February 8th 2023
. પાવનરાહ મળે જીવને
તાઃ૮/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,માનવદેહથી પવિત્રરાહે જીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ પાવનકૃપા ભગવાનની કહેવાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
અદભુતલીલા અવનીપર અવીનાશીની કહેવાય,એ મળેલદેહને સમયે સમજાય
પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે સમયે આગમનવિદાયથી મેળવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપામળે એસુખઆપીજાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
જગતમાં પવિત્ર પરમાત્માનાદેહના દર્શનથાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુનીપુંજા થાય
પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનંજન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મથયો જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર પ્રૅરણામળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
#####################################################################
February 7th 2023
***
***
. સમયનો સંગાથ મળે
તાઃ૭/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંન્દુધર્મથી જગતમાં,જે શ્રધ્ધાથી માનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ અદભુતકૃપા જગતમાં કહેવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે માનવદેહનો સંગાથ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનની કહેવાય જે મળેલ દેહને,જીવનમાં નાઅપેક્ષા અડી જાય
જીવને સમયનોસંગાથ મળે જે જન્મમરણથી દેખાય,એ ગતજન્મના કર્મથી મળે
પવિત્રપ્રેરણા જીવના દેહનેજ મળે,જે ભારતમાં પ્રભુએ લીધેલા જન્મથી મેળવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને સવારસાંજ મળીજાય,એ સમયનીકૃપાકહેવાય
જીવનાદેહને અવનીપર કર્મનો સંબંધ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવાય
કુદરતની આપાવનકૃપા અવનીપર ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
========================================================================
February 7th 2023
. પવિત્ર કુદરતનીકૃપા
તાઃ૭/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,એ કુદરતની કૃપા કહેવાય
મળેલ માનવદેહને હિંદુધર્મમાં ભગવાનનો પ્રેમમળે,જે પવિત્રજીવન આપી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપરસમયે જન્મથીદેહ મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,એ જીવના મળેલદેહને સમયેજ સમજાય
જીવને માનવદેહ મળે જે ગતજન્મના થયેલ કર્મથી,જીવને આગમન આપી જાય
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે હિંદુધર્મમાં,એભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
મળેલમાનવદેહથી પ્રભુકૃપાએ ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતીકરી વંદનકરાય
ભગવાનનીકૃપાએ માનવદેહના જીવને,ક્રુપાનોઅનુભવથાય જેજીવનેમુક્તિઆપીજાય
અદભુતલીલા અવનીપર કુદરતની કહેવાય,જે જીવને જન્મમરણનોસંગાથ મળીજાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
*********************************************************************
February 6th 2023
. પાવનરાહ જીવનની
તાઃ૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડી અડે,ના કોઇદેહથી કદી દુર રહેવાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના મળેલદેહથી થયેલકર્મથીમળે
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,એ મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
પાવન પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય
જીવનમાં પ્રભુકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જ્યાં પ્રભુદેહથી જન્મીજાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જીવને અવનીપર સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપાકહેવાય
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરીને આરતી કરી પુંજા કરાય
મળેલદેહના જીવનમાં ભગવાનની કૃપાએ,પાવનરાહ મળે જે સુખ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય.
#################################################################
February 6th 2023
. પવિત્ર સવાર મળે
તાઃ૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,સમયને સમજાય જે સુર્યદેવની કૃપા કહેવાય
માનવદેહને સુર્યદેવનીકૃપાએ સવાર અને સાંજ મળે,એજ સમયની સાથે લઈજાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
જગતમાં પ્રભુનીકૃપાએ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે ભારતદેશથી દેહને પ્રેરીજાય
ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદ્શમાં જન્મલીધા,એ હિંદુધ્રર્મની પવિત્રરાહ આપૅ
મળેલ માનવદેહને પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળીજાય
જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમનવિદાયમળી જાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર સવાર અને સાંજે સુર્યદેવને વંદનકરાય,જે દેહપર પવિત્રકૃપાથાય
સોમવારે હિંદુધર્મમાં શંકરભગવાનને,ઘરમા ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
ભોલેનાથના પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,મંગળવારે શ્રીગણેશાય નમઃથી પુંજાય
મળેલદેહના જીવપર ભગવાનની પવિત્રકૃપાથાય,જ્યાંશ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
...દરરોજ પવિત્રકૃપાએ દેહનેસવારમળે,સોમવારે ૐ નમઃ શિવાયથી ભોલેનાથને વંદન કરાય.
