July 7th 2021

માયા મળી ગઈ

જેના મૂળ સલામત છે એ વૃક્ષ અડીખમ રહે.. જેના કષાયો સાબૂત છે એનો સંસાર અનંત રહે... | Dharmlok magazine Amrut ni Anjali 19 May 2021 | Gujarati News - News in Gujarati -

.          .માયા મળી ગઈ

તાઃ૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની અદભુતલીલા કહેવાય
જીવને મળેલમાનવદેહને,સમયની સમજણ પડે જેથઈરહેલ કર્મથી મેળવાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
પાવનલીલા પરમાત્માની જે મળેલદેહને,બાળપણજુવાનીઘડપણથી મળીજાય
નાકોઇ દેહથી છટકાય જગતમાં,પ્રભુને શ્રધ્ધારાખીને વંદન કરતા કૃપા થાય
સમયને જગતમાં કોઇથીય છોડાય,જે અવનીને સતયુગકળીયુગથી સ્પર્શીજાય
સતયુગમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળી જાય,કળીયુગમા માયા મળી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
માયામળી માનવદેહને જીવનમાં,જે નિખાલસપ્રેમ સંગે પવિત્રપ્રેમ આપી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી છટકાય,પ્રભુની શ્રધ્ધાથી ભક્તિકરતા બચીંજવાય
મોહમાયાનો સંબંધ સમયસંગે ચાલતો જાય,જે આશાઅપેક્ષાથી દુરરાખી જાય
નિખાલસ ભાવનાથી દેહને માયા મળી જાય,જે જીવનમાં સુખજ આપી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
**************************************************************

 

July 7th 2021

પ્રેમને પકડજો

++TrulyFilipino - Filipino Dating App - Google Play પર ઍપ્લિકેશનો++

.         .પ્રેમને પકડજો

તાઃ૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથી પુંજા કરાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે કૃપાએ પવિત્ર પ્રેરણા આપી જાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
પરમાત્માએ જન્મ લઈ ભારતની ભુમીને,હિંદુ ધર્મમાં એપવિત્ર કરી જાય
અનેકદેહથી માનવદેહને પવિત્રપ્રેમની રાહ દેવા,જન્મમરણથી આવીજાય
જગતમાં જન્મ મળતા જીવને સમયસાથે ચાલતા,દેહથી અનેકકર્મ કરાય
પરમાત્માએ લીધેલદેહ એ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાવીજાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
જીવનમાં પ્રેમને અનેકરાહે સંબંધઅડે,જગતમાં મળેલદેહથી નાદુર રહેવાય
નિખાલસપ્રેમને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુનીધુપદીપથી પુંજાથાય
માગણી મોહને દુરરાખવા નિખાલસતાને પકડી,પવિત્રરાહે જીવન જીવાય
એજ પરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જે પવિત્ર પ્રેમને પકડીને ચલાય 
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
##############################################################

          

July 6th 2021

કળીયુગનો સંગ

***વીણેલા મોતી – Page 47 – "દાદીમા ની પોટલી"….***
.           .કળીયુગનો સંગ  

તાઃ૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપા મળી પરમાત્માની માનવદેહને,જે દેહને સમયની સાથે લઈ જાય
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહથી,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
અનેક સંબંધ મળેલદેહને જગતમાં,જે મળેલદેહના વર્તનથી જીવને મળી જાય
સમયની સાથે ચાલતા અવનીપર,સમયે સતયુગ પછી કળીયુગથી અનુભવાય
કળીયુગની એ રાહ માનવદેહને મળે,જે તનમનને સમય સાથે સમજાઈ જાય
મળેલદેહના જીવનમાં આશા અપેક્ષાનો સાથ મળે,એ અનેકરીતે સ્પર્શી જાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
કુદરતની આજ પવિત્રલીલા અવનીપર,એ પાવન કૃપા જીવનમાં મળતી જાય 
રામનામની માળા જપતા દેહપર પાવનકૃપા થાય,જે પવિત્રરાહે જીવનજીવાય
મળેકૃપા માનવદેહને જીવનમાં,જે જીવને મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
કળીયુગમાં અદભુતલીલા પ્રભુની,જે પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા પાવનકૃપાથાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
###############################################################
July 5th 2021

સમય મળ્યો

લાંબા સમય બાદ આજે બન્યા બે શુભયોગ, આ રાશિઓનું ગણેશજી કરશે ભાગ્ય પરીવર્તન | Lagni No Sambandh

