August 5th 2021
. .પ્રભુને વંદન
તાઃ૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના માનવદેહને જગતમાં કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી થાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,એ જીવને માનવદેહથી અનુભવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધાએ,દેહને પાવનરાહે દેખાય
પવિત્રધર્મની રાહ મળે જીવનાદેહને,જ્યાં ધુપદીપકરી ઘરમાં પુંજાકરાય
જગતમાં જીવનુ અવનીપર આગમન,જે અનેકપ્રકારના દેહથી મેળવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પ્રભુની પાવનકૃપા અવનીપર,જીવને પ્રાણીપશુમાનવીથી દેહ આપીજાય
જન્મમળે દેહથી જીવનેજે સમયસાથે લઈ જાય,એ કર્મથી દેહ મળીજાય
શ્રધ્ધાભાવથી ઘરમાં પુંજનકરી,ધુપદીપકરી શિવલીંગને દુધ અર્ચના કરાય
પવિત્ર ભાવનાથી પ્રભુને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળતી જાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 5th 2021
**
**
. .આવ્યા શેરડીથી
તાઃ૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ વ્હાલા શ્રીસાંઇબાબા,ભક્તોની પવિત્રશ્રધ્ધાને પારખી
આવ્યા પવિત્ર શેરડીગામથી અહીં,હ્યુસ્ટનમાં પવિત્રકૃપા કરી જાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
પવિત્રદેહથી પરમાત્માએજ દેહ લીધો,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડીગામને પવિત્રકરવા,પાર્થલીગામથી પવિત્રભક્તિથી આવીજાય
નિરાધારદેહને મદદ કરતા દ્વારકામાઈ,પવિત્ર ભક્તિશાળી કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાસબુરીથી સમજાઈજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,માનવદેહએ કૃપા કહેવાય
સમયનીસાથે ચાલતા માનવદેહને,ગતજન્મના કર્મથી દેહ મળી જાય
અવનીપરના માનવદેહને પવિત્રભક્તિની,સાંઇબાબા પ્રેરણાકરી જાય
એવા વ્હાલા બાબાની કૃપાથી,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થી પુંજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
###########################################################
August 4th 2021
.
.શ્રધ્ધાની કૃપા
તાઃ૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,ઍ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જીવને સંબંધ જન્મમરણનો ધરતીપર,જે ગતજન્મ મળેલદેહથી મેળવાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
માનવદેહ પર પરમાત્માની કૃપાજ મળે,જે શ્રધ્ધાથી પ્રભુને પુંજા કરાય
કુદરતની આ લીલા જગતપર,મળેલદેહને નિખાલાસ ભક્તિથી મેળવાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશ પર,જે સમયે દેહથી જન્મ લઈજાય
એ પવિત્રરાહની પ્રેરણા મળે જીવનમાં,એજ મળેલજન્મ સફળ કરીજાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમા જે મળેલદેહને,સમયે જન્મમરણથી બચાવીજાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પાવનપ્રેમમળે નિખાલસ સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવનમાં શ્રધ્ધારાખીને પવિત્રદેવ અને દેવીઓને,ધુપદીપથી વંદન કરાય
....એ કૃપા અવનીપર પરમાત્માની,જીવને દેહમળતા જીવનમાં સુખ આપી જાય.
