June 11th 2023
. શાંન્તિનો સાથ
તાઃ૧૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મના,થયેલ કર્મથી જન્મથીદેહ મળીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ જન્મોથી,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કોઈ અપેક્ષાથી બચાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી આગમનવિદાય આપી જાય
પવિત્રકૃપા મળે માનવદેહને એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથીભક્તિથાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
પ્રભુની કૃપાએ જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય
જગતમાં સુર્યદેવની કૃપાએ દીવસને સવારસાંજ મળે,જે દેહને સમયસાથેલઈજાય
એ અદભુતકૃપા માનવદેહને ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 11th 2023
*****
*****
. પ્રેમની નિખાલસરાહ
તાઃ૧૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં કલમની પવિત્રરાહમળે,જે સરસ્વતીમાતાની કૃપા કહેવાય
માનવદેહને સમયની સાથેજ ચાલતા કૃપા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
ભારતદેશને પવિત્ર કરવા માટે ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મલઈને પવિત્રકરીજાય
જીવને જગતમાં જન્મથી માનવદેહમળે એકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મથી દેહ મળે એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇ જીવથીકદી દુર રહેવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં દેહને પવિત્ર નિખાલસપ્રેમ મળતો જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
કુદરતની અદભુત્લીલા જગતમાં કહેવાય.દુનીયામાં માનવદેહને સમયસાથે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયનો સાથમળે,જે પ્રભાતેઘરમાં પ્રભુની પુંજાકરાવી જાય
મળેલદેહને ના મોહમાયાનૉ કોઇસાથ મળે,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપા જીવના દેહને સમયે,મ્રુત્યુથી જીવને મુક્તિ મળી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
########################################################################
June 10th 2023
@@@@@
@@@@@
. કૃપાળુ અંબેમાતાજી
તાઃ૧૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તોનો પવિત્રપ્રેમ પારખી ભારતદેશમાં,કૃપાળુ અંબેમાતા આરાસુરમાં જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાછે,જ્યાં શ્રધ્ધાથીભક્તિકરતા દેહપર માતાકૃપાકરીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
હિંદુધર્મમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં સમયે પુંજા કરી જાય
પવિત્ર અંબેમાતાની પવિત્રકૃપામળે આરાસુરથી,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં શ્રધ્ધાથી પુંજનકરી,ધુપદીપથી માતાની આરતીકરાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
અવનીપર જીવને માનવદેહ મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથી જન્મી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નાકોઇ દેહથી કદીદુર રહીને જીવન જીવાય
અંબામાતા હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લઈજાય
શ્રધ્ધાથી અંબામાતાની પુંજા કરતા,આરાસુરથી માતાનીકૃપા મળતા સુખ મળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
પવિત્રકૃપા મળે ભક્તોને ભગવાનની,જે પવિત્રદેહને ધુપદીપકરીને આરતી કરી જાય
અંબે માતાની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં દેવ અને દેવીઓની પુંજા કરીજાય
અનેકપવિત્ર માતાના દેહથી હિંદુધર્મમાં,માતા અંબે જન્મલઈ ભક્તોપર કૃપાકરીજાય
જીવનમાં શ્રધ્ધાથી માતાને વંદન કરશો,તો માતાઅંબાના આશિર્વાદ દેહનેમળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
=======================================================================
############# શ્રી અંબે શરણં મમઃ ############# શ્રી અંબે શરણં મમઃ############
=======================================================================
June 9th 2023
. માનવદેહને પ્રેરણામળે
તાઃ૯/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળે
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જીવને ગતજન્મના દેહનાકર્મથી મળે
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળીજાય,એ ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,એ પવિત્રદેશ થઈ જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,એ પવિત્રરાહે જીવનમાં કર્મનોસંગાથમળૅ
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભક્તિકરી,પરમાત્માની પવિત્રકૃપાએ ભક્તિકરાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
અનેક શક્તિશાળી ભગવાનછે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
જીવના મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણામળે.જ્યાં ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,નાકોઇ દેહથી દુરરહીને જીવનજીવાય
માનવદેહને જીવનમાં સમયે ભગવાનનીપુંજા કરાય,અંતે જીવને મુક્તિમળીજાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
################################################################
June 8th 2023
. પ્રભુની પવિત્રકૃપા મળે
તાઃ૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં જેપવિત્રહિંદુધર્મની,પવિત્રપ્રેરણાએદેહનેસુખઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના દેહનાકર્મથી મળી જાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય કે નાસમયને છોડાય
અદભુતકૃપા જીવપરથાય જે જીવને જન્મમરણથી,અનુભવથી દેહથી જીવનમાં કર્મકરાય
સમયનીસાંકળ માનવદેહથી દુરરહે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવીજાય એકૃપાકહેવાય
પરમાત્મા પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લઇ જાય,જેમની દેવદેવીઓથી પુંજા કરાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પવિત્ર કૃપા મળીજાય
મળૅલ માનવદેહથી નાકદી સમયને પકડાય,જે મળેલદેહને જીવનમાં સમય સાથે ચલાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધજન્મથીમળે,દેહને બાળપણજુવાનીઘૅડ્પણમળીજાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################
June 8th 2023
.
