February 9th 2022

પવિત્ર પ્રભુનીકૃપા

 જાણો કૃષ્ણ ભગવાનના એ રૂપ જેના વિશે કોઈ નથી જાણતું
.          પવિત્ર પ્રભુનીકૃપા

તાઃ૯/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુજાકરતા,પવિત્ર પ્રભુનીકૃપા દેહને મળી જાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
જગતમાં મળેલમાનવદેહથી નાસમયથી છટકાય,નાકોઇ અપેક્ષા રખાય
પરમાત્માની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપ્ર્ભુની પુંજાથાય
મોહમાયા એકળીયુગનીકેડી જગતમાં,જે જીવનેમળેલમાનવદેહનેસમજાય
મળેલદેહને શ્ર્ધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં સમયે પ્રભુનીકૃપા મળીજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
સમયે જીવનમાં પ્રભુને વંદન કરતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
પવિત્રકર્મની પાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમાત્માએ દેવઅનેદેવીઓથી જન્મલીધો,એ ભારતદેશને પવિત્રકરીજાય
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે જીવને મળેલમાનવદેહને સમજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
=================================================================

 

February 9th 2022

સમયનો સાથ મળે

 આ સાત રાશિના જાતકો એ મંગળવાર ની સાંજે કરવો આ મંત્રનો જાપ, અચાનક ચમકી જશે  સૂતેલી કિસ્મત | ગુજરાતી વાયરો
.          સમયનો સાથ મળે

તાઃ૯/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહપર પવિત્રકૃપા થઈ જાય
જીવને અનેકદેહથી આગમનનોસંબંધ,પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે
જગતપર જીવ એ નિરાધાર છે,દેહમળે ધરતીપર એ નશીબ કહેવાય
અનેકદેહથી જીવને દેહમળે,માનવદેહ એ સમયનીસાથે ચાલતો જાય
એ અદભુતકૃપા પરમાત્માની થાય,જે ભારતદેશમાં દેહથી જન્મીજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે ભક્તોને સુખ આપીજાય
લક્ષ્મીમાતાને ધરમાં ધુપદીપકરી,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ દેવીનોદેહ છે જે ભારતમાં,સમયે જન્મલઈ કૃપા કરીજાય
વિષ્ણુભગવાન એ પવિત્રદેવ છે,જેમને માતાલક્ષ્મીના પતિદેવથી પુંજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
February 9th 2022

પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા

 100 Best Images, Videos - 2022 - જય લક્ષ્મીનારાયણ - WhatsApp Group, Facebook Group, Telegram Group
.        .પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા  

તાઃ૯/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રભાવનાથી,ભક્તિકરતા જીવનેસુખમળીજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે ભારતદેશમાં,એ પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જગતમાં પવિત્રદેશ ભારતનેકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય 
જીવનમાં ધનનીકૃપાળુ લક્ષ્મીમાતા,જેહિંદુધર્મમાં ધનલક્ષ્મીમાતાથીપુંજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
હિંદુ ધર્મને પવિત્રકર્યો પરમાત્માએ,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
ધનની પવિત્રદેવી લક્ષ્મીમાતાછે,જે વિષ્ણુભગવાનના પત્નિથીઓળખાય
એમની પવિત્રકૃપાએ માનવદેહને,જીવનમાં માતાધનવર્ષાથી સુખદઈજાય 
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
=============================================================
February 8th 2022

પ્રેમાળ કૃપા મળી

આ 6 રાશિ ના લોકો પર શનિ મહારાજ ની વિશેષ કૃપા રહેશે, જીવન ના દુઃખ દૂર થશે,  મળશે ઘણી ખુશી - Jan Avaj News
.          પ્રેમાળ કૃપા મળી

