October 8th 2021

ભક્તિપ્રેમ મળે

**Navratri Gujarati Wishes Images (નવરાત્રી ગુજરાતી શુભકામના ઈમેજેસ) - SmitCreation.com**  
.             ભક્તિપ્રેમ મળે 

તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્ર તહેવારે પરમાત્માનોપ્રેમ મળે,જીવનમાં શાંંતિ મળી જાય
કુદરતની પાવન કૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ માનવદેહથી જન્મ લઈ જાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને,હિંદુધર્મમાં પ્રભુનીપુંજાએ પવિત્રકર્મ થાય
અજબશક્તિશાળી પરમાત્માના દેહ છે,જે પવિત્રધર્મની રાહે દેહને દોરીજાય
હિંદુ ધર્મમાં જીવનેદેહ મળતા,સમયની સાથે ચાલતા પ્રભુની ભક્તિ થઈજાય
પવિત્ર નવરાત્રીના તહેવારમાં માતાની કૃપાએ,દાંડીયા રાસઅંગે ગરબે ઘુમાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જીવના દેહને નાકર્મથી કદી છટકાય,પાવનરાહ મળૅ જે ભક્તિપ્રેમ આપીજાય 
શ્રધ્ધાથી નવરાત્રીમાં માદુર્ગાના નવસ્વરૂપને,ગરબે ઘુમી વંદન કરતા કૃપાથાય
પવિત્રપ્રેમથી કૃપા મળે માતાની,જે હિંદુધર્મના તહેવારમાં ભક્તિકરતા મેળવાય
માનવજીવનમાં મળેલદેહને અનેકરાહેકર્મમળે,જે જીવને જન્મમરણથી છોડીજાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
================================================================
October 8th 2021

પવિત્ર નવરાત્રીપ્રસંગ

 **શું તમને નવદુર્ગા ના નવ રૂપ ની આ કથા ખબર છે? - અહી ક્લિક કરીને વાંચો**
.          .પવિત્ર નવરાત્રીપ્રસંગ
તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રધર્મની ઓળખાણ જગતમાં,જે સમયે પવિત્ર તહેવાર મળતા જાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્રરાહે માનવદેહને કર્મ કરાવી જાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,અનેક પવિત્રતહેવાર મળી જાય
હિંદુધર્મમાં નવરાત્રીએપવિત્ર તહેવારછે,જેમાં દુર્ગામાતાની પાવનકૃપા થાય
નવદીવસને પવિત્ર કરવા દુર્ગા માતા,ભારતમા નવ સ્વરૂપથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુની,જે જગતમાં પવિત્ર ભક્તોથૉ પુંજા થઈ જાય 
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
નવરાત્રીના બીજા દીવસે,માતા બ્રહ્મચારીણીને ગરબે ઘુમીને વંદન કરીજાય
પવિત્ર માતાને રાજી કરવા ભક્તો,દાંડીયા રાસ વગાડતા ગરબે ઘુમી જાય
પવિત્ર સમયની સાથે ચાલતા માનવદેહને,હિંદુધર્મમાં પવિત્રતહેવાર મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રભક્તિકરતા જીવનમાં,માતા આંગણે આવી કૃપાકરીજાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
October 7th 2021

આરાસુરના માતા

Welcome to Ambaji Temple
.         . આરાસુરના માતા 

તાઃ૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આવકારુ હુ આરાસુરના અંબેમાતાને અવનીપર,જે ભક્તોપર કૃપા કરી જાય
પ્રેમ મળે પવિત્ર નવરાત્રીના તહેવારમાં,જ્યાં ભક્તો ડાંડીયા રાસ રમતા જાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
આવો આંગણે આરાસુરથી માતા,શ્રધ્ધાથી નવરાત્રીમાં ધુપદીપથી પુંજા કરાય
તમારી પવિત્રકૃપાએ મળેલદેહને સુખ મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય
દુર્ગામાતાની કૃપા થઈ ભક્તોપર,જે નવરાત્રી માટે નવસ્વરૂપથી કૃપા કરીજાય 
ગરબે રમતા ભક્તોને સમયનો સંગાથ મળે,ત્યાં માતાની પવિત્રકૃપા મળી જાય 
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ઉજવતા,સમયે દુનીયામાં શ્રધ્ધાથી પુંજીજાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,જીવનમાં મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્રક્ર્પા કરવાહિંદુધર્મમાં અનેકદેહથી,દેવ અને દેવીઓની પુંજાએ કૃપામળીજાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધો,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવીજાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
###################################################################
October 7th 2021