#################################################################
August 3rd 2021
***
***
. .ભાગ્યવિધાતા ગણેશ
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર લાડલા સંતાન હિંદુ ધર્મમાં,જેને શ્રધ્ધાથી વિઘ્નહર્તા કહેવાય
અદભુત કૃપાળુ સંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ દેહલીધો,જીવનમાં અદભુતલીલા કરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈજાય,કૃપાએ જીવન સફળથઈ જાય
અવનીપરના માનવદેહને સમયનો સ્પર્શ,ના કોઇ દેહથી દુર રહેવાય
જીવનમાં એ ભાગ્યવિધાતા છે,સંગે દેહના વિઘ્નહર્તા પણ થઈ જાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પવિત્રરાહે જીવન જીવતા શ્રી ગણેશ,રિધ્ધીસિધ્ધીના પતિદેવ થઈજાય
જીવનમાં માબાપની પવિત્રકૃપાએ,બે સંતાન જે શુભઅનેલાભ કહેવાય
પવિત્રકૃપા મળી ભગવાનની,જે ધાર્મિકકામમાં ગણેશજીનુ પુંજન કરાય
એજ પરમપવિત્ર સંતાન થયા,એ માબાપનીકૃપા પવિત્રદેહથી મેળવાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
===========================================================
August 3rd 2021
***
. .પવિત્ર નિખાલસપ્રેમ
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન એપરમાત્માનીકૃપા,જે માનવદેહથી જન્માય
થયેલકર્મનો સંબંધ એ ગતજન્મના દેહનો,એજન્મમરણથી મેળવાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
કુદરતની આલીલા જગતમાં,જે હીંદુધર્મમાં શ્રધ્ધાભક્તિથી સમજાય
પવિત્રધર્મ પરમાત્માએ કર્યો ભારતથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
અદભુતકૃપા કરી અવનીપર,જ્યાં પ્રભુને દેવ દેવીઓથી ઓળખાય
શ્રધ્ધારાખીને ઘરમાંજ ધુપદીપથી પુંજન કરીનેજ,પ્રભુને વંદન કરાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
પવિત્રપ્રેમાળ ભક્તો નિખાલસપ્રેમથી,પધારી ઘરને પવિત્ર કરી જાવ
એ પરમાત્માનીજ કૃપા જીવનમાં,જ્યાં સરળ જીવનની પ્રેરણા થાય
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથી,સમયે આગમન આપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ મળૅ,જે દેહના થઈ રહેલકર્મથી દેખાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
========================================================
August 3rd 2021
.
. .પ્રેમ સંગે કૃપા મળે
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે અનેકદેહથી જન્મલઈ કૃપા કરી જાય
પવિત્રદેહથી પધાર્યા હીંદુ ધર્મમાં,જે પવિત્રકૃપાળુ દેવ દેવીઓથી ઓળખાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
માતાનો પવિત્રપ્રેમ સંગે કૃપા મળતા,દેહને પવિત્ર ભક્તિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,કૃપાએ સમયની સમજ પડી જાય
જીવનમાં માતાની પુંજાથી મળેલદેહને,સંતાનપર માતાની પવિત્રકૃપા થઈજાય
નાઅપેક્ષા કોઇ રહે પ્રભુનીકૃપાએ,કે નાકોઇ મોહમાયા પણ દેહને અડી જાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
પવિત્ર પ્રેમાળ માતાપિતાએ પરમાત્માની કૃપા છે,જે દેવદેવીઓ પણ કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરીછે દુનીયામાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ થઈજાય
પરમાત્માએ લીધેલદેહ કોઇપણદેહને,શ્રધ્ધાથી પુંજનકરી ધુપદીપથીવંદન કરાય
જે દેવ અને દેવીઓથી જન્મલઈં,જીવને મળેલદેહને ભક્તિની પ્રેરણાઆપીજાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
###################################################################
August 2nd 2021
. .શ્રી શંકર માતા પાર્વતી
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે શંકર ભગવાનની કૃપા થાય
શ્રધ્ધાભાવથી પુંજનકરતાજ ઘરમા,માતાપિતાની પવિત્રકૃપામળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
વ્હાલા અમારા શંકરભગવાન ગંગાનેવહાવી,દેહોને મુક્તિ આપીજાય
એજ પાવનકૃપાથી આશિર્વાદ મળે,સંગે માતા પાર્વતીની કૃપા થાય
આવી આંગણે કૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે દેહને લઈ જાય
