December 5th 2023
....
....
. પવિત્ર ભાગ્યવિધાતા
તાઃ૫/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુ ધર્મમાં માનવદેહના ભાગ્યવિધાતા,પવિત્રસંતાન ભોલેનાથના કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપાએ જેમને,પવિત્ર ગણપતિથી જન્મ મળી જાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
જગતમાં જીવને સમયે જન્મમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન જન્મ લઈ જાય
અનેકપવિત્રદેહથી જન્મલીધો પ્રભુએ,જે જીવનાદેહને ભક્તિમાર્ગે પ્રેરી જાય
જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહમળે,જે સમયે જીવને મુક્તિઆપીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
પવિત્ર શંકરભગવાન પવિત્રદેવ છે,જેમને શિવલીંગપર દુધઅર્ચનાકરી પુંજાય
હિંદુ ધર્મમાં જેમને ભોલેનાથ મહાદેવ,અને માતા પાર્વતીના પતિદેવકહેવાય
જગતમાં બમબમભોલે મહાદેવથી વંદનકરી,પવિત્રસંતાન શ્રીગણેશને પુંજાય
જન્મથી મળેલ દેહથી સમયે ગણપતીને,ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
માતા પાર્વતીના એ પવિત્રનંદન કહેવાય,સંગે કાર્તીકેયના ભાઈપણ કહેવાય
ભગવાનએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેદેશનેપવિત્રકરીજાય
જગતમાં હિંદુધર્મપવિત્રધર્મ છે,જેમાં ભગવાનની પુંજાકરવા મંદીરપણ બંધાય
દુનીયામાં અનેક પવિત્રહિંદુ મંદીરોથયા,જ્યાં સંતોસેવકોઅને ભક્તોમળીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
####################################################################
December 4th 2023
. ભક્તિરાહ શ્રધ્ધાની
તાઃ૨૯/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય
જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય
મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
###################################################################
December 4th 2023
*****
*****
. પવિત્રક્રુપાળુ મહાદેવ
તાઃ૪/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રમાતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે જીવનસાથી જગતમાં મહાદેવ કહેવાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન કહેવાય,જેમને શંકરભગવાનંથી પુંજાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમા પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળે
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીજીવનમાં પુંજાકરાય
અનેક પવિત્રનામથી પુંજા કરાય,એમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથીપુંજાય
માતા પાર્વતીના એ પવિત્રપતિદેવ થાય,જેમને હિંદુધર્મમાં ભોલેનાથ પણ કહેવાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્રભુમીપર સોમવારના દીવસે માતા પાર્વતીના,પતિદેવની શ્રધ્ધાથી પુંજા કરાય
અજબશક્તિશાળી કૃપાળુ શંકરભગવાન,રાજા હિમાલયનીપુત્રી પાર્વતીનેપરણીજાય
પવિત્રરાહેશ્રધ્ધાથી પતિદેવનેવંદનકરતા,પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તીકજન્મીજાય
વ્હાલા સંતાન ગણપતિને હિંદુધર્મમાં,વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીય પુંજા કરાય
જીવનસંગીની રીધ્ધી અને સિધ્ધીના,પતિદેવ શ્રીગણેશજીનીકહેવાય જેમનેવંદનકરાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#######ૐ નમઃ શિવાય######ૐ નમઃ શિવાય ###### ૐ નમઃ શિવાય ######
December 1st 2023
પ્રેરણા પ્રભુની
તાઃ૧/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા જન્મની પ્રેરણા આપીજાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથી,જીવને અવનીપર આગમન આપીજાય
પવિત્રધરતી જગતમાં ભારતની કહેવાય,જયાં અનેક દેવદેવીઓથી જન્મી જાય
પવિત્રધર્મ હિંદુધર્મછે જગતમાં,જેમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિરાહે પ્રભુની પુંજાથાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
પવિત્રદેશ જગતમાં હિંદુધર્મથી કહેવાય,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરણા કરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,એ પવિત્રકર્મથીજીવાડીજાય
જગતમાં પવિત્રધર્મ એદેહનેપવિત્રકર્મથી જીવાડીજાય,અંતે દેહને મુક્તિમળીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
###################################################################