.           .સમય મળ્યો

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માનો પાવનપ્રેમ મળે માનવદેહને,જે સમયને સમજીને ચાલી જાય
કુદરતની આ પવિત્રલીલા છે ધરતીપર,એ કૃપાએજ જીવનાદેહને સમજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,એ જીવનાદેહને માનવતા સ્પર્શી જાય
જીવનેસંબંધ ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનો સંબંધ માનવદેહને સમજાય
માનવદેહને સમયની સાથે ચાલતા,સમયે સમજણનોસંગાથ પણ મળીજાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પભુની પુંજા કરાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા માનવદેહને,નાઆશા નાઅપેક્ષા અડી જાય
કુદરતની કૃપા પરમાત્માના ભક્તપર,જ્યાં પવિત્રભાવનાથી ધુપદીપથી પુંજાય
મળેલદેહને સમયનો સંબંધ જીવનમાં,જે બાળપણ જુવાની ઘડપણથી દેખાય
શ્રધ્ધાભાવનાથી પુંજાની રાહમળી,એ ભારતમાં લીધેલ પ્રભુનાદેહથી મળીજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
===============================================================
July 5th 2021

પાર્વતી માતા

પાર્વતી માતા - સનાતન જાગૃતિ | Sanatan Jagruti

.           .પાર્વતી માતા

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ અને શક્તિશાળી પ્રભુ,હિંદુધર્મમાં શંકરભગવાન કહેવાય 
પવિત્રપ્રેમાળ એપાર્વતીના પતિથયા,જે પાર્વતીપતિ મહાદેવથી પુંજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
માતા પાર્વતીની કૃપાથી,પવિત્રપુત્ર ગણેશ અને કાર્તિકેય જન્મી જાય
દીકરી અશોકસુંદરી પણ જન્મી જાય,જે પવિત્ર સંતાનથી ઓળખાય
પવિત્રપુત્ર શ્રી ગણેશને હિંદુ ધર્મમાં,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા માબાપની મળી શ્રીગણેશને,એ વિઘ્નવિનાયકથી એપુંજાય
ભગવાને અનેક જન્મલીધાછે અવનીપર,જે માનવદેહપર કૃપા કરીજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
શંકર ભગવાનનો પવિત્રપ્રેમ મળે,સંગે માતાપાર્વતીની પવિત્રકૃપાથાય
પવિત્રભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ જન્મ અવનીપર,જે ગત જન્મના કર્મથીજ મળતો જાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને અવનીપર દેહ મળે,જે કર્મના સંબંધે જન્મમરણથી અનુભવાય 
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
===========================================================
July 4th 2021

સિધ્ધી દાતા

વિઘ્નો દૂર કરી, મનોકામના પૂર્ણ કરનાર કરનાર અંગારકી ચોથનું ધાર્મિક મહત્વ જાણો . - Jentilal.com | DailyHunt

           .સિધ્ધી દાતા

તાઃ૪/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભોલેનાથનો કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી ગયો
મળેલ દેહને પવિત્રરાહ મળી,જે સિધ્ધીવિનાયક શ્રી ગણેશથી મેળવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
માતા પાર્વતીની કૃપા થઈ જીવનમાં,જે સંતાનને જન્મથી દેહ આપી જાય
પવિત્રધર્મમાં જન્મ લેતા શ્રીગણેશ કહેવાય,સંગે શ્રીગૌરીનંદન પણ કહેવાય
એપવિત્ર શક્તિશાળી પ્રભુનોદેહ છે,જે શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા આપીજાય
જગતમાં એ ભાગ્યના વિધાતા,સંગે જીવનમાં વિધ્નહર્તા શ્રીગજાનંદ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
હિંદુ ધર્મમાં જીવને જન્મ મળતા,ગત જન્મે થયેલકર્મનો સંગાથ મળી જાય
પરમાત્માની કૃપા મળે અનેકદેહથી,ભારતદેશમાં જન્મલઈ પ્રેરણાઆપીજાય
શંકરપાર્વતીના પવિત્રસંતાન ગણેશ,કાર્તિકેય અને દીકરીઅશોકસુદરી થાય
સિધ્ધી વિનાયક ગણેશના જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી એ પત્નિ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધમર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
###############################################################
July 2nd 2021

