December 8th 2021

સમજણ સમયની

 નાસાએ શેયર કર્યો એનિમેટેડ વિડિયો, આવનાર સમયમાં ધરતી પર મનુષ્યનું જીવવું  મુશ્કેલ બની શકે છે - Adhuri Lagani
          .સમજણ સમયની

તાઃ૮/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર જીવનુઅનેકદેહથી આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,જે મળેલદેહને  પાવનરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નાકોઈઆશા અપેક્ષા,કદી કોઇ સમયે અડી જાય
એ પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની સેવા કરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુનોજન્મ થાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
જન્મથી દેહમળતા જીવને કર્મનીરાહ મળીજાય,જે જીવનમાં સમયે દેખાય
પવિત્રકર્મમાં નાકોઈ તકલીફ અડીજાય,જ્યાં પરમાત્માની પાવનકૄપા થાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમા પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ પડે,જે જન્મમરણથી છોડીજાય 
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 8th 2021

પવિત્ર રાહમળે

##ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali  Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar##
.           .પવિત્ર રાહમળે

તાઃ૮/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહથી જન્મ લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરતા,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવને સમયે માનવદેહમળે ધરતીપર,એગતજન્મનાકર્મથી મેળવાય
માનવદેહથી જીવનુ આગમન થાય,જે જીવને પવિત્રરાહે દોરીજાય
પ્રભુ અનેકદેહથી જન્મલઈને પધાર્યા,જે પવિત્રરાહે જીવનેલઈ જાય 
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવ પર પાવનકૃપા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવનુ અવનીપરનુ આગમન થતા,મળેલદેહથી કર્મની કેડી મેળવાય
અનેકદેહથી જન્મમળે જીવને,પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ કહેવાય
માનવદેહ એપાવનકૃપા પ્રભુનીજીવપર,જેસમયે પવિત્રકર્મ કરાવીજાય
મળે પરમાત્માનો પ્રેમ દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાની પ્રેરણા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
ૐૐૐ+++++++++++++++++++++++ૐૐૐ++++++++++++++++++++++++ૐૐૐ