July 2nd 2023
. પવિત્ર સમયનો સાથ
તાઃ૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતપર કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇ જીવની તાકાત અનુભવાય,માનવદેહથી ના કદી દુર રહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
અદભુતકૃપા ભગવાનની જે જીવને માનવદેહથી,જન્મ આપી કર્મ કરાવી જાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળીજાય
પાવનકૃપા પરમત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી સમયની સાથેજ ચલાય
જગતમાં ના સમયને કોઇથીય જીવનમાં પકડાય,પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં જીવના મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,એ પવિત્રકર્મથી મુક્તિઆપી જાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
July 1st 2023
. આંગળી પકડી જીવનમાં
તાઃ૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેરણા મળી સંતાનને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માબાપનીકૃપા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાથી અવનીપર દેહમળે,એ માબાપના પ્રેમથી જન્મ મળે
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવના મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મને સમજાય
અદભુતકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
અવનીપર જીવને માબાપનાપેમનીકૃપાથતા,સંતાનથીજીવને બાળપણ મળી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે જીવને,જે જીવને સમયે માનવદેહથી જન્મમળીજાય
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવને પરમાત્માની પ્રેરણાથી માબાપની કૃપા મળે,જે મળેલદેહ એસંતાન કહેવાય
જગતમાં સમયે પ્રભુનીકૃપાએ જીવને માબાપનો પ્રેમમળૅ,જે દેહને કર્મનો સાથમળે
સમયનીસાથે ચાલવા જીવનાદેહથી માબાપની,આંગળી પકડીને પવિત્રરાહે જવાય
જીવનામળેલદેહને જીવનમાં પાવનરાહેજીવાય,જે મળેલદેહને પવિત્રકર્મ આપી જાય
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
#####################################################################