July 9th 2023
માતાને શ્રધ્ધાથી વંદન
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલમાનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા દુર્ગા કહેવાય,જેમની કૃપાથી જીવનમાં સુખ મળી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવનેજન્મથી પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવનેનિરાધારદેહથી બચાવીજાય
દુર્ગામાતા એ પવિત્રમાતા છે જે ભારતદેશમાં જન્મલઈ,ભક્તોપર કૃપા કરીજાય
જગતમાં હિંદુ ધર્મને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે સમયે જીવને જન્મમરણ આપીજાય
પવિત્ર ભાવનાથી દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,માતાની આરતી કરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનીસાથે ચાલતા,બાળપણજુવાનીઅનેઘડપણ મળીજાય
ભારતદેશમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈ,ભારતદેશને પવિત્રકરીજાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
#######################################################################
July 9th 2023
***
***
. પવિત્રરાહે કૃપા મળે
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળે,જે જીવને પવિત્રરાહે પ્રેરી જાય
શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ અને દેવીઓ,ભારતદેશમાં જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા કહેવાય,જેમની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
માતાના આશિર્વાદમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે દેહનેપવિત્રરાહે જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
જન્મથી મળેલ માનવદેહને જીવન્માં કર્મનોસંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
પવિત્ર પ્રેરણામળે ભક્તિની દેવઅનેદેવીઓની,જ્યાં પરમાત્માનાદેહને વંદનકરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે શ્રધ્ધાળુ ભક્તોને,જ્યાં જીવનમાં માતાનીપુંજાકરાય
ઘરમાં ધુપદીપકરી માતાને વંદન કરી,સમયનીસાથે ચાલી માતાની આરતીકરાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
#####################################################################
July 8th 2023
###
###
. પવિત્રરાહે પ્રેમમળે
તાઃ૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મલે પરમાત્માની માનવદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એમળેલદેહને જીવનમાં પ્રેરીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
જીવન સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપા,દેહને ભક્તિથી પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની પાવનકૃપા માનવદેહને,સમયની સાંકળથી બચાવી પ્રેમ આપીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,ઘરમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને ઉંમરનો સંગાથમળે,ના માનવદેહથી દુર રહેવાય
સમયની સાથે ચાલવા ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રરાહે જીવનજીવાય
લાગણી માગણીને દુરરાખીને જીવનમાં,પરમાત્માની કૃપાએ સમયની સાથેચલાય
માનવદેહના જીવને પ્રભુની પ્રેરણાથી,જગતપર જીવને જન્મમરણથી બચાવીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
==================================================================
July 7th 2023
. પ્રભુની પ્રેરણા મળે
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપેમ મળે માનવદેહને જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળે જીવનમાં સમયની શાંંતિ દેહને,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,એ સમયે જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સ્પર્શે,જે પરમાત્માની પાવનકૃપાએ મળે
જીવને અવનીપર જન્મમરણનો સંગાથમળે,એ મળેલદેહને કર્મથી મળતોજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જે ભગવાનના પવિત્રદેહથીપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈ જાય,એ ઉંમરથીજ અનુભવાય
જીવનમાં સમયે ઘરમાં ભગવાનની પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવીને વંદન કરાય
પાવનકૃપાએ પ્રભુનીપ્રેરણામળે,જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનીપુંજાકરી આરતીકરાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને પવિત્રપ્રેરણામળે.જે અંતે જીવનેમુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
##################################################################
July 7th 2023
***
***
. શ્રધ્ધાથી પવિત્રભક્તિ
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવનાગતજન્મનાકર્મથીમેળવાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા પવિત્રભારતદેશથી મળે,એ પ્રભુની કૃપાકહેવાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જે જીવનાદેહને પ્રેરીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથીજ બચાવી જાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં માનવદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જન્મથી મળેલદેહને સમયનો સંગાથમળે,જે બાળપણજુવાનીધેડપણ આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને માનવદેહને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવોકરીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી પરમાત્માએજન્મલીધો ભારતમાં,જે જીવનમાં સુખ આપીજાય
જીવના મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,સમયે જીવને મુક્તિ મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
###################################################################
July 6th 2023
***
***
. ભક્ત શ્રી જલારામ