પાવનરાહની પવિત્રજ્યોત
તાઃ૮/૬/૨૦૨૩ પ્રદીપ બહ્મભટ્ટ
પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાની માનવદેહને,જે સમયે કલમથી પવિત્રરચના થઈજાય
કલમપ્રેમી માતાસરસ્વતીની પવિત્રપ્રેરણામલી,એ થયેકરચનાને કલમપ્રેમીઓ વાંચીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને કલમનીરાહ મળે,એ દેહને ઉંમરનો સાથમળીજાય
પવિત્ર પ્રેરણામળૅ જીવનમાં જે મગજને સાચવીને,જીવનમાં પવિત્ર રચનાજ કરી થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુની પવિત્ર પ્રેરણાજ મળીજાય
જીવનમાં અદભુતકૃપા પરમાત્માના દેહનીજ કહેવાય,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને જન્મથીમળેલ માનવદેહ એપવિત્રક્રુપાકહેવાય,એ માતાનીકૃપાએ કલમપકડીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈજાય
કુદરતની આ પાવનકુપાકહેવાય,જે સમયે જીવનાગતજન્મનાકર્મથી માનવદેહમળીજાય
જગતમાં જીવનેજ જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેભારતદેશથી,માનવદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી દુર રહી જીવન જીવાય
પ્રભુનીપાવનક્ર્પાએ જીવને ભારતદેશમાંજન્મથી દેહમળે,જે શ્રસ્ધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય
પરમાત્માની પવિત્રપ્રેરંણા જગતમાં કહેવાય,એ જીવના માનવદેહને મુક્તિ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
##########################################################################
June 8th 2023
. સમયનો સંગાથ પ્રભુનો
તાઃ૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનાદેહને પવિત્રભારતદેશથી મળી જાય
દુનીયામાં અનેકપવિત્રદેહથી ભારતદેશમાં,પવિત્ર સમયેજ જન્મ લઈ કૃપા કરી જાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શક્તિશાળી ભગવાનના અનેકદેહની,સમયે ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પ્રભુની પાવનકૃપા મળે ભક્તને જ્યાં શ્રધ્ધાથી,ભગવાનને માનવદેહથી વંદન કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મલીધો,જે મળેલમાનવદેહને જીવનમાં સુખઆપીજાય
અનેક શક્તિશાળી ભગવાનના સ્વરૂપ છે,જેમને ઘરમાં ધુપદીપ કરી આરતીકરાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરતા જીવનમાં,ના કોઇ આશાકે અપેક્ષા અડી જાય
જીવને જન્મથી મળેલમાનવદેહપર પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રરાહેજીવન જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ એભગવાનની કૃપાએમળે,ના જીવને કદી દુઃખઆપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનના પવિત્રનામની માળાના જાપથી,દેહપર પવિત્રકૃપા કરીજાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
########################################################################
June 7th 2023
. જય શ્રી હનુમાન
તાઃ૭/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી,શ્રીરામભક્ત હનુમાન જે મહાવીર પણ કહેવાય
ગુજરાતના પવિત્રશહેર સાળંગપુરમાંજ,શ્રી હનુમાનજીનુ પવિત્ર મંદીર થઈજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
પવિત્ર શક્તિશાળી ભક્તથયા શ્રીરામના,જે સીતા માતાને લંકાથી બચાવીજાય
