August 6th 2021
**
**
. .પ્રત્યક્ષ પ્રેમાળ
તાઃ૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################
No comments yet.