January 11th 2022

ભારતદેશને સલામ

B.P.Panchal - Blog : જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા .
.            .ભારતદેશને સલામ 
 
તાઃ૧૧/૧/૨૦૨૨  (૨૬મી જાન્યુઆરી) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               (આઝાદ દીન)  

જનગણમન ગાઈને દેશને સલામકરાય,જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
શ્રધ્ધાથી દેશને આઝાદના દીવસે વંદન કરીને,વંદે માતરમ ગીતને ગવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જગતમાં,એ દેવદેવીઓની પુંજાકરી દર્શનકરાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જે અનેકરાહે દેશને પવિત્રરાહે લઈજાય
ધ્વજનેવંદનકરી સલામથી ભારતમાતાકીજય,બોલીને આઝાદદીવસ ઉજવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ભારતમાં,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ભારતની શાન વધારવા નેતા થયા,જેમણે કર્મથી મહેનતકરી જાય
મારો ભારતદેશ હિંદુધર્મથી છે મહાન,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
આઝાદીના પવિત્રદીવસે ભારતના ધ્વજને,સલામ કરીને વંદેમાતરમ બોલાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
################################################################
January 11th 2022

પવિત્ર ભાગ્યવિધાતા

 આ ચિન્હો ને પોતાના ઘર માં લગાવવું હોય છે શુભ, ઘર પરિવાર માં આવે છે ખુશીઓ -  Gujarati Times
.           .પવિત્ર ભાગ્યવિધાતા

તાઃ૧૧/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ભાગ્યવિધાતા શ્રીગણેશનીકૃપાથાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેહથી દેખાય
માનવદેહ એ પવિત્રકૃપા પરમાત્માની,દેહને જીવનમાં અનુભવ દઈજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,એ ભાગ્યવિધાતા શ્રીગણેશની કૃપાથાય
શ્રી ગણેશને માબાપના આશિર્વાદથી રાહમળી,જે વિઘ્નહર્તાથી પુંજાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
ભારતદેશમાં જન્મલીધો પરમાત્માએ,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
માતાપાર્વતીથી દેહ મળ્યો શ્રીગણેશને,પિતા શ્રીશંકર ભગવાન કહેવાય
હિંદુ ધર્મમાં શ્રી ગણેશની દરેક પવિત્ર પ્રસંગમાં,વિધ્નહર્તાથી પુંજાથાય
શ્રી ગણેશના રીધ્ધીસિધ્ધીએ પત્નિ છે,શુભલાભએ પવિત્ર પુત્ર કહેવાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
**************************************************************
January 10th 2022

પ્રેમપકડી આવજો

   
.            પ્રેમપકડી આવજો

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા છે માતા સરસ્વતીની,જે કલમની પવિત્રરાહે લઈ જાય
પવિત્રપ્રેમથી કલમપકડી ચાલતા ચાહકો,સમયને પ્રેમથીજ પકડજો
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમની પવિત્રરાહ મળેલદેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાઓ વંચાય
શ્રધ્ધાથી કલમચાલતા માતાની કૃપામળે,જે મગજને સમયસાથેલઈજાય
પવિત્ર રચનાથી આનંદમળે પ્રેમીઓનો,એ પ્રેમથી આંગળી ચીંધીજાય
પરમકૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે ભારતદેહથીજ મળતી જાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમનોપ્રેમ એ માનવદેહનો,જે દેહને માતાનીકૃપાએ પ્રેરણા મળીજાય
સમયનીસાથે સમજીનેચાલતા જીવનમાં,ભગવાનની પવિત્રકૃપા મેળવાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,નાકોઇજ જીવથી કદીય છટકાય
માનવદેહ મળે અવનીપર જીવને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમા,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
=============================================================
January 10th 2022