પવિત્ર શ્રધ્ધાની રાહમળે જીવનમાં,એજ શંકર ભગવાનની કૃપાથાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
મળેલ માનવદેહને સમયે પરિવાર મળે,જે કુળને આગળ લઈ જાય
પવિત્ર સંતાન શ્રીગણેશ શ્રીકાર્તિકેય,સંગે દીકરી અશોકસુંદરી થાય
શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તા પણ કહેવાય
માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
**********************************************************
August 2nd 2021
**
**
. .શ્રી ભોલે ભંડારી
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથથી ઓળખાય
એ માતા પાર્વતીના પતિ શંકર ભગવાન કહેવાય,સોમવારે પુંજા કરાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,સંગે હિમાલયના પુત્રી પાર્વતીનાએ પતિ થાય
પવિત્ર ગંગાનદીને વહાવી માથાની જટાથી.જે જીવને મુક્તિ આપી જાય
પરમશક્તિશાળી વ્હાલા પરમાત્માછે,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય
ભક્તિની પવિત્રરાહપકડતા જીવનમાં,બમબમ ભોલે મહાદેવપણ કહેવાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
અનેક નામથી શંકરભગવાન કૃપાકરી જાય,સંગે માતાપાર્વતીનીકૃપા થાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ જે વિધ્નહર્તા,સંગે ભાગ્યવિધાતાથી ઓળખાય
રીધ્ધીસિધ્ધીના એ પતિદેવ થાય,સંગે શુભ અને લાભનાએપિતા કહેવાય
કાર્તિકેય એ બીજા પુત્ર થયા અને દીકરી તરીકે અશોકસુંદરી જન્મીજાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
################################################################
August 2nd 2021
**
**
. .પવિત્રપ્રેમની પરખ
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા માનવદેહપર,જે યુગના સમયસાથે ચાલતી જાય
અદભુતલીલાનો સંબંધ મળે જીવનમાં,એ અનુભવ મળતા સમજાઈ જાય
....જગતપર માનવદેહ મળે જીવને,એ ગત જન્મના થયેલકર્મથીજ મળી જાય.
અવનીપરનુ આગમનવિદાય એ લીલા પ્રભુની,જે અનેકદેહથી મળતોજાય
માનવદેહ મળતા જીવને કૃપાએ સમજણમળે,એ જીવનમાં કર્મકરાવીજાય
મળેલ દેહને પ્રભુકૃપાએ રાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં સમયની સાથે ચાલતા હિંદુ ધર્મમાં,ધુપદીપ કરીનેજ વંદન કરાય
....પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં નાઅપેક્ષાય અડી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
સમયનો સબંધ દેહને જે અનેક પ્રેમથી મળે,જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રપ્રેમ જીવનમાં મળેમાનવદેહને,જે નિખાલસભાવનાથી દેહને મળીજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કરવા પવિત્ર દેવદેવીઓથી ભારતમાં એ જન્મ લઈજાય
....એ પવિત્રકૃપા પ્રભુની જીવને મળેલદેહપર,જેં પવિત્રપ્રેમની પરખ આપી જાય
===============================================================
August 1st 2021
**
**
.લાગણી અને પ્રેમ
તાઃ૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પ્રેમાળ પ્રેમીઓની,જીવનમાં અનંત આનંદ આપી જાય
પવિત્રપ્રેમની રાહ મળી જીવનમાં,એ જીવનમાં સુખસાગરને વહાવી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
કુદરતની આપવિત્રરાહ જીવનમાંમળે,જે પ્રેમાળ પ્રેમીઓના પ્રેમથી મેળવાય
જીવનમાં નાકદી કોઇ અપેક્ષારાખી,કે નામોહમાયાની સાંકળ કદીય પકડાય
મળેલ માનવદેહને સમયનો સંબંધછે,જે જીવનમાં ઉંમરથી દેહને મળતો જાય
નામાગણી કે કોઇઅપૅક્ષા જીવનમાં રહે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
જીવને જન્મમળતા દેહમળે અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય,એ પરમાત્માનીકૃપા મળતા દેહ મળી જાય
માવનદેહને પરમાત્માકૃપાએ સમજણ મળીજાય,જે સમયસાથે દેહને લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવને મળેલદેહને ભક્તિરાહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
==============================================================