September 15th 2021
++
++.
.કૃપા મળે પ્રભની
તાઃ૧૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવબીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જગતપરના માનવદેહને મળી જાય
પરમાત્માએ કૃપાથી માનવદેહથી જન્મ લીધો,જે ભારતદેશમાં જન્મી જાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવોને પવિત્રરાહે જીવન આપીજાય
માનવદેહ એ કૃપા પ્રભુની જીવપર,જગતપર નાકોઇ દેહથી કદી દુર રહેવાય
આંગણે આવીને પ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
કુદરતની આ પાવનકૃપા હિંદુધર્મમાં,એ મળેલદેહના જીવને પાવન કરી જાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
શ્રધ્ધારાખીનેઘરમાં પ્રભુનીપુંજા કરતા,મળેલદેહના પરિવારપર પ્રભુની કૃપાથાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
પવિત્ર જીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય
જગતપર જન્મમરણનો સંબંધ એ કુદરતનીલીલા,માનવદેહએ પ્રભુની કૃપા થાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
================================================================
No comments yet.