August 9th 2021
**
**
. .પવિત્ર મહિનો
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર મહિનો એ શ્રાવણ માસ,જે ધાર્મીકકર્મ કરાવી જાય
શરૂથયો પવિત્રમહિનો આજે,શંકર ભગવાનના સોમવારથી આવીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
ભારતમાં અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભુમી પવિત્ર કરી જાય
માનવદેહથી જન્મલીધો એપવિત્રકૃપા કહેવાય,જે જીવને સમયે સમજાય
દુનીયામાં પવિત્રધરતી ભારતની છે,એ જીવને મળેલદેહને સુખઆપીજાય
જગતમાં થયેલ કર્મનોસંબંધ જીવને,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમ બમ ભોલે મહાદેવથી વંદનથાય
શંકરભગવાનનો પરિવાર ખુબપવિત્રછે,જે પવિત્રપત્નિ પાર્વતીથી મેળવાય
પવિત્રસંતાન શ્રીગણેશ એમાનવદેહના,ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા થાય
માતાપિતાના પવિત્ર આશિર્વાદથી,શ્રીગણેશને રિધ્ધીસિધ્ધી પત્નિમળીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.