ગરબે ધુમવા નવરાત્રી


.          ગરબે ધુમવા નવરાત્રી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ મળે જીવને અવનીપર,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અદભુતલીલાછે પરમાત્માની ભુમીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં જે ભારતમાંપુંજાય,જે જીવનેદેહથી અનુભવાય
અનેક પવિત્ર તહેવાર હિંદુધર્મમાંઆવે,એ પ્રભુની કૃપાએ મળતા જાય
નવરાત્રીમાં માતા દુર્ગાની કૃપા,જે માતાના નવસ્વરૂપથી પધારી જાય
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોથી,માતાના પ્રેમે દાંડીયારાસપણ રમાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રશ્રધ્ધાથી નવરાત્રીને વંદન કરતા,માતાના પવિત્રદેહની કૃપા થાય
ગરબે રમવા આરાસુરથી માઅંબે આવ્યા,ને પાવાગઢ્થી માયા કાળકા
એ પવિત્રકૃપા માતાના દેહની ભક્તોપર,જે મળેલદેહને ભક્તિઆપીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જેમળેલદેહને નાકોઈ અપેક્ષાઅડીજાય  
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
==============================================================
October 7th 2021

પવિત્ર નવરાત્રી આવી

**પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt**
.          .પવિત્ર નવરાત્રી આવી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવાર મળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
દુર્ગા માતાની પવિત્રકૃપાએ નવરાત્રીના,નવદીવસ નવસ્વરૂપની પુંજાથાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
જગતમા પવિત્રહિંદુધર્મ કર્યો ભારતથી,જે દુનીયામાં મલેલદેહપર કૃપાથાય
જીવને અનેકદેહનો સંબંધ ગતજન્મના કર્મથી,જે દેહ મળતા અનુભવથાય
પવિત્રધર્મમાં પરમાત્મા દેહથી જન્મીજાય,જેમાનવદેહને ભક્તિ આપી જાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
પવિત્ર કૃપા માનવદેહપર માતા દુર્ગાની કહેવાય,જે નવસ્વરૂપે આવી જાય
નવરાત્રીના નવદીવસ ભક્તો શ્રધ્ધાથી,તાલીપાડી સંગે દાંડીયા વગાડી જાય
ગરબે ઘુમતા રાસ રમીને માતાને વંદનકરી,ભક્તો સમયે ધુપદીપ કરી જાય
દુનીયામાંશ્રધ્ધાથી ભક્તિકરતા,હિંદુધર્મમાં પવિત્ર તહેવારથી પ્રભુનીપુંજા થાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
################################################################
October 6th 2021

મળે ભક્તિનો ભંડાર

**Navratri 2021 : નવરાત્રીમાં માતાજીના પ્રસન્ન કરવા અર્પણ કરો આ ફળ**
.         .મળે ભક્તિનો ભંડાર
તાઃ૬/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે પવિત્ર ભક્તિથી મેળવાય
પવિત્રકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,એ દેવદેવીઓથી જન્મ લઈ જાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ,ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન વિદાય,એ કુદરતની પવિત્રલીલા કહેવાય
સમયે માનવદેહમળે જીવને,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
પરમાત્માનો પ્રેમમળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મનોસંગાથ આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં અનેકપવિત્રદેવીઓથી જન્મલીધો,જે માનવદેહને કૃપાકરી જાય
પવિત્ર તહેવારોથી ભક્તોપર માતાની કૃપા થાય,જે જીવનાદેહને સમજાય
નવરાત્રીમાં દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપાએ,ભક્તોતાલીએગરબે રમીજાય
ભારતમાં જીવનેમાનવદેહ મળૅ,એ પ્રભુનોકૃપાએ ભક્તિનો ભંડાર આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
###############################################################
                          .
October 5th 2021

મળે પરમાત્માનો પ્રેમ

 
.          મળે પરમાત્માનો પ્રેમ

તાઃ૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને કર્મનો સંગાથ આપી જાય
જગતપર જીવને આગમન વિદાય મળે,જે સમયસંગે પરમાત્મા લઈજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જય.
મળેલ માનવદેહના જીવનેસંબંધ છે,એગતજન્મના દેહના કર્મથીમેળવાય 
પરમાત્માની પાવનકૃપા જે હિંદુધર્મને,પવિત્ર કરવા દેવદેવીથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતદેશમાં પવિત્રકર્મથી જીવન જીવાય
જગતપર બીજા અનેકદેશ છે,જે સમયની સાથે માનવદેહ કર્મ કરી જાય 
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
અનેકદેહથી ભારતમાં પ્રભુએ જન્મ લીધો,એ હિંદુધર્મથી જીવનપવિત્રથાય
જીવને સમયેઅવનીપર દેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે ઘરમાં ધુપદીપથીપુંજાકરી વંદનથાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની પવિત્રકૃપાએ કર્મ કરાવીજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
###############################################################