મળેલદેહની જ્યોત

ભાઈ બહેન નો પ્રેમ અને દુકાનદાર - ગુજ્જુમિત્રો
.            મળેલદેહની જ્યોત

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા મળે માનવદેહને પરમાત્માની,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જગતપર પરમાત્માની  સમયે કૃપામળે,એ મળેલ માનવદેહને સમયે સમજાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
અદભુતલીલા અવનીપર ભગવાનની છે,જે જીવને માનવદેહ મળતાજ સમજાય
જીવને જગતપર પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યનો,સમયે દેહ મળતો જાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે મળેલદેહને કર્મનો સાથઆપી જાય
જીવને મળેલદેહથી શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરતા,પ્રભુની કૃપા મળી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
ભક્તિમાં પરમશક્તિ છે જે પ્રભુનીકૃપા,એ માનવદેહને પવિત્રરાહેજ લઈ જાય
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજા કરવા,ધુપદીપ કરીને ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મેળવવા નાકોઇ અપેક્ષા રખાય,ઘરના મંદીરમાં વંદન કરાય
એજ ભગવાનની કૃપા કહેવાય,કે જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મલઈ જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
પ્રભુએ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેભક્તોપર પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં ભક્તિની પવિત્ર જ્યોત પ્રગટે,જે પવિત્રપ્રસંગ ઉજવીને પ્રભુને પુંજાય
સમયે પવિત્ર કૃપાળુ માતાના તહેવાર ઉજવે,અને નવરાત્રીમાં ગરબા રમી જાય
એજ ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે ભગવાન ભારતદેશથીજ કરી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
#################################################################
January 10th 2022

શ્રી વિશ્વનાથ

 શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે... – News18  Gujarati
.            .શ્રી વિશ્વનાથ    

તાઃ૧૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ પરમાત્માનો ભારતદેશમાં,જે જગતમાં શંકર ભગવાનથી ઓળખાય
પવિત્રશક્તિશાળી વિશ્વનાથ કહેવાય,એ પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાં પ્રસરીછે,જે શ્રધ્ધાથી પુંજતા સુખઆપી જાય
સોમવારના દીવસે ધુપદીપ કરી,શિવલીંગપર દુધ અર્ચના કરીને પુંજન કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ દેહનેસદમાર્ગે લઈજાય
પત્નિ માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જ્યાં પતિ શંકરભગવાનની પુંજા કરાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
પવિત્રકૃપાળુ માબાપ છે પ્રભુનાદેહથી,જે વિઘ્નહર્તા શ્રીગણેશના માબાપ થાય
હિંદુધર્મથી પવિત્રરાહ મળીદેહને,જે શ્રધ્ધાથીપુંજનકરતા જીવને મુક્તિઆપીજાય
મળેલ દેહના જીવનમાં નાઆશાઅપેક્ષાઅડે,એજ શ્રીવિશ્વનાથની કૃપા કહેવાય
અજબકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,જેમને શંકરભગવાનથી ધુપદીપકરી પુંજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 

	
January 9th 2022

માનવતાની મહેંક

સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, રત્નકલાકારે આઠ લોકોને આપ્યું અંગદાન | TV9 Gujarati
.            માનવતાની મહેંક 

તાઃ૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવને ગતજન્મે મળેલદેહના,થયેલકર્મથી નવો દેહ મળીજાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
જગતમાં પવિત્રક્ર્પાઆપવા પરમાત્મા,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતી કરી ભારતદેશની,એ જગતમાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર મળેલમાનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
એ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહની,માનવતાની મહેંક પ્રસરી જાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
મળેલ માનવદેહને પ્રભાતે સુર્યદેવનેવંદનકરી,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા છે માનવદેહને,જે પવિત્ર ભાવનાથી પ્રભુનેપુંજાય
આજકાલને નાકોઇઆંબીશકે કેનાકોઇથી છટકાય,એપ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપાએ જીવાડીજાય 
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
###############################################################
January 9th 2022

ભક્તિનો પવિત્રભંડાર

 God and spirituality is above all it likes vine and saki says saint Ravidas
.           .ક્તિનો પવિત્રભંડાર                                      

તાઃ૯/૧/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
જીવનુ આગમન અવનીપરદેહથી જન્મી,માનવદેહને જીવનમાંકર્મ આપી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
કુદરતની પવિત્રકૃપાએ જીવને માનવદેહથીમળે,જે પ્રાણીપશુજાનવરથીબચાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને સમયની સાથેજ લઈ જાય
કર્મએ સમયની કેડી છે જે દેહને અડીજાય,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
મળેલદેહને પાવનરાહે જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
જીવનમાં ભક્તિ કરવા હિંદુધર્મમાં દેવને વંદન કરી,દેવીઓને ધુપદીપથી પુંજાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે માનવદેહને ભક્તિનો પવિત્રભંડાર આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ દેવદેવીઓના સ્વરૂપની,ધુપદીપથી પુંજા કરાય
જીવને અવનીપરના આગમનથી મુક્તિમેળવવા,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય  
.....અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

