March 14th 2023

પવિત્રપુત્ર શ્રીગણેશ

   Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ   
.             પવિત્રપુત્ર શ્રી ગણેશ

તાઃ ૧૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા અડે માનવદેહને જીવનમા,એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
માતા પાર્વતીના એપવિત્રસંતાન છે,અને પિતા શંકરભગવાનના લાડલા દીકરાકહેવાય
શંકરભગવાનને જીવનમાં ૐ નમઃ શિવાયથી પુંજાય,સંગે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
માતા પાર્વતીની કૃપા મળે જ્યાં આરતી ઉતારાય,સંગે ૐ શ્રી ગણેશાયનમઃથી પુંજાય
પપ્પામમ્મીની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશને,માનવદહના ભાગ્યવિધાતાયકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જે ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાન પવિત્રદેવછૅ જે શ્રધ્ધાળુભક્તને,પવિત્ર ભક્તિથી જીવનમાં સુખ આપીજાય
ગૌરીનંદન ગજાનંદને જીવનમાં રિધ્ધીઅનેસિધ્ધી પત્નિ થાય,સંગે શુભઅનેલાભપુત્ર થાય
માબાપના પવિત્ર આશિર્વાદ અને કૃપા મળી,જે ગણપતિની પવિત્રપ્રસંગે પુંજાય કરાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
#######################################################################
March 13th 2023

પ્રભુનીકૃપામળે

 ******
.               પ્રભુનીકૃપામળે   

તાઃ૧૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર જીવને સમયે માનવદેહ મળે,નાકદી કોઇ સમયનો સંગાથ મળે
એ પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથીદેખાય,એ પ્રભુનીકૃપાજ કહેવાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિમાર્ગે લઈ જાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ હિંદુધર્મને પ્રેરી જાય
જીવનેજન્મથી અવનીપર માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગત જન્મનાદેહના કર્મથીમળે
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જીવને અનેકદેહથી અવનીપર આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર્રહેવાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મેળવાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથીજ ધુપદીપ પ્રગટાવીને,આરતી કરી પુંજન કરાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
################################################################
March 13th 2023

હર હર ભોલે મહાદેવ

હર હર મહાદેવ 🙏 ન્યુ સ્ટેટસ • ShareChat Photos and Videos
.            હર હર ભોલે મહાદેવ 

તાઃ૧૩/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધા,એ પ્રભુની કૃપાજ કહેવાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી ભારતંંમાં,જેમને હરહર મહાદેવથીય પુંજનકરાય
શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરતાજ,ૐ નમઃ શિવાયથી પ્રભુને વંદન કરાય
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવથીય પુંજાય,જે પવિત્ર હિમાલયની પુત્રી કહેવાય
પવિત્રસંતાન જેગૌરીનંદન ગજાનંદ કહેવાય,જેમને ભાગ્યવિધાતા શ્રીગણેશથીપુંજાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
શ્રધ્ધાથી સોમવારે શંકર ભગવાનની પુંજાકરતા,બમબમભોલે મહાદેવથી વંદનકરાય
ઘરમાં શ્રધ્ધાથી ભોલેનાથને વંદનકરી,પુત્ર શ્રીગણેશને ગૌરીનંદન ગજાનંદથી પુંજાય
શ્રીગણેશને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથીપૂંજાય,તેમનીપત્નિ રિધ્ધીઅનેસિધ્ધીને પુંજાય
પવિત્રસંતાન શ્રીગણેશના કહેવાય,જેમને હિંદુધર્મમાં શુભ અને લાભથી વંદન કરાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
=======================================================================
##*****ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નંમઃ શિવાય*****##
=======================================================================

	
March 12th 2023

અદભુત કૃપામળે


.             અદભુતકૃપા મળે

તાઃ૧૨/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
મળેલ માનવદેહને પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવને મળેલ જન્મને સુખ આપી જાય
ઉંમરથી સમયસાથે ચલાય જીવનાદેહને,એ અદભુતકૃપા પરમાત્માની મળેલદેહને મળીજાય
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
જગતમાં સમયને ના પકડાય કોઇ દેહથી,માનવદેહ એ ગત જન્મનાદેહના કર્મથી મેળવાય 
અવનીપરનુ આગમન જીવનુ એ જન્મમરણથીજ મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય 
જીવને મળેલ માનવદેહ એ સમયેકૃપાથી દેખાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઇજાય
માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપાએ મુક્તિ મળીજાય,જે જન્મમરણથીજ બચાવીજાય
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
કુદરતની પવિત્રકૃપામળે માનવદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,દેહપર પ્રભુની કૃપા થતા જીવને મુક્તિ મળી જાય 
જીવને અવનીપર જન્મનો સંબંધ મળે,જે દેહને જીવનમાં અનેક કર્મનીકેડીથી જીવનજીવાય
માનવદેહએ પરમાત્માની કૃપાએ જીવને મળી જાય,જે જીવને પ્રેરણાઆપી ભક્તિકરાવીજાય 
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
###########################################################################
March 12th 2023

સમયનો પવિત્રસાથ

###સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય###
.             સમયનો પવિત્રસાથ

