February 21st 2022
. પવિત્ર કાળકા માતા
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધાથી વ્હાલા,કાળકા માતાને સવારસાંજ પુંજાય
ભારતમાં પાવાગઢપર્વતપર બિરાજતા,કાળકામાતાને કુળદેવી કહેવાય
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી ભારતથીઆવી,હ્યુસ્ટનમાંય ભક્તિથઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી,જ્યાંશ્રધ્ધાથી મંદીરમાં પુંજાય કરાય
માતા કાળકાની કૃપા મળે,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી પુંજાકરાય
ભક્તિની શ્રધ્ધા પારખી માતા,તમે પાવાગઢ્થી હ્યુસ્ટન આવીજાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
મારાવ્હાલા પવિત્રકુળદેવી કાળકામાતાછે,જે પરિવારનેકૃપામળીજાય
શ્રધ્ધાથી માતાને પ્રાર્થનાકરાય,કેદર્શનઆપવા પાવાગઢથીઆવીજાવ
ભક્તોને કૃપામળેતમારી,પાવાગઢથીમાતાઅહીંઆવી દર્શનઆપીજાવ
તમારા વ્હાલા ભક્તોને તમારી કૃપામળે,તો તમે જલ્દી આવી જાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
###############################################################
February 21st 2022

. .જાનબાઈ ખોડીયારમાતા
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બોટાડ તાલુકાના રોહિશાળા ગામમાં,માતા ખોડીયારનો જન્મ કહેવાય
પિતા મોમડીયા અને માતા દેવળબા,એ પવિત્રકુળને આગળ લઈ જાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પવિત્રપરિવારને આગળ લઇ જવા,માતા મગરની ઉપર સવારી કરીજાય
પાણીથી બહાર આવતા ખોડાઇ ગયા,જે ભવિષ્યમાં ખોડીયાર કહેવાય
અદભુત શક્તિશાળી એ પુત્રીજ થયા,એ ચારણકુળને આગળ લઇ જાય
પવિત્રકૃપામળી પ્રભુની પરિવારને,જે હિંદુધર્મમાં પવિત્રરાહેદેહને પ્રેરીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશ પર છે,જે અવનીપર પવિત્ર દેશ કહેવાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુનીકૃપા થાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,દેહના જીવનેમુક્તિમળીજાય
એ પાવનકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહને પવિત્રકર્મકરાવીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
###################################################################
February 21st 2022
. .વંદન અંબે માતાને
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મમાં અંબેમાતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપા મળી જાય
પરમકૃપાળુ માતાનેવિનંતી કે આરાશુરથી,ભક્તિપારખી હ્યુસ્ટન આવીજાવ
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
આરાસુરના વ્હાલા અંબેમાતા પવિત્રદેવીછે,જે ભક્તોને શ્રધ્ધાથી કૃપા મળે
પરમકૃપાળુ માતાછે હિંદુ ધર્મમાં,તેમની શ્રીઅંબે શરણં મમઃથી પુંજાકરાય
પવિત્રહિંદુધર્મનેલઈ હ્યુસ્ટનમાં આવીને રહેવાય,એ માતાની કૃપાજ કહેવાય
અંબેમાતાને પ્રાથનાથી વિનંતી કરાય,કેસમયે આરાસુરથી હ્યુસ્ટનઆવીજાવ
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
ભારતદેશને પવિત્રદેશકર્યો દુનીયામાં,જ્યા કૃપાકરવા દેવદેવીઓ જન્મી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા માનવદેહપર,ભગવાનની પવિત્રકૃપા થાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્રરાહે ભક્તિ કરતા કૃપા મળે,એ મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
----------------------------------------------------------------
**જય અંબે માતા***જય અંબે માતા**જય અંબે માતા***જય અંબે માતા***
----------------------------------------------------------------