March 12th 2022

નિખાલસ પ્રેમમળે

 vasant panchami 2020 date maa saraswati pujan - I am Gujarat
.           નિખાલસ પ્રેમમળે

તાઃ૧૨/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે કલમનીકેડીને પકડાવી જાય
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતા અવનીપર,એ પવિત્રપ્રેમથી લખાઈ જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પાવનકૃપા મળે માતાની,જે શ્રધ્ધાથી કલમને પકડાઈ જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પાવનકૃપાથી મગજને પ્રેરણાથાય
જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રહે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવન જીવતા,મળેલદેહને પાવનરાહ મળી જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
શ્રધ્ધારાખીને કલમપકડતા જીવનમાં,માતાનીકૃપાએ પ્રેરણા મળતી જાય
અદભુતકૃપાળુ સરસ્વતીમાતા છે,જે માનવદેહને કલમની કૃપાકરી જાય
કલમની પવિત્રકૃપાએ થયેલ રચનાથી,મળેલદેહનુ સન્માન કરાવી જાય
એ પાવનરાહ મળી કલમની જીવનમાં,જે થયેલ રચનાને પ્રેમથી વંચાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
==============================================================

	
March 11th 2022

સમયનો સહવાસ

કલ્પના કથાઓ – Mythologyમાં વીજ્ઞાન? – 'અભીવ્યક્તી'
.           .સમયનો સહવાસ

તાઃ૧૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા મળી જીવનમાં,જે પાવનરાહે દોરીજાય
નાકોઇ અપેક્ષા કે તકલીફ અડે દેહને,એ સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
અનેકદેહથી જીવનુ આગમન,માનવદેહ એ પ્રભુ કૃપાએ મેળવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી દેહ મળે,નાકોઇથી દુર રહેવાય
જગતમાં અનેકદેહનો સંબંધ,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં,સમયના સહવાસે પવિત્રજીવન જીવાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને માબાપનોપ્રેમમળે,જે બાળપણજુવાનીઘડપણ દઈજાય
સમયની સાથે ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ પવિત્રજીવનજીવાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની,ધુપદીપપ્રગટાવી ઘરમાં પુંજાકરાય
પવિત્રરાહે જીવનજીવતા દેહને,પ્રભુકૃપાએ સમયે મુક્તિ મળી જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
##########################################################
March 10th 2022

મળે પવિત્રરાહ

+++વઢીયારા ધર્મ+++
            .મળે પવિત્રરાહ  

તાઃ૧૦/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને માતાનીકૃપા મળતા,જીવનમાં સમયની સાંકળ પકડાય
નાઆશા અપેક્ષાની કોઇ માગણી રખાય,એ મળેલદેહને પાવન કરી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જયાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને માતા અને દેવની ઘરમાંપુંજાકરતા,પવિત્રકૃપા દેહને મળીજાય
પવિત્રદેહથી જન્મી માનવદેહપર કૃપાકરીજાય,જે દેહનો જન્મસફળ કરીજાય
અનેક પવિત્ર માતાનાદેહ છે હિંદુધર્મમાં,જેમની પુંજાકરતા કૃપા મળતી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
મળેલ માનવદેહથી સવારેઅનેસાંજે,ભગવાનના મંત્રજાપથી પ્રભુકૃપા મેળવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવન જીવવા માતાનીકૃપા મળે,જ્યાં પવિત્રમંત્રથીજ સ્મરણકરાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એજ પરમાત્માની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
################################################################
March 10th 2022

પવિત્રપ્રેમ માતાનો

 Varalaxmi Vrat 2020 : વરલક્ષ્મી વ્રત પર જાણો કેવી રીતે મા લક્ષ્મીનો જન્મ  થયો? | varalaxmi vrat 2020 know how maa lakshmi was born and her marriage  with lord vishnu | Gujarati
            .પવિત્રપ્રેમ માતાનો

તાઃ૧૦/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કૃપાળુપ્રેમ મળે લક્ષ્મીમાતાનો,મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય
પરમશક્તિશાળી દેવી હિંદુધર્મમાં,જે જીવને મળેલમાનવદેહને અનુભવ થાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે જીવને મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
મળેલદેહને કર્મનો સંબંધ ધરતીપર,એ સમયની સાથે જીવનમાં મળતો જાય
જીવનમાં આશા અપેક્ષાથી દુર રહેતા,પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
અવનીપરના માનવદેહપર ધનની કૃપા થાય,એ લક્ષ્મીમાતાની કૃપા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
માતાની પવિત્રકૃપા મળે જ્યાં વિષ્ણુભગવાન,સંગે લક્ષ્મીમાતાની પુંજા કરાય
પાવનકૃપા પ્રભુની મળતા જીવનમાં,જીવને મળેલદેહથી નાકોઇ ચિંતા રખાય 
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
==================================================================
March 9th 2022

કૃપા માતાની મળે

 100 Best Images, Videos - 2022 - જય લક્ષ્મી માં - WhatsApp Group, Facebook Group, Telegram Group
.          કૃપા માતાની મળે

તાઃ૯/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,પવિત્ર લક્ષ્મીમાતાની પુંજા કરાય
મળે પવિત્રકૃપા માતાની ભક્તોને,નાજીવનમાં કોઇ અપેક્ષા અડીજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવપરથાય,એ જીવને માનવદેહ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનોપ્રેમમળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુ ભગવાનનો પ્રેમમળે,સંગે લક્ષ્મીમાતાની કૃપા મળી જાય
મળેલદેહના જીવને પાવનરાહમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાવી જાય 
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
અજબકૃપાળુ લક્ષ્મીમાતા અવનીપર,જેમનીકૃપાથી માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષા અડે કે નામોહમાયા,એજ માતાલક્ષ્મીના આશિર્વાદ કહેવાય
જીવનમાં પાવનકૃપાએ સુખ મળી જાય,નાકોઇજ ચિંતા કદી અડીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી માતાને વંદન કરીપુંજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
###############################################################
March 9th 2022

