April 6th 2023
. મહાવીર બજરંગબલી
તા૬/૪/૨૦૨૩ (જન્મદીવસ) પ્રદીપ બહ્મભટ્ટ
પવિત્રશક્તિશાળી હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત,બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના એ લાડલા સંતાનથી ઓળખાય,જે શ્રીરામને ઘણી મદદકૠજાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,અનેક પવિત્રપ્રસંગે પ્રભુનીપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી,સમયે જન્મલીધા જેદેશને પવિત્ર કરીજાય
શ્રીરામના પવિત્રભક્ત પવનપુત્રહનુમાન કહેવાય,જે શ્રીરામને રાવણથી બચાવીજાય
અવનીપર માનવદેહ મળે એ પાવનકૃપા પ્રભુની થાય,જે દેહથી સમયસાથે ચલાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલઈ આવીજાય
પવિત્રધર્મ પરમાત્માએકર્યો જગતમાં,જે મળેલ દેહને જન્મમરણથી મુક્તિઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને જન્મનો સંબંધ જીવનમાં,જે હેપ્પી બર્થડે કહી ઉજવાય
પવિત્રકૃપા મળે માનવદેહની જે પવિત્રરાહે સમયે,હનુમાનંજીને વંદનકરી પુંજાકરાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો,આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
#####################################################################
April 5th 2023
. પવિત્ર કલમની રાહ
તાઃ૫/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપામળી પરમાત્માની પવિત્રભક્ત હનુમાનને,જગતમાં એ બજરંગબલી કહેવાય
અદભુત શક્તીશાળી એ પ્રભુરામના ભક્તથાય,જે જીવનમાં પવિત્રરાહે મદદકરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
પરમાત્માની પાવનકૃપામળી જીવને અવનીપર,જે માતા અંજનીના સંતાનથી જન્મીજાય
પવિત્ર શ્રધ્ધાળુ માતાઅંજની કહેવાય,એ પવિત્ર શક્તિશાળી બજરંગબલીના માતાથાય
રામભક્ત હનુમાન પવિત્ર ભક્તિરાહે જીવનજીવતા,એ પવિત્રરાહે ભક્તોને મદદકરીજાય
હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રભક્ત જીવનમાં,દરેકપળે ભગવાનનાદેહને વંદન કરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
જગતમાં જન્મથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદીદુર રહીનેજજન્મથી જીવનજીવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
શ્રીરામભક્તહનુમાન જગતમાંપવિત્રશક્તિશાળી કહેવાય,જે માનવદેહને ભક્તિકરાવીજાય
જન્મદીવસે શ્રીહનુમાનને,ૐ નમોહનુમંતે ભયભંજનાય સુખમ કુરુફટસ્વાહાથીપુંજા કરાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
##########################################################################
April 4th 2023
. આશિર્વાદ મળે
તાઃ૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,ના કોઇદેહથી સમયથીદુર રહી જીવાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર જીવનેસમયે જન્મથીદેહ મળે,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
જીવને જન્મથી માનવદેહ મળૅ,મળેલંદેહને જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
થયેલકર્મથી માનવદેહનાજીવને અવનીપર,જન્મમરણથી આગમનવિદાયમેળવાય
અનેકપવિત્ર પરમાત્માનાદેહથી જન્મલઈ,હિંદુધર્મથી ભારતદ્શને પવિત્રકરી જાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપા અને વડીલના આશિર્વાદમળે
જીવનમાં સમયસાથેચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણામળે જે સુખઆપીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપકરી,પ્રભુને વંદનકરી પુંજાકરી આરતીકરાય
પવિત્રરાહે ભક્તિકરતા સમયે જીવનાદેહપર,ભગવાનકૃપાએ જીવને મુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
####################################################################
April 4th 2023
. પવિત્રસમયનો સંગાથ
ભાઇ સુધીરનો
તાઃ૪/૪/૨૦૨૩ (જન્મદીવસ ૪-૪-૧૯૫૧) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પાવનકૃપા મળી મારાભાઇ સુધીરને,એ પવિત્રસમયે જન્મદીવસ ઉજવાય
જીવનમાં પવિત્ર સમયની સાથે ચાલતા,ના ઉંમરથી કદીય દુર રહીને જીવન જીવાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
પ્રભુનીકૃપાથી આદેશમાંઆવીને સમયનીસાથે ચાલતા,બાલવિહારથી સંતાનને પ્રેરીજાય
માબાપની પવિત્રકૃપાએ જીવનમાં ધર્મસંગે ભણતરથી,મળેલદેહથી પ્રેરણાકરીને જીવાય
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપાથી,પવિત્રરાહે જીવનસંગીનીનો સંગાથ મળી જાય
મળેલદેહના જીવને સંબંધ પરિવારથી,માબાપનાપ્રેમથી ભાઇઓ અને બહેનોજન્મીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
મારા ભાઇને જીવનમાં નાકોઇ અપેક્ષા ના મોહમાયા અડી,એજ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે ભણતરની સાથે જીવનમાં ચાલતા,પ્રભુની કૃપાએ પવિત્ર લાયકાત મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહથી પાવનરાહે,સમાજને પવિત્રરાહે મદદપણ કરીજાય
પવિત્રકૃપામળી મતાસરસ્વતીની ભાઈ પ્રદીપને,જે સમયસાથેચાલતા પવિત્રરચનાકરીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