=============================================================================
***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***ૐ નમઃશિવાય***
#############################################################################
February 5th 2023
. શ્રધ્ધાથી કૃપા મળે
તાઃ૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા ભગવાનની માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મમાં માતાની પુંજા કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈ,માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણામળે માનવદેહને,જે ભજનઅનેભક્યિની પ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને જીવન જીવતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં દેવદેવીઓને,ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદન કરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
પવિત્રદેવીઓથી દેહલીધા ભારતમાં,જેમની પવિત્રમાતાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે મળેલ માનવદેહને સમયેજન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળેદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ માનવદેહને જીવનમાં,નાકોઇઆશાઅપેક્ષા કદી અડી જાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
##########################################################################
February 5th 2023
. કૃપા પ્રભુનીમળે
તાઃ૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપુંજા કરાય
મળેલદેહન જીવનમાં કર્મનો સંબંધ મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
જગતપર પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે નિરાધારદેહ અને માનવદેહથી મળે
સમયનીસાથે જીવને ભગવાન લઈજાય,એજ પવિત્રકૃપાએ માનવદેહને કર્મ મળી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
પરમાત્માના આશિર્વાદથી માનવદેહને ભક્તિની પ્રેરણા થાય,જે ઘરમાંપુંજા કરાવીજાય
દુનીયામાં પવિત્ર ભારતદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરમાં મંદીર બનાવી ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુને વંદન કરાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય,જે જન્મમરણ્થી મુક્તિઆપીજાય
....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય.
========================================================================
February 4th 2023
. સમયની સાથે ચલાય
તાઃ૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણામળે,એ હિંદુધર્મમાં પવિત્રમાતાથી ઓળખાત
માનવદેહને કલમની પ્રેરણા મળે જીવનમાં,જે કલમ પકડીને અનેકરચના કરીજાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
કલમપકડીને ચાલતા માનવદેહનામગજને પવિત્ર્રરાહે,સમયને સમજીને જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રરાહૅ જીવાડી જાય
જીવના મળેલમાનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
ભારતદેશને પવિત્રકર્યો હિંદુધર્મથી જગતમાં,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જ્ન્મ લઈ જાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
પવિત્ર દેવદેવીઓનૉ જીવનમાં ઘરમાં પુંજા થાય,સમયે ધુપદીપ પ્રગટાવી વંદન કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી અવનીપર,જે માનવદેહને પવિત્રરાહેજ જીવાડી જાય
જીવને અવનીપર માનવસેહ મળે,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ આગમન થાય
માનવદેહને સરસ્વતીમાતાની કૃપાએ,જીવનમાં કલમ સંગે કલાકારથી પવિત્રકર્મ કરાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
######################################################################
February 3rd 2023
. શ્રધ્ધાનો વિશ્વાસ
તાઃ૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મથી,જે મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
અવનીપર અબજો જીવોને દેહ મળે,જે જીવને આગમનવિદાયથી સમજાઈજાય
પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,એ સમયે સમજણથીજ કર્મ કરાવી જાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જે અવનીપરસમયેજન્મીજાય
જન્મમરણ એ પવિત્રલીલા પભુનીકહેવાય,જે અવનીપરના દેહને સમયેસમજાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
સમયસમજીને જીવતા મળેલ માનવદેહને,પરમાત્માનીકૃપાએ દેહનેસુખમળીજાય
પ્રભુકૃપાએ જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,કે કોઇ મોહમાયામળીજાય
હિંદુdધર્મની પવિત્રરાહ મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથીજન્મી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમયેપવિત્રરાહેદેખાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
######################################################################
February 3rd 2023
***
&&&
પવિત્ર પ્રભુકૃપા
તાઃ૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનંમાં પ્રભુકૃપાએ.નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
પવિત્રકર્મની રાહ મળે જીવને મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરી પુંજા કરાવી જાય
....માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
અવનીપર જીવને સમયે જન્મમરણ,આગમન વિદાયથી કર્મના સંબંધથી મળી જાય
જગતમાં પરમાત્માની પાવંનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશને પવિત્રદેશ કરવા,પરમાત્મા અનેક દેવઅનેદેવીઓનાદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મછે,જે જીવના મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડી જાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
જગતમાં માનવદેહને પ્રભુની ભક્તિથી,પાવનરાહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
કોઇ જીવથી જગતપર ના જન્મમરણથી દુર રહેવાય,એ મળેલદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં ધરમાં પ્રભુની ભક્તિપુંજા કરાય
સમયે દેહના જીવને અવનીપરના જન્મમરણથી,બચાવી જાય જે મુક્તિમાર્ગ કહેવાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
========================================================================