પ્રભુની પવિત્ર કૃપા

 pooja vidhi for hanuman jayanti 2019 - I am Gujarat
.          .પ્રભુની પવિત્રકૃપા  

તાઃ૯/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને માનવદેહ મળે,જે જીવને સમયસાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇથી દુર રહેવાય
કળીયુગની કાતરથી બચવા મળેલદેહથી,ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇનીય તાકાત કે સમયથી,દુર રહીને જીવન જીવાય
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને,જીવનમાં ભક્તિરાહે જીવાડીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવને જન્મમરણથી છોડીજાય
જીવનમાં દેહને નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડી જાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહથી,પ્રભુની ધુપદીપથી પુંજા કરાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુની,જે પાવનરાહે જીવાડીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
#############################################################
March 8th 2022

કૃપા મળી મહાદેવની

 મહાદેવ ની આરતી MAHADEV NI AARTI - YouTube
.          કૃપા મળી મહાદેવની

તાઃ૮/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મમાં પવિત્રદેવોના દેવ મહાદેવ,જે શંકર ભગવાનથી પુંજાય
ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા શ્રીગણેશના,એ પિતાજીય કહેવાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
પવિત્રશક્તિશાળી ભગવાન છે,હિંદુંધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
સવારે શિવલીંગપર ૐ નમઃશિવાય,મંત્રબોલી દુધ અર્ચના કરાય
મળેલ જીવના દેહપર પવિત્રકૃપા થતા,જીવનમાં સુખ મળી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા રહે,જ્યાં વિઘ્નહર્તાનીકૃપા થઇજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
હરહર ભોલેમહાદેવ બોલી,સંગે માતાપાર્વતીનીપુંજાકરીને વંદનકરાય
પવિત્રપુત્ર શ્રીગણેશ સંગે પત્નિરિધ્ધીસિધ્ધીના આશિર્વાદ મળીજાય 
મળેલ માનવજીવનમાં ઘરમાંજ,ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય
પરમાત્માના પવિત્રઆશિર્વાદથી,જીવને જન્મમરણથી મુક્તિમળીજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
----------------------------------------------------------------
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ.
-----------------------------------------------------------------

	
March 7th 2022

પવિત્ર કૃપા માતાની

 આપણો ઇતિહાસ - મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. આ દિવસથી વસંત પ્રવૃત થાય છે. વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી ...
.         .પવિત્ર કૃપા માતાની 

તાઃ૭/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
અજબકૃપાળુ માતાની પવિત્રકૃપા મળે,એ કલમની કેડી આપી જાય
મળેલમાનવદેહની માનવતા પ્રસરે,જે સમયનીસાથે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
જગતમાં મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પાવનરાહે કલમને પકડાય
સમયની પવિત્રકેડીમળે માનવદેહને,જે સમયની સાથે ચાલતાસમજાય
પવિત્રપ્રેરણામળે માતાની જીવનમાં,એ પકડેલકલમની રચનાથીદેખાય
કલમની પાવનકૃપા મળે માતાની,જે સમયનીસાથે મગજને પ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
કલમસાથે કલાનીકૃપાળુ માતાછે,જે અનેકરાહે કલાસંગેકલમથી પ્રેરીજાય
મળેલદેહને માતાનીકૃપાએ નાકોઇ અપેક્ષા,કે મોહમાયા કદી અડી જાય
પકડેલકલમથી થયેલ રચના એ પ્રેરણામાતાની,એ પાવનકૃપાએમળીજાય
હિંદુધર્મમાં પ્રભાતે માતાનેવંદન કરી,પુંજાકરતા માતાની પાવનકૃપા મળે
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
############################################################

	
March 7th 2022

અપેક્ષાનો સંગાથ

 Gratitude for Grace: September 2015
.         અપેક્ષાનો સંગાથ 

તાઃ૭/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
           
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહ મળતી જાય
મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષાનો સંગાથ અડી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની આલીલા જગતમાંથાય,જે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે કુદરત લઈજાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી,અવનીપર આગમન વિદાય મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જન્મમળતા દેહને સમય મળીજાય,જે બાળપણ જુવાની ઘડપણથી મળે
સમયની સાંકળ એ જીવનાદેહને મળે,માનવદેહને એસમજણ આપીજાય
મોહમાયાની ચાદરને દુરરાખીને જીવન જીવતા,અપેક્ષાથીજ બચી જવાય
પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================
March 6th 2022

મોહમાયા અડે

   
.           .મોહમાયા અડે

તાઃ૬/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....સમયનએ નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને સંબંધછે જન્મથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સમયનીકેડી જીવને મળે જે સમયસાથે લઈ જાય,એ પાવનરાહથીદેખાય 
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,પ્રભુની પવિત્રકૃપાએ સત્કર્મ થઈજાય
નામોહમાયાનો સાથ મળે મળેલદેહને,જે જીવનમાં પરમકૃપા મળી જાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને જગતમાં સંબંધછે દેહથી,જે સમયે જન્મમરણથી દેહ મળતો જાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધાર થાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહને સમય સાથે ચલાવીજાય
પ્રભુનીકૃપા મળે દેહને જેપવિત્રરાહે જીવાડીજાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
################################################################
« Previous PageNext Page »