August 11th 2021
**
**
. .કૃપા કરી પધારો
તાઃ૧૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર કૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જ્યાં માતા ધનલક્ષ્મીથી શ્રધ્ધાએ પુંજાય
પવિત્રકૃપા કરી અમારે ઘેર પધારો શ્રી લક્ષ્મીમાતા,અમારુ જીવન પવિત્ર થાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસ પારખી મારાવ્હાલા લક્ષ્મીમાતા,ઘરમાં પ્રેમથીઆવી જાવ
જગતમાં ખુબજ પ્રેમાળ વિષ્ણુ ભગવાનના પત્નિ,એ અમારામાતાજી કહેવાય
આંગણે આવો માતાજી અમારી શ્રધ્ધા પારખી,મળેલદેહ પર કૃપાજ કરીજાવ
માનવદેહના જીવનમાં ધનની પવિત્રકૃપા થાય,જે માતાની પવિત્રકૃપા કહેવાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
જગતમાં ભારતથી હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો,જેમની પવિત્રભાવનાથી જીવનમાં પુંજા કરાય
મળેલ માનવદેહથી જીવનમાં ભક્તિકરતા,પ્રભુની કૃપાએ જીવને મુક્તિમળીજાય
જીવનમાં પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની,જે મળેલદેહને તનમનધન આપી જાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
#################################################################
No comments yet.