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમળતા પ્રેમાળકૃપાએ માનવદેહમળે,નાકોઇ તકલીફઅડે
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
કુદરતની આ પવિત્રકૃપા જીવનાદેહપર,એ સમયે માનવદેહને દેખાય 
દેહને સંબંધ સમયનો એ બાળપણજુવાનીમાં પ્રેરણાથી જીવનજીવાય
બાળપણમાં ભણતરને સાચવતા,જીવનમાં પવિત્રરાહમળેસુખમેળવાય
મળેલદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની કૃપાનો સાથ મળી જાય
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
ભગવાને દેવીઅનેદેવતાથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મમાં પવિત્રકર્યો
જીવનમાં સમયે ઘરમાં ધુપદીપ કરીને,પુંજા કરવાથી પ્રેમાળ કૃપામળે
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એકૃપાકહેવાય
સમયે દેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મી જાય 
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
==========================================================

	
February 8th 2022

પવિત્રપ્રેમ પ્રભુનો

OHM ॐ AUM-SIVOHM: Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨
.         .પવિત્રપ્રેમ પ્રભુનો

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળે માનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપર જીવને દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય 
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
અદભુતલીલાછે કુદરતની અવનીપર,જેમળેલદેહને કૃપાએ સમજાય
જીવનુ અનેકદેહથી જન્મથી આગમન થાય,નાકોઇથી દુર રહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં એકૃપાકહેવાય
સમયનો સંબંધમળે દેહને જીવનમાં,માનવદેહને સમજણથી દેખાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
પ્રભુનીકૃપાએ જીવનમાં સરળતામળીજાય,જે નિખાલસરાહે લઈજાય
માનવદેહથી પ્રભુકૃપાએજીવનમાંકર્મથાય,નાકોઇ ખરાબરાહે જીવાય
જીવનમાં લાગણીમોહને દુર રાખવા,શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરીજવાય
અનેકદેહથી પ્રભુએ જન્મલીધો ભારતમાં,એ દેવદેવીઓનીપુંજાકરાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
############################################################
February 8th 2022

પવિત્રપ્રેમ ભગવાનનો

પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! - Sandesh
.        .પવિત્રપ્રેમ ભગવાનનો

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રભુમી ભારતદેશની,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુને,ધરમાં ધુપદીપથી પુંજાકરતા કૃપા મેળવાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
અનેકદેહનો સંબંધછે જીવનેધરતીપર,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહથી નાકોઇ કર્મકરાય
ભારતદેશથી હિંદુ ધર્મને પવિત્ર કરવા,અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
કુદરતની આલીલા અવનીપર કહેવાય,એ પવિત્રહિંદુંધર્મ જગતમાં પ્રસરીજાય
પરમાત્મા એ દેવઅને દેવીઓના અનેકદેહથી,ભારતમાં દેહથી જન્મલઈ જાય
માનવદેહને પ્રેરણામળી જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ધરમાંપુંજન કરાવીજાય
સમયનીસાથે ચાલતા દેહપર પ્રભુની કૃપાથાય,જે અંતેજીવને મુક્તિઆપીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
================================================================

	
February 8th 2022

માબાપની પવિત્રકૃપા

 સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી  નીકળે છે | નવગુજરાત સમય
         માબાપની પવિત્રકૃપા

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પરમશક્તિશાળી ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તાથી ઓળખાય
માતાપાર્વતી અને પિતા ભોલેનાથના,લાડલા દીકરા ગણપતિજી કહેવાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મમાં ગજાનંદ શ્રીગણેશથી વંદનકરતા,પરમકૃપા માનવદેહપર થાય
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે પવિત્રકર્મ કરાવી જાય
ગણપતિજીને  ભાગ્યવિધાતાથીય પુંજાય,જે મળેલદેહને સુખ આપી જાય
ભારતદેશમાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય,જે જીવનાદેહપર કૃપા કરીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
જગતમાં રિધ્ધી સિધ્ધીના પતિથયા,નેસંતાન શુભ અને લાભથીઓળખાય
ગણપતિની પવિત્રકૃપા માનવદેહપર,જે માબાપની પવિત્રકૃપાથી મળીજાય
જીવને દેહમળે ગતજન્મના દેહથી થયેલકર્મથી,ના જીવથીકદી દુર રહેવાય
શ્રી ગણેશની પવિત્રકૃપા દેહનેમળતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
#############################################################
February 7th 2022