તાઃ૧૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇજ દેહથી દુર રહી જીવાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રપ્રેરણાએ મેળવાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને પ્રેરણામળે,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જ્યાં સમય સાથે દેહને ચલાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુની આરતી કરાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેલમાનવદેહને મળે,એ દેહને સમય સાથેજ લઈ જાય
એપ્રભુની પવિત્રકૃપા માનવદેહપર થાય,જે સમયનો પવિત્રસાથ જીવનમાંમેળવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
***********************************************************************
March 11th 2023

પ્રેમનીજ્યોત પ્રગટી

******
.             પ્રેમનીજ્યોત પ્રગટી

તાઃ૧૧/૩//૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની કૃપાએ જવાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,ભગવાનની કૃપાએજ પવિત્રજીવન જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલદેહને સમયસાથે ચાલવા પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જ્ગતમાં હિંદુધર્મની ભગવાનની પવિત્રકૃપાએ રાહ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ પવિત્રજ્યોત પ્રગટીભારતદેશથી,જે જીવનમા પ્રભુકૃપામળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહે જીવાડી જાય
ભારતદેશએ પવિત્ર ધરતી કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેવ દેવીઓથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,ના કોઇ દેહ્થી કદી દુર રહીને જીવન જીવાય
પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 10th 2023

પવિત્ર પ્રેરણામળી પ્રભુની

&&&&&  મહાશિવરાત્રીએ ઉપાસનાનો અનેરો ઉત્સવ - Abtak Media&&&&&
.           પવિત્ર પ્રેરણામળી પ્રભુની

તાઃ૧૦/૩/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા દેહનેમળી જાય
નામાગણી લાગણીની જીવનમાં અપેક્ષા રખાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન એ દેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાથાય
જીવને મળેલમાનવદેહને ગતજન્મના દેહનાકર્મથી,દેહ મળૅ એ કર્મથી જીવાડીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને માનવદેહથી આગમન આપી જાય
જગતપર જીવને જન્મનો સંબંધ,માનવદેહએ કૃપા જે નિરધારદેહથીજ બચાવીજાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલવા પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહનેજીવનમાં,સવાર અનેસાંજસાથે જીવનજીવાડીજાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ જગતમાં કહેવાય,જે અવનીપરનાદેહને સમય આપીજાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
***********************************************************************

 

 

March 10th 2023

વિશ્વાસ અને શ્રધ્ધા

 @@@@@શ્રધ્ધા એટલે શું? શ્રધ્ધા શેના આધારે ઉત્પન્ન થાય છે અને તે કેમ આટલી અડગ હોય છે? - Quora@@@@@
.             વિશ્વાસ અને શ્રધ્ધા           

તાઃ૧૦/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવને મળતા,અવનીપર માનવદેહથી જન્મથી આગમન થાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવને કર્મની પવિત્રરાહે જીવન જીવાય
જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયનીસાથે કર્મ આપીજાય 
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથ મળે,એ પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રરાહ મળે
સમયે બાળપણથી દેહને ભણતરની રાહમળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
પાવનકૃપા ભગવાનની જીવપરકહેવાય,જે જીવને અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહ એજ પ્રભુનીક્ર્પાજ કહેવાય,એ જીવનમાં સત્કર્મથી ભગવાનની ભક્તિકરાય
પરમાત્માનો પ્રેમમળે દેહને જ્યાંવિશ્વાસથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી શ્રધ્ધાથીપુંજાકરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને જીવનમાંમળે,જેસમયનીસાથે દેહને પવિત્રરાહેજીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
############################################################################

	
March 9th 2023

પ્રેમ પકડીને ચાલજો

 ૐ અમર પ્યાલો સત્સંગ ધારા ૐ | મેતો પ્રેમે પ્રીત કરી પ્રીતમ સાથે રે
.            .પ્રેમ પકડીને ચાલજો 

તાઃ૯/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપરના,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરી જાય
અદભુતલીલા માનવદેહના જીવપર પ્રભુનીથાય,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવને અવનીપરના મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવના દેહને કર્મ આપી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે દેહનેસમયે સુખઆપી જાય 
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવનમાં પવિત્રપ્રેમમળે માબાપનો સંતાનને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય 
અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇથી કદી દુરરહી જીવાય
મળેમાનવદેહ એપરમાત્માની પાવનકૃપા કહેવાય,જેદેહને જીવનમાં ભક્તિઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરતા,પ્રભુની પાવનકૃપાએ સુખ મળીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ  મળીજાય.
#####################################################################

	
March 8th 2023

મળે પવિત્રરાહ દેહને

 ***સોહમ : ધન્ય એકાદશી***
.           મળૅ પવિત્રરાહ દેહને    

તાઃ૮/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
અવનીપર સમયે મળે માનવદેહ જીવને,જે માબાપનો પ્રેમ સંગે પ્રભુકૃપા કહેવાય
જીવને સંબંધ અવનીપર જે ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયની સાથેજ ચાલવા પવિત્રપ્રેરણા,માબાપ સંગે પ્રભુની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
પવિત્રરાહ મળે સંતાનને એ માબાપનીકૃપા કહેવાય,ના જીવનંંમાં અપેક્ષાઅડીજાય
માનવદેહને કર્મનોસંગાથ મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રકૃપામળીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય 
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય. 
=====================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
=====================================================================
« Previous PageNext Page »