તાઃ૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા કરી માનવદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા જાય
પવિત્રસંત વિરપુરગામમાં જલારામ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાને માનવદેહને પ્રેરણાકરાઇ ભક્ત જલારામથી,નાઅપેક્ષા કોઇઅડી જાય
જીવનમાં સમયની સાથેચાલવા કર્મકરાય,જે જીવનમાં પભુનીકૃપા મળતી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ઘરમાં શ્ર્ધ્ધાથી,ભક્તિકરતા દેહને પવિત્રરાહેલઈજાય
પવિત્ર જલારામે પ્રેરણાકરી,કે જીવનમાં ભુખ્યાને ભોજનકરતા પ્રભુનીકૃપા થાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને સમયે માનવદેહ મળે જેગતજન્મના કર્મથી મેળવાય.એ પ્રભુકૃપા કહેવાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરાય,સંગે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાનની પવિત્રકૃપાએ હીંદુધર્મમાં દેહમળે,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિમળીજાય
જીવનાદેહને કર્મનોસંબંધજન્મથી,જે જલારામનીપ્રેરણાએ જીવનાદેહનેસુખઆપીજાય
વિરપુરના શ્રી જલારામના પત્નિ વિરબાઇથીજ,શ્રધ્ધાથી જીવતા પવિત્રમદદ કરાય
હિંદુધર્મમાં પવિત્ર પ્રેરણા કરતા વિરપુરના,પરિવારથી દેહનેપવિત્રપ્રેરણા મળી જાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
#########જય જલારામ#########જય જલારામ##########જય જલારામ###########
July 5th 2023
****
****
. પરમાત્માની પ્રેરણા
તાઃ૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જ્યાં સમયનીસાથે ચાલતા ભક્તિ કરાય
અદભુતકૃપાજગતમાં હિંદુધર્મથી પેરણામળે,જે માનવદેહને જીવનમાં કર્મથીસમજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન એપ્રભુનીકૃપાએમળે,સમયે નિરાધારદેહથીબચાવીજાય
ભારતદેશને ભગવાનનીકૃપાએ પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મી જાય
જીવને મળેલ માનવદેહથી ભગવાનની પુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપામળતીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
પ્રભુની પવિત્રકૃપાએ મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા,જીવનમાં ધાર્મીક પ્રેરણા મળે
દેહને સમયે બાળપણજુવાની અને ઉંમરસાથે જીવાય,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
જગતમાં પવિત્ર ભારતદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી ભક્તિકરતાજીવનમાંસુખ મળીજાય
જીવને જન્મથી આગમનમળે નાકોઇથી દુરરહેવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
#######################################################################
July 5th 2023
. સમયની સરળતા
તાઃ૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માનીમળે જીવને મળેલ માનવદેહને,જે સમયનો સંગાથ આપી જાય
કુદરતની આપાવનકૃપા અવનીપરકહેવાય,જે જગતમાં જીવનાદેહને અનુભવઆપીજાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુનીકૃપાએ દેહને સમયસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણૂપશુજાનવર અને પક્ષીથી મળી જાય
માનવદેહ જીવને મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથીજ,જન્મથી દેહજ મળી જાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
અવનીપર મળેલમાનવદેહપર ભગવાનનીકૃપાથાય,જે જીવનાદેહને સમયનોસાથઆપીજાય
જીવનાદેહને પ્રભુની કૃપાએ પ્રેરણા મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવનાદેહને લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈઆવીજાય
ભગવાનના પવિત્રદેહની શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરી દીવોકરીઆરતીકરાય
....અદભત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
########################################################################
July 4th 2023
###
###
. કૃપા મળે ભગવાનની
તાઃ૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને જન્મથીમળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે,સમયે ભક્તિરાહે જીવન જીવાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,ત્યાં જીવનમાં પવિત્રરાહ મળે
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કહેવાય,જે માનવદેહના જીવને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
અનેક પવિત્રદેવદેવીઓના દેહથી હિંદુધર્મમાં,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
મળેલ દેહના જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં સમયે પુંજા કરી જાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપા દેહનેમળતા,મળેલદેહનાજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
**************************************************************************
July 3rd 2023
. પવિત્ર અદભુતકૃપા
તાઃ૩/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહનેમળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની પવિત્રરાહે પુંજા કરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ દેહપર,જે જીવને જન્મથી આગમન આપી જાય
અદભુતકૃપાળુ જગતમાં પરમાત્મા કહેવાય,જે માનવદેહના જીવનમાં પ્રેરણા આપીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપુંજા કરી,પરમાત્માને વંદનકરી જીવનજીવાય
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુની પવિત્રકૃપા સુખઆપીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રભારતદેશથી હિંદુ ધર્મથીજ મળીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી સમયે જન્મીજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહમળે,જે અંતેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
###########################################################################