March 5th 2023
***
***
. પવિત્રદેવીઓ હિંદુધર્મમાં
તાઃ૫/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને દેવ અને દેવીઓથી,સમયે જન્મ લીધા ભારર્તદેશમાં
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં ભગવાન દેવ અને દેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ કરી પુંજા કરતા,જીવના દેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કોઇ અપેક્ષા રહે,ના જીવનમાં મોહમાયા કદી અડીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં પવિત્રધર્મની પ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેક પવિત્ર દેવ અને દેવીઓથી જન્મલીધા,એ પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાકરતા,જીવને પવિત્ર્ર રાહમળીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
#######################################################################
No comments yet.