુ પત્નિ પાર્વતીનો સાથમળતા,જીવનમાં પવિત્રસંતાનને જન્મઆપીજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ એભાગ્યવિધાતાય કહેવાય,સંગે કાર્તિકેય જન્મીજાય
પવિત્ર પુત્રી અશોકસુંદરી અવનીપર આવીજાય,સંતાનએ પવિત્રજીવ કહેવાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
################################################################
July 11th 2021

નાઆશા નાઅપેક્ષા

 +++કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રુંવાડા ઉભા થઈ જાશે આપણા વિચિત્ર  ભવિષ્યને સંભાળીને... - જાણવા જેવું.કોમ+++      
.          .નાઆશા નાઅપેક્ષા

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
            
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જગતપર જન્મથી આવેલાને દેખાય
માનવદેહ એ ગતજન્મના કર્મનો સંબંધ,જેમળેલદેહને પાવનરાહે લઈ જાય 
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
જીવને જન્મમળે જે દેહથી દેખાય,જગતમાં માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
પાવનરાહ મળે જીવનમાં જેસમયને પારખતા,જીવનમાં પાવનકર્મ થઈજાય
સમયની સાંકળ એ યુગનીકેડી,જે કળીયુગ સતયુગથી મળેલદેહને સમજાય 
ના કોઇથી છટકાય કુદરતનીલીલાથી,જે જગતમાં અનુભવથી દેહને દેખાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
કર્મનો સંબંધ અવનીપર મળેલદેહને,જીવનમાં અનેક કર્મથીરાહત મળીજાય
પાવનકૃપા ભગવાનની મળે માનવીને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
અવનીપર મળેલદેહથી નાકદી છટકાય,કે ના આશાઅપેક્ષાથીય દુર રહેવાય
એલીલા અવનીપર સમયની કહેવાય,જગતમાં નાકોઇજ દેહથી કૃપા મેળવાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
================================================================


	
July 11th 2021

પવિત્રકૃપાની કેડી

***Durga Ashtami 2020 : નવરાત્રીના અષ્ટમી અને નવમી તિથિ પર માતાના આ સ્વરૂપની  પૂજા કરો | navratri 2020 worship these forms of maa shakti on ashtami and  navami tithi of navratri |***
.          .પવિત્રકૃપાની કેડી 

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
શ્રધ્ધારાખીને દુર્ગા માતાને પ્રાર્થનામાં,ધુપદીપ કરીને વંદનકરતા કૃપા મેળવાય 
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે નવરાત્રીના નવસ્વરૂપે પણ પ્રગટ થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
જીવને મળેલદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે માતાની કૃપાએજ સમજાય
માનવદેહ એગતજન્મના કર્મથીમળીજાય,જેપવિત્રકૃપાએ શ્રધ્ધાભક્તિ આપી જાય
અદભુતકૃપાળુ છે દુર્ગામાતા જગતમાં,જે જીવનાદેહને પવિત્રકૃપાએજ મળી જાય
પવિત્રકૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા ધરમાં થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
અનેક પવિત્ર દેવ દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જે ભુમીને પવિત્ર કરી જાય
માનવદેહના જન્મને સાર્થક કરવાથી,અંતે દેહથી વિદાયમળતા મુક્તિ મળીજાય
જીવના અવનીપરના સંબંધને,માતાની પવિત્રકૃપાએ જીવ જન્મમરણ છુટી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા માનવદેહ પર,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
#################################################################
 

 

July 10th 2021

પવિત્રકૃપા પ્રભુની

***સોહમ : સપ્ટેમ્બર 2013***

.          .પવિત્રકૃપા પ્રભુની

તાઃ૧૦/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,એ ગત જન્મના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયે દેહને સમજાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને,જે પ્રભુની ભક્તિ કરતાજ ભક્ત થઈ જાય
પાવનરાહની કેડી મળે જીવનમાં,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પુંજન કરાય 
પવિત્રકૃપાથી જીવનમાં ધર્મઅનેકર્મને સચવાય,જે મળેલદેહને અનુભવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવનમાં દરેકપળે મળતો જાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
જગતપર પવિત્રપ્રેમ આપવા જન્મલીધો,જેથી શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે સમય અને સંસારથી ચાલીજાય
પવિત્રકુળની આંગળી ચીંધી માનવદેહને,એ પાવનકૃપા ભગવાન આપીજાય
આશા અપેક્ષાને દુર રાખવા પ્રેરણાકરી,જે ભક્તિરાહે ચાલતા અનુભવથાય 
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
#############################################################

   

July 9th 2021

કલમપ્રેમીની કેડી

###GSS Logo###

.         .કલમપ્રેમીની કેડી 

તાઃ૯/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીની પવિત્રકૃપા પકડીને,કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતાને પ્રેમથી વહાવી જાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
માતાનોપ્રેમ કલમપ્રેમીઓને પ્રેરી જાય,એ અનેકરચનાથી પ્રેરણા આપી જાય
મને પ્રેમ મળ્યો કલમનો હ્યુસ્ટનમાં,જે ગુજરાતી સમાજના પ્રમુખથી મેળવાય
એ પ્રકાશભાઈ દેસાઈ અને જ્યોતીબેનની પ્રેરણાજ મળી,જે દર્પણમાં છપાય
વિજયભાઈ શાહથી માતાનીકૃપાએ લખાય,સાથે પુષ્પકભાઈનોસાથ મળીજાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
ગુજરાતીઓની અજબ પવિત્રગાથા જગતમાં,જે હ્યુસ્ટનમાં આવીને કરી જાય
કલમપ્રેમી શ્રી કમલેશભાઈ લુલા છે,સંગે નાશાના એ સાયંટીસ્ટ પણ કહેવાય
ચંંદ્રની ધરતીપર પહેલીવાર રોકેટ મોકલ્યુ,જે અમેરીકામાં પ્રથમ સાયંંટિસ્ટથાય
એજ માતાની પવિત્રકૃપા ગુજરાતીઓ પર,જે અનેકરાહે પવિત્ર કર્મ કરી જાય 
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જેજે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
###############################################################
July 9th 2021

પ્રત્યક્ષ દર્શન

###આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara###
.           .પ્રત્યક્ષ દર્શન 

તાઃ૯/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૄપાળુ સંગે અજબશક્તિશાળી,જગતમા સુર્યનારાયણ દેવ કહેવાય
અબજો વર્ષોથી જગતપર દરરોજ,સવારસાંજથી પ્રત્યક્ષદર્શન આપી જાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
પરમાત્માએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,ના કોઇદેવથી સુર્યને છોડાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જે જગતપરના દેહને સવારસાંજ આપીજાય
પવિત્રપ્રેમ જીવનમાં મળ્યો રાંદલમાતાનો,જે સુર્યદેવની પત્નિથી ઓળખાય
હિંદુ ધર્મમાં ભક્તોની પવિત્રભક્તિથી,ૐ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
જગતમાં સુર્યદેવને નામાયામોહ કે અપેક્ષા અડીજાય,જે કૃપાથી અનુભવાય
પરમ શક્તિશાળી દેવ છે અવનીપર,જે જીવના દેહને સવારસાંજથી દેખાય
પુંજ્ય રાંદલમાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સુર્યદેવની સાથે કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળીદેવ છે,જેજગતના જીવોને શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય   
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
##################################################################
July 8th 2021

જગદંબા માં અંબિકા

###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે###

.       .જગદંબા માં અંબિકા

તાઃ૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય
શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય
પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય
શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય
હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય
પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય
કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
==================================================================
####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા #####
==================================================================
July 8th 2021

પવિત્રકૃપાળુ સાંઇ

.**ஸ்ரீ சாய் சத்சரிதம் - Google Play પર ઍપ્લિકેશનો**

.        .પવિત્રકૃપાળુ સાંઇ

તાઃ૮/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પવિત્રભક્તિની પ્રેરણા શંકરભગવાને કરી,જે શ્રીસાંઇને શેરડી લાવી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્રધર્મની,જે શ્રધ્ધાસબુરીથી જીવનેસમજાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
પવિત્ર પુજ્ય સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમને ધર્મથી દુર રહેવાય
અવનીપર અનેકદેહથી જન્મમળે જીવને,સમયસાથે ચાલતા પ્રભુનીકૃપા થાય 
સાંઇબાબા એ સમયે શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય 
મળેલદેહને આંગળી ચીંધી બાબાએ,જે જન્મમળતા પાવનરાહે જીવનજીવાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય,પણ મળેલમાનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવનેસંબંધ પ્રાણીપશુજાનવરપક્ષી,અંતે માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
પરમાત્મા એ લીધેલદેહ ભારતની ધરતીપર,શ્રી ભોલેનાથએ પ્રભુનીકૃપા કહેવાય 
સાંઇબાબાએ ભોલેનાથનીજ કૃપા,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથીજ પુંજા કરાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
#################################################################

	
« Previous PageNext Page »