August 10th 2021
**
**
. .વિઘ્નહર્તા શ્રી ગણેશ
તાઃ૧૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રઆશિર્વાદ મળ્યા માબાપના,શ્રીગણેશ ભક્તોના વિઘ્નહર્તા થઈ જાય
હિંદુધર્મમાં પ્રભુએ અનેકદેહલીધા ભારતમાં,જે મળેલદેહને અનુભવે સમજાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
પવિત્રકૃપાળુ પિતા શંકર ભગવાન છે,સંગે માતા પાર્વતીને પણ વંદન થાય
પવિત્ર સંતાન ગણપતિને ધુપદીપ કરી,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય
ભારતની ભુમીપર હિંંદુ ધર્મમાં અનેકદેહથી જન્મી,પ્રભુ પવિત્રકૃપા કરી જાય
જગતમાં ભગવાનના અનેકદેહની પુંજા.ઘરમાં અને મંદીરમાં શ્રધ્ધાથી કરાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
જીવનેમળેલ માનવદેહપર પ્રભુની કૃપા,જે દેહના પરિવારપર કૃપા કરી જાય
જગતમાં મળેલદેહના ભાગ્યવિધાતા શ્રી ગણેશછે,જે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધા રાખીને માનવદેહના ઘરમાં,ધુપ દીપથી જ્યોત પ્રગટાવી પુંજન કરાય
જીવનમાં કોઇપણ અશુભ પ્રસંગ નામળે,જ્યાં ગણપતિને પુંજાકરી વંદનથાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
###############ૐૐૐ>>>>>>>>ૐૐૐ<<<<<<<<<ૐૐૐ#############
August 9th 2021
**
**
. .પવિત્ર ભોલેનાથ
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં પુંજાય,એ પવિત્રપ્રેમાળ ભોલેનાથ કહેવાય
અનેકનામથી પ્રભુનીશ્રધ્ધારાખતા,હરહર મહાદેવ સંગે બમબમભોલેથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણમહીનાના પ્રથમસોમવારે,ભક્તિકરતાકૃપા મળીજાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,ભારતમાં જન્મેલ દેવદેવીની પુંજાથાય
પવિત્ર દેશ કરવા ભગવાનની પ્રેરણાએ,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
અવનીપરનુ આગમન એ પ્રભુનીકૃપા,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
પરમાત્માએ અવનીપર જન્મથી દેહલીધો,જે અવનીપરના જીવને સ્પર્શી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નિખાલસ ભાવનાથી જીવતા સમજાય
અનેકદેહથી આગમનજીવનુ અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની ધુપદીપથી પુંજાકરતા,જીવનેઅંતે મુક્તિ મળીજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
=================================================================
,
August 9th 2021
**
**
. .પવિત્ર મહિનો
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર મહિનો એ શ્રાવણ માસ,જે ધાર્મીકકર્મ કરાવી જાય
શરૂથયો પવિત્રમહિનો આજે,શંકર ભગવાનના સોમવારથી આવીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
ભારતમાં અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભુમી પવિત્ર કરી જાય
માનવદેહથી જન્મલીધો એપવિત્રકૃપા કહેવાય,જે જીવને સમયે સમજાય
દુનીયામાં પવિત્રધરતી ભારતની છે,એ જીવને મળેલદેહને સુખઆપીજાય
જગતમાં થયેલ કર્મનોસંબંધ જીવને,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમ બમ ભોલે મહાદેવથી વંદનથાય
શંકરભગવાનનો પરિવાર ખુબપવિત્રછે,જે પવિત્રપત્નિ પાર્વતીથી મેળવાય
પવિત્રસંતાન શ્રીગણેશ એમાનવદેહના,ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા થાય
માતાપિતાના પવિત્ર આશિર્વાદથી,શ્રીગણેશને રિધ્ધીસિધ્ધી પત્નિમળીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 9th 2021
**
**
. .શ્રી શંકર ભગવાન
તાઃ૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 8th 2021
****
****
. .શ્રધ્ધાનો સાથ
તાઃ૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અનેક કેડી અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
નાકોઇજ જન્મ મળેલદેહને સમજ પડે,મળેલ માનવદેહને સમયે સમજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
અવનીપરનુ આગમન એજીવને ગતજન્મે,મળેલદેહના થયેલકર્મથી મેળવાય
અદભુતલીલા પરમાત્માની છે,જે જીવને અવનીપર જન્મમરણ આપી જાય
હિંદુધર્મમાં જીવને જન્મમળે જે પવિત્રદેહ પણથાય,જ્યાં પ્રભુનીપુંજા કરાય
પરમાત્મા ભારતની ભુમીપર હિંદુધર્મમાં,દેવદેવીઓના જન્મથી આવી જાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં પુંજન કરીને વંદન કરાય
પ્રભુકૃપાએ પાવનરાહમળે દેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રરાહે લઇજાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા,દેવ સાથે માતાનીય કૃપા મળતીજાય
અનેકપવિત્ર કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનેમુક્તિઆપીજાય
....એ પરમાત્માની પાવનકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધા રાખીને પ્રભુની પુંજા થાય.
