March 5th 2022
, પવિત્ર રાહ મળે
તાઃ૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,જે સમયે સમજાઈ જાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતાજ જીવનમાં,પાવનકૃપા મળીજાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
કુદરતની આપવિત્રલીલાછે જગતમાં,જે જીવનુ દેહથી આગમનથાય
અવનીપર જીવને અનેક દેહ મળે,એ સમયની સાથેજ મળતો જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજણ સાથે જાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને સમયે દેહમળે જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલદેહ એ નિરાધા દેહછે ,જેને જીવનમાં નાકોઇ કર્મનોસાથ મળે
પરમાત્માની પવિત્રરાહ મળે માનવદેહને,જે પાવનરાહે જીવનજીવાય
પવિત્રરાહને સમજીને મળેલદેહથી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
===========================================================
March 4th 2022
. પ્રેમ પકડીરાખજો
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેમ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ મળેલદેહનાજીવને અનુભવથી દેખાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં મળેલદેહને અનેકરાહે પ્રેમ મળી જાય,એ મળેલપ્રેમથી સુખમળીજાય
દેહને પરમાત્માની કૃપાએ પાવનરાહ મળે,જે સમયની સાથેચાલતા અનુભવાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડી જાય,કે નાકોઇ આશા કેઅપેક્ષા કદી રખાય
એજ પ્રભુની પાવનકૃપા માનવદેહ પર,જે જીવને જન્મ મળતા પ્રેમ આપીજાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં અનેકરીતે પ્રેમમળે મળેલદેહને,નિખાલસપ્રેમ એપાવનરાહથીમળીજાય
નાકોઇ અપેક્ષા કે નાકોઈ મોહમાયાનો સ્પર્શઅડે,એ પરમાત્માની કૃપાકહેવાય
કલમપકડીને જીવનમાં રચનાઓ કરતા,કલમપ્રેમીઓનો નિખાલસપ્રેમ મળીજાય
જીવનમા નાકોઇ અપેક્ષાકે ઉપાધીઆવીને અડે,જ્યાં પ્રેમપકડીને જીવન જીવાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
####################################################################
March 4th 2022
. .પવિત્રપકડ ભક્તિની
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયે જીવને માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જન્મમળે એપ્રભુનીકૃપા,ગતજન્મના કર્મથી બચાવી જાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડીમળે જીવનમાં,જે સમયસાથે મળતી જાય
કુદરતની પાવનકૃપા મળેલદેહના જીવનેમળે,જે કર્મનીસાંકળથી દેખાય
અવનીપર કોઇજ દેહથી સમયને નાછોડાય,જે દેહના કર્મથી સમજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર,જે જીવને મળેલદેહને સમયસાથેલઈજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
આંગળી ચીંધીં ભગવાને માનવદેહને,જીવનમાં સમયે પ્રભુને વંદન કરાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે દેહથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
ભગવાનને વંદન કરીને ભક્તિ કરવા,પવિત્ર ભજન ઘરમાંજ ગવાઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનમાં નાકોઇઅપેક્ષારહે,એજીવને અંતે મુક્તિ આપીજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
==================================================================
March 4th 2022
. .સંગાથમળે સમયનો
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
મળેલદેહની માનવતા પ્રસરે સમયે,એ જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
જગતમાં નાકોઇ મળેલદેહની તાકાત,કે તે જીવનમાં સમયથીદુર રહીજાય
પરમશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે મળેલદેહનાજીવને સમયે સમજાય
જીવને પવિત્ર પાવનરાહની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયસમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
માનવદેહને પાવનપ્રેરણાનો સંકેતમળે,જે દેહને પવિત્રરાહે જીવનઆપી જાય
જગતમાં પરમાત્માએ ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિંદુ ધર્મમાં ભગવાનના દેહની દેવઅનેદેવીઓથી,ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે સમયે પવિત્રકર્મથી મદદ કરીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 3rd 2022
. પ્રભુની પવિત્રકૃપા
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતપર છે,જે મળેલદેહને અનુભવથી સમજાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,એ પવિત્રકૃપા માનવદેહપરકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધછે,જે ગતજન્મના કર્મથી મેળવાય
હિંદુધર્મની પવિત્રરાહથી જીવનમાં ભક્તિકરતા,પવિત્રકૃપા દેહનેમળીજાય
એ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે અનેકદેહથી સમયેજ મળતો જાય
માનવદેહ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે જીવનમાં દેહને કર્મઆપીજાય
જગતપર મળેલ માનવદેહને કર્મનો સંબંધ અડે,કૃપાએ પાવનકર્મ કરાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
################################################################
March 3rd 2022
. .જય જલારામબાપા
તા૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની પવિત્રજ્યોતપ્રગટી,જે ગુજરાતના વિરપુરગામથી પ્રસરી જાય
પવિત્ર પરિવારને પરમાત્માની પવિત્રકૃપા મળી,શ્રધ્ધાભક્તિથી અન્નદાન કરીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
