June 23rd 2023
. પવિત્રભગવાનની કૃપા
તાઃ૨૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયનો સંગાથ મળી જાય
નાકોઇ અપેક્ષા જીવનમાં દેહને અડી જાય,એ પ્ર્ભુનીકૃપાએજ જીવન જીવાડીજાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં જન્મથીમળેલદેહપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં મળેલમાનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળૅ,એપ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવનેબચાવી જાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૃપા મળતી જાય
જીવના મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,સમયનો સંગાથ મળે એસુખ આપી જાય
સમયની પવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,ભગવાનની પવિત્રકૃપા પ્રેરણાઆપીજાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
#########################################################################
June 22nd 2023

. સમયનો સંગાથમળે
તાઃ૨૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવના મળેલદેહને જગતમાં નાસમયથી દુર રહેવાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
પવિત્રકૃપા ભારતદેશથી જીવને મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મલઈ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી કહેવાય ના અપેક્ષારખાય
માનવદેહને જન્મ મળતા કર્મનો સંગાથ મળે,જ્ર જીવનમાં અનેકપવિત્રરાહે કરાઈ જાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
જીવના મળેલ માનવદેહને પ્રભુકૃપાએ ઉંમરનો સાથમળે,જે દેહને સમયસાથે લઈ જાય
જન્મમળતા દેહને બાળપણજુવાની અને ધેડપણજ મળે,જે પ્રભુકૃપાથી સમયને સચવાય
અવનીપર જીવને જન્મમરણથી અનુભવ થાય,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય
સમયની પવિત્રસાંકળ માનવદેહને સ્પર્શે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની નિખાલસભાવે પુંજાકરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
***********************************************************************
June 22nd 2023
****
***
. પવિત્રપ્રેરણા પ્રેમની
તાઃ૨૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સાથે ચલાવી જાય
અવનીપર જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જીવને જન્મમરણથીજ સમજાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
જગતમાં પવિત્ર પાવનકૃપા ભગવાનની કહેવાય,એ જીવને મળેલદેહથી અનુભવાય
જીવને સમયે માનવદેહથી આગમન મળે,જે નિરાધારદેહથીજ જીવને બચાવી જાય
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
પરમાત્માનાપ્રેમની પવિત્રપ્રેરણા જીવનેમળે,એજીવને અવનીપરના આગમંનથીદેખાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાને લીધેલદેહનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશમાં,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મીજાય
મળે પાવનકૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીનેપુંજાકરાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
########################################################################
June 21st 2023
. નિખાલસપ્રેમ મળે
તાઃ૨૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને કર્મનોસંગાથ મળે,જે પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહના જીવને પરમાત્માનો પવિત્રપ્રેમમળે,જે દેહથી ભગવાનની પુંજા કરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિખાલસદેહથી બચાવી જાય
જીવને નિખાલસદેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી જીવનેલાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જે જીવને સમયેમળેલદેહને ભક્તિરાહે લઈજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવનમાં પભુની પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં પવિત્રદેશ એભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
સમયે જીવને ભગવાનનીકૃપા હિંદુધર્મથી મળે,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથી આરતી કરાય
હિંદુધર્મને જગતમાં પ્રસરાવ્યો હિંદુ ધર્મના ભક્તોએ,દુનીયામાં મંદીરકરીને પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
########################################################################
June 20th 2023
***
***
. અદભુતકૃપા પ્રભુની
તાઃ૨૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જન્મથી મળેલદેહને,એજ અદભુતકૃપા કહેવાય
જન્મથીમળેલ માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
જગતમાં પ્રભુની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
ભારતદેશને પવિત્રદેશકર્યો ભગવાને,એ પરમાત્માનીકૃપા માનવદેહનેમળીજાય
જીવનેપ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે મળેલદેહને કર્મનો સાથ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાસમયે માનવદેહનેમળે,સમયેદેહને પવિત્રરાહે જીવાડીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
પ્રભુનીપવિત્રકૃપાએ મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાનીપ્રેરણા થતા પ્રભુની પુંજાકરાય
માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનનેવંદનકરીને દીવોકરીનેઆરતીકરાય
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્રકર્મથીજ જીવાય
ભગવાનનીપવિત્રકૃપામળે દેહનાજીવને,જે સમયેજીવને જન્મમરણથી બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 20th 2023
હિન્દુ તહેવારને ઉજવાય
તાઃ૨૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર ઉજવાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવથાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં જન્મીજાય,એજ ભગવાનની કૃપા કહેવાય
જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પ્રભુનીકૃપા જીવને સુખ આપીજાય
હિંદુધર્મમાં ભારતદેશથી જગતમાં પવિત્ર તહેવારને ઉજવાય,જેમાં પ્રભુની પુંજા કરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
પરમાત્માની પવિત્રક્ર્પા મળે હિંદુધર્મમાં મળેલમાનવદેહને,જે જીવનમાં કર્મ કરાવીજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએજ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રહિંદુધર્મથી પ્રેરીજાય
એ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને હિંદુધર્મનીરાહ આપી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય
##########################################################################
June 20th 2023
. સમયની પવિત્રરાહ
તાઃ૧૯/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહમળે જે સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથીઅનુભવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પવિત્ર ભારતદેશ કહેવાય જ્યાં પવિત્રદેહથી,ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાએપ્રેરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મમળીજાય
એ પવિત્ર પરમાત્માનીકૃપા કહેવાય,એ જીવના મળેલદેહને ભક્તિરાહે દોરી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પરમાત્માનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,એ જીવનમાં પ્રભુનીસેવાકરીજાય
શ્રધ્ધાથી ઘરમાં સવારે ધુપદીપકરી ભગવાનની,પુંજા કરી સમયે આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
માનવદેહને પરમાત્માની કૃપામળે જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 19th 2023
%%%%
%%%%
પ્રેરણા ભગવાનની
તાઃ૧૯/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રપુંજા કરાય
પવિત્રકૃપાથી જીવના મળેલમાનવદેહને,ભગવાનની પાવનકૃપા મળે જે સમયથીસમજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં.નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
જગતમાં કુદરતની પવિત્રપ્રેરણા મળે સમયે,જે જીવને જન્મથી માનવદેહની પ્રેરણા થાય
માનવદેહને સમયનો સંગાથમળે જીવનમાં,એ પરમાત્માની કૃપાએ જન્મમરણ આપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે નિરાધારદેહ મળે નાકર્મની કેડી મળીજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
મળેલ માનવદેહને ભગવાનનીપવિત્રકૃપાએ,જીવનમાં ધર્મકર્મનોસાથમળેજે ભક્તિઆપીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇજ કર્મ સ્પર્શી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાંજ કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે ભક્તિકરાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનને વંદન કરીને,આરતીકરીનેજ પુંજા કરાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
###########################################################################
June 18th 2023
***
***
. અવનીપર પવિત્રકૃપા
તાઃ૧૭/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ,જે જીવના મળેલદેહને અનુભવ થઇજાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ છે,જ્યાં સમયે ભગવાન પવિત્રજન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે મળેલમાનવદેહને સુખ આપીજાય
જીવને મળેલદેહનો સબંધ અવનીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશથી પવિત્રધર્મ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવીને પ્રભુનીઆરતીકરાય
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાઇજાય
માનવદેહપર પાવનકૃપા થતાજીવને,જન્મમરણનો સંબંધછુટતાઅંતે મુક્તિમળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
###################################################################
June 16th 2023
. સંગાથમળે સમયનો
તાઃ૧૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
કુદરતની પવિત્રકૃપા મળે પવિત્રદેવ અનેદેવીઓથી,જે ભારતદેશથીજ મળીજાય
ભગવાને હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં,જન્મલઈ એદેશને પવિત્રકરીજાય
જીવને જગતમાં સમયે જન્મ મળે,જે માનવદેહ અને નિરાધારદેહથી મળી જાય
નિરાધારદેહને નાકર્મનો સંગાથ,માનવદેહએ પ્રભુક્રુપા જે ગતજન્મનાકર્મથી મળૅ
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૄપા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજા કરાવીજાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભગવાનના આશિર્વાદસમયે ભક્તનેમળે,એ જીવના દેહને જન્મમરણથીમળીજાય
અવનીપરનાઆગમનથી પ્રભુ જીવને બચાવીજાય,જીવનમાં નામોહમાયાઅડીજાય
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
===================================================================