ભગવાનપર પવિત્ર શ્રધ્ધારાખીને ધાર્મીકકર્મ કરતા,ભગવાનની પવિત્ર કૃપાથાય
હિંદુધર્મમાં શક્તિશાળી ભક્ત બજરંગબલી,મહાવીર જે શ્રીરામ ભક્તથી પુંજાય
એપવિત્રશક્તિશાળી હનુમાનજી કહેવાય,જે સીતામાતાને રાવણથી બચાવીજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
મળેલમાનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની,ઘરમા અને સમયે મંદીરજઈ પુંજા થાય
અવનીપર મળેલદેહના જીવને કર્મનસંબંધ,જે સમયે જીવને જન્મમરણ આઈજાય
સાળંગપુરનાપવિત્ર હનુમાનમંદીરમાં,પવિત્ર શ્રધ્ધાળુભક્તો હનુમાનનીપુંજા કરીજાય
શ્રીહનુમાનજીની પવિત્રકૃપાએ,મળેલમાનવદેહને જીવનમાં પવિત્રશક્તિ મળી જાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
###################################################################
June 6th 2023
. સંબંધીઓનો પ્રેમ
તાઃ૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળે સંબંધીઓનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
સમયની પવિત્રકૃપા મળે મળેલદેહને,એ પવિત્ર રચનાઓથી પ્રેરણાકરીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
જીવનમાં મોહમાયાઅનેલાગણી દુર રહેવાય,એ પવિત્રરાહેજીવન જીવાડીજાય
કુદરતની પાવનકૃપા જીવનમાં સમયેમળે,જે પ્રેમની પવિત્રકેડીથી રચના થાય
નાકોઇ અપેક્ષારહે જીવનમાં જે પ્રભુકૃપા કહેવાય,કલમની પવિત્રકેડીમૅળવાય
માનવદેહને સંબંધીઓનો નિખાલસપ્રેમ મળે,જે માતા સરસ્વતીની કૃપા મળે
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
કલમનીમાતા સરસ્વતીની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
જ્ગતમાં હિંદુધર્મમાં કલમ અને કલાની પ્રેરણા કરે,જે સરસ્વતીમાતા કહેવાય
મળેલ માનવદેહને સમયે જીવનમાં ક્લમને પકડાય,એ માતાનીપવિત્રકૃપાથાય
કલમના પવિત્રપ્રેમીઓનો સંબંધ મળે,જે પવિત્રપ્રેરણાએ કલમથી રચના થાય
...પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 6th 2023
. પરમાત્માની પાવન કૃપા
તાઃ૬/૬/૨૦૨૩. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,મળેલમાનવદેહને ભારતદેશથી મળી જાય
પવિત્રભારતદેશ જગતમાંકહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
અદભુતકૃપાઅવનીપર પરમાત્માનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,ભારતદેશમા જન્મ લઈ કૃપા કરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘરમાંકરતા,જીવને પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને નાપકડાય જીવનમાં એ અજબલીલા કહેવાય,ના કોઇથીદુર રહેવાય
જીવને પરમાત્માનીકૃપાએ દેહ મળૅ અવનીપર,જે દેહને ઉંમરથી ચલાવીજાય
મળેલદેહને ઉંમરમાં બાળપણયુવાની ને ઘેડપણથી,દેહને સમયસાથે લઈજાય
કુદરતની આ કૃપા કહેવાય જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને ના પકડાય કોઇથી જે સુર્યદેવના,આગમનવિદાયથી અનુભવ થાય
જગતમાં દેહને સમયની સાથે ચાલવા,દેહને સવારઅનેસાંજથી અનુભવથાય
ભારતદેશજ પવિત્ર દેશ છે જગતમાં,ના બીજા કોઈદેશને સમયથી સમજાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભગવાને,હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
###################################################################