પરમાત્માએ પ્રેરણા કરી જીવનમાં,કે મળેલદેહથી સમયે ભુખ્યાને ભોજન કરાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇઆશા અપેક્ષા રખાય
માનવતાની મહેંક પ્રસરે મળેલદેહની જીવનમાં,જે વિરપુરના જલારામથીજ દેખાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે વિરબાઈ માતાથીજ ભગવાનનીસેવા કરાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં જીવને મળેલદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે પ્રભુની પુંજા કરાવી જાય
માનવદેહને પવિત્રરાહે જવાની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રસંત વિરપુરના શ્રી જલારામ કહેવાય,જેમને પત્નિ વિરબાઈનો સાથ મેળવાય
હિંદુધર્મમાં એ પ્રભુની પ્રેરણાએ અન્નદાન કરી,અનેક માનવદેહને ભોજન કરાવીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
=====================================================================
March 3rd 2022

.જય સાંઇબાબાજી
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા શંકર ભગવાનની મળી,જે પાથરીમાં સાંઇબાબાથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએજ મેળવાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
જગતમાં જીવનેઅનેકદેહથી જન્મમળે,જે સમયનીસાથે આગમન આપીજાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહ,જે ગતજન્મનાકર્મથી મળી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવનેમળે,જ્યાં શ્રધ્ધાથી સમયેજીવને માનવદેહ મેળવાય
શેરડીગામમાં સમયે સાંઇબાબા આવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળીજાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
મળેલ માનવદેહને સમયે શ્રધ્ધાઅનેસબુરીથી,જીવનમાં સમય સાથેજ ચલાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહને સમયેસમજાઇજાય
સાંઇબાબાએ પવિત્રસંત ભારતદેશમાં,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણે આવી બાબાનો પવિત્રકૃપાજ મળે,જે પવિત્ર કર્મનીરાહ આપી જાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
#################################################################
March 2nd 2022
. કર્મની પવિત્રરાહ
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર પવિત્રકૃપા છે પરમાત્માની,જે મળેલ માનવદેહને સમજાય
ના આશા અપેક્ષાનો કોઇ સાથમળે,એજ પાવનરાહે દેહને લઈજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
પ્રભુકૃપાએ જીવને સમયેમાનવદેહ મળે,જેદેહને પવિત્રરાહ આપીજાય
જીવને અવનીપરનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપર પરમાત્માની પવિત્ર કૃપાએ,જીવને અનેકદેહથી સંબંધ થાય
જીવને પ્રાણીપશુજાનવરસંગે પક્ષી,અને પ્રભુકૃપાએ માનવદેહમળીજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
સમય સમજીને ચાલતા માનવદેહથી,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ રાહમળે,જે શ્રધ્ધાથી પુંજન કરાવી જાય
ભારતદેશમાં જન્મલઈ પ્રભુએ હિંદુધર્મની,જ્યોત પ્રગટાવી કૃપા કરીજાય
મળેલમાનવદેહને ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રાર્થનાકરી વંદનથી નમનકરાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
================================================================
March 2nd 2022
. આગમન સ્વીકારો
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી વંદનકરી પ્રાર્થના કરીએ,શંકર ભગવાનને કૃપા કરી પ્રેમથી પધારો
શિવરાત્રીને યાદરાખતા,ભક્ત પ્રદીપના પરિવારથી આગમનને સ્વીકારશોજી
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ શક્તિશાળી ભગવાન છે,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
શ્રધ્ધાથી ૐ નમઃ શિવાયથી પ્રાર્થના કરીને,શિવલીંગપર દુધ અર્ચના કરાય
ભારતદેશમાં પવિત્ર ગંગાનદીને વહાવીજાય,જે શ્રધ્ધાળુભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી દેવ છે,જેમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથી પુંજાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રમાતાપાર્વતીના એપતિદેવ છે,જેમનીસાથે પ્રભુનીપુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના,પવિત્ર દીકરા શ્રીગણેશ અને કાર્તિકેય છે
દીકરી અશોકસુંદરી થઈજાય,શ્રીગણેશને ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તાકહેવાય
પવિત્રકૃપાળુ દેવ શંકરભગવાનની કૃપા મળે,જ્યાં પરિવાર સહીત પુંજા કરાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
###############################################################
March 2nd 2022
. પ્રભુની કૃપામળે
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને સુખ આપી જાયં,નાઅપેક્ષા કોઇ અડી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર.જે જન્મમળતા અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મળેલદેહને મળીજાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાનંછે,જે ભક્તોને જીવનમાં ભક્તિરાહઆપી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને પરમાત્માની કૃપાએ અવનીપર,માનવદેહ મળે એજ કર્મ કરાવી જાય
મળેલદેહના જીવનમાં અનેકરાહે કર્મથઈજાય,પવિત્રકર્મએ પ્રભુનીકૃપા કહેવાય
સમયનો સંગાથ મળે મળેલદેહને,જે દેહને સમય સાથે પવિત્રકર્મકરાવી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,જે ભારતદેશથી જગતમાં પ્રેરણા કરાવી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================