	
October 4th 2021

સમજણનો સંગાથ

**દાદીમા ની પોટલી"…. – Page 81 – "દાસ"**
.         .સમજણનો સંગાથ  

તાઃ૪/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર મળેલદેહથી કદી સમય નાપકડાય,જે પવિત્રકૃપા કહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા છે જગતમાં,ભક્તિએ પવિત્રરાહ મળીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહ મળે જીવને સમયે,એગતજન્મે મળેલદેહના કર્મથીમેળવાય
અદભુત કૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને સમયે સમજાય
જગતમાં સમયને કોઇથી પકડાય નહીં,પણ સમજણના સાથે ચલાય 
મળેલમાનવ દેહને ઉંમરનો સંબંધ છે,એ સમયની સાથે ચલાવીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,ના કોઇ આશા અપેક્ષા અડી જાય
મળેલદેહની માનવતા મહેંકે કર્મથી,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
જગતમાં ભારતની પવિત્ર ધરતી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
નિખાલસ ભાવનાથી ઘરમાં પ્રભુની પુંજા કરતા,એજન્મસફળ કરી જાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
###########################################################
October 4th 2021

માતાનો પ્રેમ મળે

 માં દુર્ગા ના આ ચમત્કારી મંદિર માં ભક્તો પણ જતા 100 વાર વિચારે છ,અહીં નું રહસ્ય જાણીને તમારા પણ ઉડી જશે હોસ.. | Fearless Voice
.         .માતાનો પ્રેમ મળે

તાઃ૪/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર નવરાત્રીના તહેવારમાં,તાલીપાડીને ગરબે ઘુમતા માતાની કૃપા થાય
નવદીવસે ગરબે ઘુમવા દુર્ગામાતાના,નવ સ્વરૂપની પુંજાએ ગરબાજ ગવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
ગરબે ઘુમતા ભક્તોપર માતાની કૃપા,જીવનમાં પવિત્રરાહે સુખ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથે લઈ જાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મ છે જગતમાં,જે પવિત્રદેહથી ભારતમાંજન્મથી આવીજાય
ભારતદેશને પવિત્ર કર્યો પરમાત્માએ,એ હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મી જાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
દાંડીયા રાસ વગાડી સંગે ગરબે ઘુમતા,પવિત્રશ્રધ્ધાએ ભક્તોને કૃપામળી જાય
પાવાગઢથી કાળકા માતા આવતા,ભક્તોને માતાના આગમનનો અનુભવ થાય
સંગે ગરબે ધુમતા બહેનોના પ્રેમથી,આરાસુરથી માતા અંબાજીપણ આવી જાય
એ પવિત્ર તહેવાર છે હિંદુધર્મનો,જે દરવર્ષે પવિત્રદેવીઓની પાવનકૃપા મેળવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
##############################################################

 

October 3rd 2021

ના કોઇ અપેક્ષા

અપરંપાર સુખ આપે છે સુદ-વદની ગણેશ ચતુર્થી, વિશેષ કૃપા મેળવવા કરો આ મંત્રનો  જાપ | Ganesha Chaturthi of Sud-Vad offers happiness to extraordinary  happiness, recite this mantra for special grace
.           ના કોઇ અપેક્ષા,

તાઃ૩/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ગતજન્મે થયેલ કર્મનો સંબંધ જીવને અવનીપર,જે સમયે દેહમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા છે જગતપર,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
કળીયુગની અસરથી બચવા દેહને,નાકોઇ અપેક્ષારાખીને ભક્તિ કરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,નાકોઇજ આશા જીવનમાં રખાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં,જે અનેકદેહથી જન્મથી આવીજાય
ભારતની ધરતીને પવિત્રકરી જગતમાં,નાબીજા કોઇદેશને પવિત્રકહેવાય 
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
જીવનેજન્મ મળેલદેહથીદેખાય,પ્રભુકૃપાએ પશુપક્ષીજાનવરથી બચાવીજાય
માનવદેહને જીવનમાં અનેક કર્મનો સંબંધ છે,જે સમયસાથે મળતો જાય 
પવિત્રકર્મથી જીવન જીવતા મળેલદેહપર,ભગવાનની પાવનકૃપા થતી જાય
એ અદભુતકૃપા પરમાત્માની દેહપર,જીવનમાં નાકોઇ અપેક્ષા કદી રખાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
###############################################################

 

 

« Previous PageNext Page »