===============================================================
August 8th 2021
. .પરમ કૃપાળુ માતા
તાઃ૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી અને પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં,વ્હાલા માતા દુર્ગા કહેવાય
શ્રધ્ધારાખીને માતાને પુંજાકરીને વંદન કરતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જે શ્રધ્ધાળુ ભક્તોને કૃપા મળીજાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ પવિત્ર હિંદુ ધર્મના તહેવારોમાં દેખાય
પવિત્ર નવરાત્રીના પ્રસંગમાં માતા,નવ સ્વરૂપે પધારીને ગરબે ધુમાવી જાય
ભજનની પવિત્રરાહે તાલી પાડી ગરબે ધુમતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમ શક્તિશાળી માતા ભક્તોના પ્રેમનેપારખી,પવિત્રકૃપા માનવદેહપર થાય
જીવને જગતમાં મળેલદેહથી કર્મ કરાય,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપામળે માતાની જ્યાં,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજનથાય
પરમપ્રેમાળ અને ભક્તોપર કૃપાકરી,મળેલદેહને અંતે જીવને મુક્તિ મળીજાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
#################################################################
August 7th 2021

. .પરમાત્માનો પાવનપ્રેમ
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ સમયની સાથે આગમનવિદાય થાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,એ પરમાત્માની સમયનીકેડીને છોડી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની મળેલદેહને,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મછે,જે જીવને મળેલદેહને અંતે મુક્તિઆપીજાય
ભારતની ધરતીપર અનેક પવિત્રદેહથી,પરમાત્મા જન્મ લઈને કૃપા કરી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
જગતપર જીવને જન્મમરણથી અનુભવ થાય,ના કોઇથીજ દેહથીદુર રહેવાય
મળેલદેહને સતયુગ કળીયુગનો સ્પર્શથાય,જે સમયનીસાથે જીવને સ્પર્શીજાય
અદભુતકૃપા પરમાત્માની જગતપર,સમયની સાથે ચાલતા દેહને સમજાઇજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષારહે,એજ શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 7th 2021
**
**
. .શક્તિશાળી બળવાન
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત હનુમાન,જે પરમ શક્તિશાળી કહેવાય
શ્રીરામસીતાના ખુબજ વ્હાલા ભક્ત,એ પવનપુત્ર સંગે માતા અંજનીપુત્ર
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પાવનરાહમળી માતા અંજનીની કૃપાએ,જે શક્તિશાળી પવનપુત્ર કહેવાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,જે રાજા દશરથનાપુત્ર પુત્રકહેવાય
ભોલેનાથની કૃપાએ રાજા રાવણ,શ્રીરામની પત્નિ સીતાને લંકા લાવી જાય
શ્રીરામને તકલીફ પડતા હનુમાન,રામલક્ષ્મણને ઉડાવીને પત્નિ બતાવીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પરમાત્માની કૃપાએ પિતા પવનદેવનો પ્રેમ,સંગે માતા અંજનીની કૃપા થાય
સમયે શ્રીરામનાભાઈ લક્ષ્મણ બેભાનથયા,હનુમાનઉડીને સંજીવની લાવીજાય
મહાવીર ભક્ત થયા શ્રીરામના હિંદુધર્મમાં,જેમની શ્રીરામ સંગેજ પુંજા કરાય
ભારતની ધરતીને પવિત્રકરતા પ્રભુએ જન્મલઈ,દેહથી ભક્તોપરકૃપા કરીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
#############################################################
August 6th 2021
. .જીવનની જ્યોત જલે
તાઃ૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનોસંબંધ જીવનમાંં જે મળેલદેહ સમજાય,એ પવિત્રકૃપા પ્રભુની થાય
જીવને જન્મમળે અવનીપર જે કુદરતની લીલા,માનવદેહએ કૃપા કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એમળેલદેહના કર્મથી મળતો જાય
પવિત્રકૃપા મળે જીવનમાં,એ મળેલ જીવનની જ્યોત જલતા અનુભવ થાય
કુદરતની અનેકરાહથી જીવન જીવાય,જે સમયે સદમાર્ગે દુરમાર્ગે લઈ જાય
એ અદભુતલીલા અવનીપર પભુની,એ માનવદેહને સમયસાથેજ દોરી જાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહને સંસ્કારનો સંબંધમળે કૃપાએ,જે જીવનમાં પરમસુખ આપી જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પવિત્ર સંબંધીઓનો પ્રેમ મળીજાય
ખુશઓની રાહ મળે જીવનમાં,જે પરિવારમાં અનંત આનંદની વર્ષાય કરીદે
જીવનની જ્યોતપ્રગટે મળેલદેહની,એજ પવિત્ર પરમાત્માનીજ કૃપાજ કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
===============================================================
August 6th 2021
**
**
. .પ્રત્યક્ષ પ્રેમાળ
તાઃ૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################