August 24th 2021
**
**
. .ગણનાયક ગણેશ
તાઃ૨૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રરાહે ઓળખાય,જે સિધ્ધીવિનાયક પણ કહેવાય
હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય થઈજાય,એ શંકર ભગવાનના સંતાન થાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર સંતાન થયા એ માતાપાર્વતીના,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માએ લીધેલદેહ હિંદુધર્મમાં,ભારતનીભુમીને જગતમા પવિત્રકરી જાય
શંકરભગવાન એજ પવિત્રદેહછે,જે જટાથી પવિત્રગંગા નદીને વહાવી જાય
ભગવાનની પવિત્રકૃપાજ ભારતપર થઈ,જે જગતમાં એપવિત્રદેશ થઈ જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં કોઇપણ પ્રસંગની શરૂઆતમાં,શ્રી ગણેશની પુંજા વિધીજ કરાય
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,સંગે એરીધ્ધિસિધ્ધીના પતિદેવ કહેવાય
પવિત્રકૃપાળુ છે અવનીપર શ્રીગણેશ,એ ગણનાયક વિધ્નહર્તાથીય ઓળખાય
મળેલમાનવદેહને ધરમાં ધુપદીપકરી,પુંજાથી ભગવાનની પાવનકૃપા મળી જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
##############################################################
No comments yet.