જન્મનો દીવસ

             .જન્મનો દીવસ 

તાઃ૩/૭/૨૦૨૧   (હેપ્પી બર્થડે રમા)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાળજમાં વહાણવટીમાતાની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રરાહ આપી ગઈ
સમયનીસાથે ચાલતા એ મારી જીવનસંગીની થઈ,અને આણંદ આવી ગઈ
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
જીવને જન્મમળે જે પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
માબાપનો પવિત્રપ્રેમ મળ્યો રમાને,જે સમયે પવિત્રરાહ મળતા અનુભવથાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,મનેપણ માતાની પવિત્રકૃપા મળતીજાય
મળેલદેહના પરિવારને આગળ લઇજવા,જીવનમાં એ મારી પત્નિજ કહેવાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
કુળદેવીની પવિત્ર કૃપાએ પ્રેમ મળ્યો,એ સંતાનને કૃપાએ જન્મ આપી જાય
પ્રથમ દીકરીનો જન્મથયો જે દીપલ કહેવાય,બીજો પુત્ર રવિનો જન્મ થયો
બંન્ને સંતાને પ્રભુકૃપાએ ભણતરકર્યુ,જે સમયે લાયકાતે સુખશાંંતિ મળી જાય
મમ્મી રમાના આશિર્વાદથી બંન્ને સંતાને લગ્ન કર્યા,જે પવિત્રજીવનથી દેખાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
#################################################################
    મારી પત્નિ રમાનો આજે ૬૧મો જન્મદીવસ છે તે નીમિત્તે માતાની કૃપાએ
 આ કાવ્ય લખ્યુ છે.જે રમા સહિત સંતાનને જય જલારામ સહિત સપ્રેમ ભેટ.
 લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ   તાઃ૩/૭/૨૦૨૧    
#################################################################

 

July 1st 2021

સમયનો પરખ

@@રાશિફળ ૧૯ માર્ચ : આજે આ ૫ રાશિઓનાં જાતકોનો કોઈ મોટી સમસ્યા સામે થશે સામનો,  આર્થિક સ્થિતિ પરેશાન કરશે - Panchatiyo@@

.          .સમયની પરખ

તાઃ૧/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય
અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય
જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય
માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય
જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય  
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય
પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય
દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય
ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
##################################################################
         
July 1st 2021

પવિત્ર શ્રધ્ધારાહ

જૂનાગઢમાં કાલે ગુંજશે 'જય જલારામ'નો નાદ

.         .પવિત્ર શ્રધ્ધારાહ

તાઃ૧/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરમાં પવિત્રરાહે જીવન જીવતા,ભક્ત શ્રી જલારામ ઓળખાય
સાથ મળ્યો પત્નિ વિરબાઇનો,જે પ્રભુની માગણીને સમજીને જાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
જલારામની ભક્તિજ્યોત પ્રગટી જીવનમાં,જે પ્રભુની કૃપાએજ દેખાય 
મળેલદેહને સંબંધ કર્મનો ધરતીપર,એ સમયની સાથે દેહને લઈ જાય
જીવને જન્મમળે દેહથી એપ્રભુનીરાહે ચીંધાય,જે કરેલ કર્મથીય દેખાય
કુળને પવિત્રરાહે લઈ જવા જલારામને પ્રેરણા થઈ,જે જીવનમાં કરાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
પરમાત્માએ આંગળીચીંધી જલારામને,જે ભુખ્યાને ભોજનઅપાવી જાય
નાકોઇ આશા રહી જીવનમાં,કે નાકોઇજ માગણીની અપેક્ષાય રખાય
પવિત્રકર્મની પરિક્ષા કરવાઆવ્યા,પરમાત્માદેહથી જે પત્નિને માગીજાય
વિરબાઈ પવિત્રશ્રધ્ધાએ મદદકરવાજાય,ત્યાં પ્રભુજોળીજંડોદઇ ભાગીજાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
##############################################################
July 1st 2021

સાંઇબાબા પ્રેમ

100 Best Images, Videos - 2021 - સાંઇબાબા - WhatsApp Group, Facebook Group, Telegram Group
.         .સાંઇબાબા પ્રેમ

તાઃ૧/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમાળ હિંદુધર્મમાં સાંઇબાબા,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા અનુભવ થાય
મળે પવિત્રપ્રેમ સાંઇબાબાનોભક્તને,જ્યાં ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
જગતમાં જીવને સંબંધછે અવનીપર,જે ગતજન્મના કર્મથી માનવદેહ મૅળવાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,પણ માનવદેહમળે જે પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકૃપાથી દેહલીધો જેસાંઇબાબાકહેવાય,એ માનવીને ભક્તિરાહ આપીજાય
પાવનકૃપા મળે પરમાત્માએ લીધેલદેહની,જે માનવજીવનને પવિત્રરાહે લઈજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
પવિત્રદેહથી જન્મલીધો પાર્થીવ ગામમાં,જ્યાંથી અનુકુળસમયે શેરડી આવીજાય
શેરડી ગામમાં નિરાધાર રહેતા,દ્વારકામાઇનો નિખાલસપ્રેમથી પાવનરાહ અપાય
હિંદુ અને મુસ્લીમધર્મને આંગળીચીંધી ભક્તિની,જે શ્રધ્ધા અને સબુરી મેળવાય
પરમાત્માની કૃપામળે દેહને,જે જીવનમાં અનેકરીતે પવિત્રરાહની પ્રેરણામળીજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
#################################################################

	
« Previous Page