August 12th 2021
***
***
. .પવિત્ર વ્હાલા
તાઃ૧૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહમાં પવિત્ર વ્હાલા,સંત સાંઇબાબા જ કહેવાય
મળેલદેહને નિખાલસતાથી જીવન જીવતા,પરમાત્માનીજ કૃપા મળી જાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરી,જીવનમાં નાઆશા અપેક્ષા રખાય
અવનીપરનુ આગમન જીવનુ એદેહથી દેખાય,માનવદેહ એ પવિત્ર કહેવાય
પાર્થીવ ગામથી શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇજ જીવનમાં મદદ કરી જાય
મળેલદેહને જીવનમાં સમજઆપી,જેનાતજાતને છોડી શ્રધ્ધાસબુરીથી જીવાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
પવિત્ર પ્રેરણા કરવા શંકરભગવાને દેહલીધો,જે જગતમાં સાંઇબાબા કહેવાય
લીધેલ પવિત્રદેહને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા કૃપા મળતીજાય
માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે બાબાની કૃપાએ શ્રધ્ધાસબુરી કહેવાય
મળેલદેહથી પરમાત્માની ધુપદીપથી પુંજાકરતા,બાબા આંગણૅ દર્શનઆપીજાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
################################################################
No comments yet.