માતાની કૃપા મળી

માં ના પ્રેમની તાકત ! - જાણવા જેવું.કોમ
           માતાની કૃપામળી

તાઃ૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ માતા સરસ્વતીની કૃપામળે,એ કલમથી રચનાકરાવી જાય
જીવનેમળેલ માનવદેહને માતાની પ્રેરણામળે,જેપવિત્ર રચનાકરાવીજાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
અવનીપર અનેકદેહથીઆગમન જીવનુ,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય 
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુનીકૃપા દેહને સમયે સમજાય
પ્રભુકૃપાએ દેહથી સમયે બુધ્ધી સચવાય,એ ભણતરથી દેહને પ્રેરીજાય
મળેલ માતાનીકૃપાથી સમયે કલમવપરાય,જે થયેલ રચનાથીજ દેખાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
સમયનાપકડાય કોઇથી જીવનમાં,પણ પ્રભુનેપ્રાર્થના કરતાકૃપામેળવાય
અવનીપરનુ જીવનુઆગમન એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
મળેલમાનવદેહને કલાનીમાતા સરસ્વતી,માનવદેહનેકલમનીકૃપાકરીજાય
જે પકડેલકલમથી પવિત્રરચનાઓથાય,જે કલમપ્રેમીઓને ખુશકરી જાય 
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
#############################################################
February 7th 2022

પ્રેમની નિખાલસકેડી

 સંબંધની સુવાસ Archives - ગુજ્જુમિત્રો
.          પ્રેમની નિખાલસકેડી 

તાઃ૭/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે સમયનીસાથે મળેલદેહને મળી જાય
એજ અદભુતલીલા પ્રભુની કહેવાય,જે ભગવાને લીધેલ દેહની પુંજા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પ્રભુની પાવનકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,નાકોઇ જીવથી કદી જીવનમાં છટકાય
જીવનુ આગમન એ ગતજન્મના દેહથી,થયેલકર્મથી જન્મમરણથી મળી જાય
માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાએજ મળે,જે સમયે પરમાત્માની સેવા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજા થાય
ભગવાનના દરેકદેહ પવિત્ર છે,જે પવિત્ર ભાવનારાખી ધુપદીપકરી વંદનકરાય
ભગવાને ભારતનીધરતીને પવિત્રકરવા જન્મલીધા,જગતમાં કૃપાએ પવિત્ર થાય
જીવને જન્મમળેકૃપાએ માનવદેહનો,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
###################################################################


	
February 7th 2022

ઉમા પતિ મહાદેવ

 શ્રાવણ મહિનામાં આ મંત્રોનો જાપ અચૂક કરો, ભગવાન શંકર અને માતા પાર્વતી બંને  થશે પ્રસન્ન “
.           ઉમાપતિ મહાદેવ

તાઃ૭/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હરહર ભોલેમહાદેવને સોમવારે વંદનકરી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પરમકૃપાળુ સંગે જટાથી પવિત્રગંગા નદીને,ભારતમાં વહાવીકૃપાકરીજાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીદુનીયામા,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતામેળવાય
જીવને જગતમાંમાનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
જગતપર સમયે જીવનુ આગમનથાય.જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જીવને સમજણ મળે પ્રભુની,એ નિરાધાર દેહથી બચાવી કૃપા કરી જાય 
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
અદભુતકૃપા પ્રભુની દેહપર,જે શંકરભગવાન મહાદેવ ભોલેનાથપણકહેવાય
ભોલેનાથના પવિત્રપત્ની,પાર્વતીબેન ઉમાબેન અનેગૌરીબેંનથી પુંજા કરાય
પ્રથમસંતાન જન્મ્યા,જેગજાનંદ ભાગ્યવિધાતા વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
બીજા શ્રીકાર્તિકેય જન્મ્યા અનેદીકરી અશોકસુંદરીથી હિંદુધર્મમાંઓળખાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
################################################################
« Previous PageNext Page »