January 9th 2022

પવિત્રકૃપાળુ માતા

 importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat
.            .પવિત્રકૃપાળુ માતા

તાઃ૯/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાએ પ્રેમ મળે માતાનો હિંદુધર્મમાં,જે મળેલદેહને સુખ આપી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,એ શ્રધ્ધારાખીને ભક્તિકરતા મળી જાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે મને પવિત્રપ્રેમની રાહ આપીજાય
સમયની સાથે માતાનીકૃપા રહે,જ્યાં ૐ હ્રીંદુર્ગેદુર્ગેરક્ષ્મી સ્વાહાથી પુંજાકરાય
અદભુત કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મારા મળેલદેહપર કૃપાએ અનુભવાય
જીવનમાં નાકોઇ માગણી કે લાગણી અડે,એજ માતાની પવિત્રકૃપા કહેવાય 
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
ભારતદેશમાં અનેક દેવઅનેદેવીઓથી જન્મી,જગતમાં એ પવિત્રદેશ કરી જાય
દુર્ગામાતા એ પવિત્રમાતા હિંદુધર્મમાં,એ મહીષાસુરનાદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને પરિવારસહિત ઘરમાં માતાનીપુંજા થાય,એ માતાનોપ્રેમ કહેવાય
પરમશક્તિશાળી માતાછે હિંદુધર્મમાં,જે મળેલ માનવદેહપરસમયે કૃપાકરીજાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
#####################################################################

 

 

January 8th 2022

दीलकी ज्योत

સંધ્યા સમયે ઘરના આ સ્થાન પર અવશ્ય કરજો દીવો, જીવનનો અંધકાર થઈ જશે દૂર -  Sandesh
.           .दीलकी ज्योत

ताः८/१/२०२२             प्रदीप ब्रह्मभट्ट  

पवित्रक्रुपा मीली परमात्माकी मानवदेहको,जो जीवनमे सुखमील जाता हे
पावनराहसे जीवनजीनेसे देहको शांंतिमीलतीहे,ना कोइ अपेक्षा अडती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहही प्रभुकीक्रुपाहे जीवपर,जो जगतपर अनेकदेहको समझदेते हे
जीवनमे देहको पवित्रराह मीले,जहां श्रध्धासेघरमे भगवानकी पुंजाकरतेहे
मोहमाया तो मीलती हे मानवदेहको,जो जीवको समयकेसाथ लेजाती हे
जीवको मीले हुए गतजन्मके देहके कर्मसे,अवनीपर जन्ममरण मीलताहे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहके जीवनमे पवित्रराह मीलतीहे,जो देहको समयकीसमझ देतीहे
जीवको मानवदेह मळे धरतीपर,जो प्राणीपशुजानवरऔर पक्षीसेबचाती हे 
येही प्रेमकी क्रुपाहे परमात्माकी जीवपर,जो मानवदेहसे जीवको देती हे
अवनीपरके जीवके आगमनसे समझ मीलतीहे,ये प्रभुकीक्रुपासे होती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
##############################################################



	
January 8th 2022

પરમકૃપાળુ ભગવાન

 
.           પરમકૃપાળુ ભગવાન

તાઃ૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવદેહ મળે જીવને અવનીપર,જે જીવનમાં સમયનો સંગાથ મેળવી જાય
જગતપર ના કોઇની તાકાત જીવનમાં,કે ના કોઇથી સમયને છોડીને ચલાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,પરમાત્માની પવિત્રકૃપા સમયે મળીજાય
પવિત્રરાહે જીવનજીવવા નાકોઇ અપેક્ષારખાય,સમયનીસાથે ચાલતા મેળવાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,જ્યાં ઘરમાશ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,સમયે જીવને જન્મમરણ મળી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
લાગણી માગણી એ સમયની સાંકળ,નાકોઇજ મળેલદેહથી કદી દુર રહેવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ભક્તિકરતા પરમકૃપા પ્રભુની મેળવાય
મોહમાયાને દુરરાખવા જીવનમાં ભગવાનને,પ્રાર્થનાકરી વંદન કરતા સમજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને પાવનરાહ આપે,જે જન્મમરણથી છોડી જાય 
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
=================================================================
« Previous PageNext Page »