August 22nd 2021

શ્રી શંકર ભગવાન

**આખરે ક્યા છે ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક - જાણવા જેવું**
.         .શ્રી શંકર ભગવાન

તાઃ૨૨/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો પ્રભુએ ભારતદેશમાં,જે શંકરભગવાનથી ઓળખાય
મળેલ માનવદેહથી પવિત્ર કામ કરતા,અજબશક્તિશાળી થઈ જાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પવિત્રગંગા નદીનેવહાવી જટાપરથી ભારતમાં,જે પવિત્રનદી કહેવાય
અજબશક્તિશાળી એ પરમાત્માનો દેહ હતો,એ જન્મથી પધારીજાય
સમયસાથે ચાલતા જીવનમાં,એ હિમાલયનીપુત્રી પાર્વતીના પતિ થાય
પવિત્રકુટુંબ ભગવાનનુ હિંદુધર્મમાં,જે અવનીપરના આગમનથી દેખાય 
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,એગતજન્મના દેહનાસત્કર્મથી મેળવાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર ભારતમાં,માતા પાર્વતીથી મળી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
કાર્તિકેય એ પણ સંતાન થયા,અને દીકરી અશોકસુંદરીપણ જન્મીજાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
*********************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment