August 23rd 2021

સોમવારની સવાર

**વેદ-પુરાણો અનુસાર મહાદેવ સુધી પોતાની ઈચ્છાઓ પહોંચાડવાની રીત, જાણો શું છે એની વિધિ? |**
.          .સોમવારની સવાર

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
શ્રાવણમાસ એહિન્દુધર્મમાં પવિત્રમાસછે,જેમાં સોમવારે શિવલીંગની પુંજા કરાય
પવિત્ર શંકર ભગવાનની પાવનકૃપા મળે,શ્રાવણમાસમાં શ્રધ્ધારાખીને પુંજા થાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રદીવસે હરહરભોલે મહાદેવ બોલી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય
શંકરભગવાન એ પવિત્ર શક્તિશાળી છે,જે ભક્તોથી થતીપુંજાથી કૃપાકરી જાય
ભારતદેશને પરમાત્માએ લીધેલદેહથી કૃપા મળે,જે જગતમાં પવિત્રદેશ થઈ જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પવિત્રમાસનો સંબંધમળે જ્યાં પ્રભુની કૃપાથાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ એપ્રભુછે,જે ભારતમાં ગંગાનદી જટાથી વહાવી જાય
ભારતની ધરતીને પવિત્રકરીને જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થઈજાય
અજબકૃપા પ્રભુનો દેહ જેમને,ૐ નમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથી પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સત્કર્મનો સાથ મળે,જે અનેક તકલીફથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
####################################################################

 

August 22nd 2021

શ્રી શંકર ભગવાન

**આખરે ક્યા છે ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક - જાણવા જેવું**
.         .શ્રી શંકર ભગવાન

તાઃ૨૨/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો પ્રભુએ ભારતદેશમાં,જે શંકરભગવાનથી ઓળખાય
મળેલ માનવદેહથી પવિત્ર કામ કરતા,અજબશક્તિશાળી થઈ જાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પવિત્રગંગા નદીનેવહાવી જટાપરથી ભારતમાં,જે પવિત્રનદી કહેવાય
અજબશક્તિશાળી એ પરમાત્માનો દેહ હતો,એ જન્મથી પધારીજાય
સમયસાથે ચાલતા જીવનમાં,એ હિમાલયનીપુત્રી પાર્વતીના પતિ થાય
પવિત્રકુટુંબ ભગવાનનુ હિંદુધર્મમાં,જે અવનીપરના આગમનથી દેખાય 
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,એગતજન્મના દેહનાસત્કર્મથી મેળવાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર ભારતમાં,માતા પાર્વતીથી મળી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
કાર્તિકેય એ પણ સંતાન થયા,અને દીકરી અશોકસુંદરીપણ જન્મીજાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
*********************************************************

	
August 22nd 2021

પવિત્ર આશિર્વાદ

 *સુખ-શાંતિ, સંપત્તિ, કરુણા, બુદ્ધિ અને શક્તિ જોઈએ છે, તો નવરાત્રીમાં આ 11 વિશેષ મંત્રનો જાપ કરો*
.         .પવિત્ર આશિર્વાદ

તાઃ૨૨/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રમાસમાં શ્રધ્ધારાખીને ધુપદીપથી,માતા દુર્ગાની પુંજા કરાય
કૃપામળે માતાની જીવનમાં,જે ઘરમાં માતાને વંદનકરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પવિત્રકૃપામળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
અનંતકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ મળેલદેહને પવિત્ર કરી જાય
મળેલદેહને કર્મનો સંબંધછે જીવનમાં,માતાની કૃપાનો અનુભવથાય
પુંજાપછી વંદનકરી'ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા'મંત્ર બોલાય 
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પરમકૃપાળુ દુર્ગામાતા છે હિંદુધર્મમાં,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્ર કૃપાકહેવાય
માનવદેહથી શ્રધ્ધારાખીને ઘરમાંજ,માતાને ધુપદીપકરીને પુંજા થાય
દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે માતાના આશિર્વાદથીજમેળવાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
#######################################################

 

August 22nd 2021

કલમની પવિત્રરાહ

**આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ - GSTV**  
.          .કલમની પવિત્રરાહ

તાઃ૨૨/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ પવિત્ર માતા સરસ્વતી,જે કલમપ્રેમીઓપર કૃપા કરી જાય
સમયની સાથે કલમપકડીને ચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ ઓળખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા,જેસમય સમજતા જીવન જીવાય
માતાનીકૃપાથી કલમનીરાહ મળૅ દેહને,જે કલમપ્રેમીઓને પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા કૃપા મળે,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય 
જગતપર માનવદેહમળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી દુર રહેવાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
પ્રેમ મળે કલમપ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે સાહિત્ય સરીતાને વહાવી જાય
અદભુત કલમપ્રેમીઓ છે અવનીપર,એદુનીયામાં તેમનીરચનાથી દેખાય
માતાની પવિત્રકૃપાની રાહ મળી દેહને,જે કલમની રચનાથીજ સમજાય
પાવનરાહે જીવતા સમયની કૃપામળે,એ પ્રેમીઓનો પ્રેમ મળતા દેખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
#################################################################
August 21st 2021

હર હર ભોલેનાથ

***Shubh Savar Shankar Images ( શુભ સવાર શંકર ઈમેજેસ ) - SmitCreation.com***
.         .હર હર ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શક્તિશાળી પરમાત્માના દેહ છે,જે ભારતમાં જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય,નાકોઇ દેશને માન અપાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્રદેહ લીધો જે શંકરભગવાન કહેવાય,સંગે હરહર મહાદેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્રગંગાજળ લાવ્યા,જે પવિત્રગંગાનદીથીવહીજાય
અદભુતકૃપાળુ હિંદુધર્મમાં છે,જે માનવદેહથી ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરીને શ્રધ્ધાથી વંદનથાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શંકર ભગવાનની પુંજા કરીને,તેમને અનેકનામથી પ્રાર્થના કરાય
પરમકૃપા મહાદેવ હરહર ભોલેનાથ,બમબમભોલે મહાદેવ પણ કહેવાય
શંકરભગવાન પ્રભુછે હિંદુધર્મમાં,જે હિમાલયનીપુત્રી પાર્વતીના પતિથાય
શ્રીગણેશ શ્રીકાર્તિકેય એ સંતાન જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મી જાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
##########################################################  

August 20th 2021

પવિત્રમાતા સરસ્વતી

  
        .પવિત્રમાતા સરસ્વતી  
તાઃ૨૦/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મ છે ભારતમાં,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રકર્મનો સંબંધ જીવને મળેલ માનવદેહને,જે પવિત્રકૃપાએ મેળવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી મળતોજાય
માનવદેહને પવિત્રરાહમળે જે પ્રભુનીપુંજાથી,જીવનમાં ધુપદીપથી પુંજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી માનવદેહને,કલમની પવિત્રકેડી આપી જાય
કૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી કલમનીમાતાની પુંજા કરાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકલમની રાહમળે,જે માતાને પ્રેમથી વંદનથાય
પકડેલ કલમથી થયેલરચના માનવદેહને,વાંચકોને ખુબઆનંદ મળી જાય
મળેલદેહના મગજને માતાનીકૃપાએ,જીવનમાં પવિત્રકૃપાનો અનુભવથાય
હિંદુધર્મમાં જન્મમળેલ જીવને પ્રભુકૃપાએ,જીવને પવિત્રરાહે જીવનજીવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
##############################################################
August 20th 2021

પવિત્રકૃપા મળે

 ####
.          .પવિત્રકૃપા મળે

તાઃ૨૦/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા સંગે વિશ્વાસરાખીને પ્રભુની પુંજા કરી,ધુપદીપથી આરતી કરાય
મળે દેહને પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાભાવનાથી,ભગવાનની ઘરમાંજ પુંજા કરાય
પરમ શક્તિશાળી પ્રભુ છે,જે પવિત્ર ભારતમાં અનેકદેહથી જન્મી જાય
કુદરતનીકૃપા એ જીવપર થાય,જે માનવદેહથી ભારતમાં જન્મઆપીજાય
મળેલદેહને સત્કર્મનો સાથમળતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
અનેકદેહમાં શંકરભગવાન પણ કૃપાળુછે,જે હિંદુધર્મમાં પવિત્ર કૃપા થાય
પવિત્રધર્મને સમજીનેચાલતા માનવદેહપર,પવિત્રકૃપાથાય જે દેહનેસમજાય
અવનીપરના આગમનવિદાયને છોડી દે,જે કૃપાએ જીવનેમુક્તિમળી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
==============================================================

	
August 20th 2021

ૐ નમઃ શિવાય

 **જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic**
.            .ૐ નમઃશિવાય

તાઃ૨૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરીને,હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઇને,પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિની રાહ મળતા જીવાય
પવિત્ર ભક્તોની કૃપામળે માનવદેહને,જે પ્રભુની પુંજાનીરાહ મળી જાય
પ્રભુએ પવિત્રદેહ લીધો ભારતમાં,જે પવિત્રકૃપાળુ ભોલેનાથપણ કહેવાય
શ્રધ્ધારાખી પુંજાકરતા ૐ નમઃ શિવાયથી,શીંવલીંગપર દુધ અર્ચનાથાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
પવિત્રનામોથી શંકર ભગવાનને ઓળખાય,ત્યાં શ્રધ્ધાથી પવિત્રકર્મ થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા ગંગા નદીને,જટાથી વહાવીને લાવી જાય
અજબશક્તિશાળી પિતાપણ થયા,જે શ્રીગણેશઅને કાર્તિકેય સંતાનથાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શ્રી શંકર ભગવાનની પવિત્રપત્નિથઈજાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
############################################################

	
August 19th 2021

પ્રભુની કૃપા

.            પ્રભુની કૃપા

તાઃ૧૯/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
          
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જયાં પ્રભુની અનંતકૃપા થઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈજાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપાનો અનુભવ થાય માનવદેહને,જે હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
પવિત્ર તહેવારોમાં પ્રભુએ લીધેલા દેહો,જેમાં દેવ અને દેવીઓનીપુંજા થાય
હિંદુધર્મના પવિત્રમાસમાં અનેક પ્રસંગ ઉજવાય,જેથી પ્રભુનીકૃપા મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં દેવદેવીઓને,શ્રધ્ધારાખીને પવિત્ર પ્રસંગથી ઉજવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
જગતમાં હિંદુધર્મના પવિત્ર તહેવારો,સમયે દુનીયામાં હિંદુમંદીરમાંપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
માનવદેહ એજ પવિત્રકૃપા છે,જૅ જીવને મળેલદેહથી પવિત્રકર્મજ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમા શ્રધ્ધાથી જીવન જીવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
#############################################################
August 19th 2021

પ્રભુના પ્રેમની સાંકળ

+++Jalaram Bavani – Shree Jalaram Bapa app - Apps on Google Play+++
.          .પ્રભુના પ્રેમની સાંકળ

તાઃ૧૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની આ લીલા જગતપર,જે જીવને માનવદેહ મળતાજ અનુભવ થાય
માનવદેહ મળતા અવનીપર સમયની સમજ,જે દેહને સમય મળતા દેખાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
ભારતમાં પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્રકરી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્ર ભક્તિની,જે મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
પવિત્રદેહથીજ જન્મ લીધો વિરપુરમાં,જેમને હિંદુધર્મમાં સંત જલારામ કહેવાય
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે ભુખ્યાદેહને ભોજન ખવડાવી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
પ્રભુની કૃપા મળે જીવનમાં માનવદેહને,જે શ્રધ્ધા ભક્તિથી પુંજાએ પ્રેરી જાય
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,એ મળેલદેહને પવિત્રકર્મથી મળતીજાય
જીવને મળેલ માનવદેહને સમયે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષાય રખાય
નિખાલસ ભાવનાથી પરમાત્માએ,ચીંધેલ આંગળીએ જીવતા સુખ મળી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
================================================================

	
« Previous PageNext Page »