############################################################################
***મારાભાઈ સુધીરને હેપ્પી બર્થડે સહિત સુખી જીવન જીવે એ શ્રીસ્વામીનારાયણને પ્રાર્થના***
############################################################################
April 3rd 2023
. શ્રધ્ધાનો સંગાથમળે
તાઃ૩/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહથી જીવનમાં પવિત્રરાહે જીવાય,પ્રભુની કૃપાએ નાકોઇજ આશા રખાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે માનવદેહને સમયની સાથે લઈ જાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
સમયની પવિત્રરાહ મળે જીવનમાં ભગવાનની કૃપાએ,જે પાવનરાહે જીવનજીવી જાય
પવિત્રકૃપા ભગવાનની માનવદેહને મળે,એપ્રભુકૃપાથી દેહને સમયનોસંગાથ મળી જાય
પરમાત્માના દેહને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં અનેક પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈજાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી જન્મ મળી જાય
સમયને જગતમાં નાકોઇ દેહથી પકડાય,પણ પરમાત્માની કૃપાએ સમયની સાથે ચલાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ મળે,જે પ્રભુની પ્રેરણાએ દેહને ભક્તિ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજાસંગેઆરતીકરાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
**********************************************************************
April 3rd 2023
. હિંદુધર્મની કૃપા
તાઃ૩/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,એ પવિત્રરાહે દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
મળેલમાનવદેહને પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,પ્રભુની ભક્તિ કરતા પાવનરાહે જીવાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી,દુનીયામાં પવિત્રધર્મ પ્રસરાવી જાય
પ્રભુનીકૃપાએ જીવના મળેલદેહને ભક્તિમળીજાય,જે જીવનમાં પવિત્રકર્મઆપીજાય
માનવદેહને ના મોહમાયાનો સંગમળે,જે જીવનાદેહને હિંદુધર્મમાં ભક્તિકરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં ર્પ્રભુનીકૃપાએ જગતમાં પુંજાય,નાકોઇ બીજાધર્મ છે જેમાપ્રભુ જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીભક્તિકરતા,સમયેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
હિંદુધર્મમાં જીવને મળેલદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજાઆરતીકરાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે જીવનમાં,જે દેહને પવિત્રરાહે સુખ મળીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
========================================================================
@@@@##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####@@@@
========================================================================
April 2nd 2023
. પવિત્રરાહ જીવની
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની કહેવાય,એજ માનવદેહને સમયે સમજાઈ જાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપા થાય
મળેલસમયે જીવને માનવદેહમળે,જે અનેકનિરાધારદેહથી જીવને બચાવીજાય
જીવને અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથીઅનુભવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમયે શ્રધ્ધાથીઘરમાં ભક્તિકરાવીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળૅ,ઍ જીવને ભક્તિરાહેલઈ જાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસાથમળે,પ્રભુકૃપાએ જીવને પવિત્રકર્મ કરાવીજાય
એપાવનકૃપા મળે ભગવાનની દેહનાજીવને,કૃપાએ જન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
*******************************************************************
April 2nd 2023
. મળે માનવદેહને
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહપર ભગવાનની,પવિત્રકૃપામળે જે દેહને સુખઆપી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે અવનીપર,માનવદેહ પરમાત્માની કૃપા કહેવાય
જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,ના કોઇ પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,ઍ જીવનમાંપવિત્રકર્મ કરાવી જાય
પ્રભુનીકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની ભક્તિકરાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને જન્મથી દેહમળે અવનીપર,જે જીવનામળેલમાનવદેહને કર્મનીરાહે જીવાડીજાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાકોઇ કર્મનીકેડી દેહને મળીજાય
માનવદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુભારતમાંજન્મ લઈજાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
########################################################################