April 28th 2024
*****
*****
સમયની પવિત્રરાહ
તાઃ૨૮/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,એ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મછે,જેમા ભગવાનને લીધેલદેહની પુંજા કરાય
ભગવાને સમયે પવિત્રદેહથી જન્મલીધા,જે જગતમાં હિંદુધર્મને પવિત્રકરીજાય
જગતમાં ભગવાનના પવિત્રદેહની સમયે શ્રધ્ધાથીપુંજા,જે પવિત્રધર્મથીજકરાય
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભારતદેશથી એ પવિત્રરાહેલઈજાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્ર હિંદુધર્મથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્ર હિદુધર્મછે જેમાં શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે હિંદુધર્મના ભક્તોને,જે પવિત્રમંદીરો બનાવીજાય
જીવને મળેલદેહને સમયે ઘરમાંજ પ્રભુનીપુંજા કરવા,ધુપદીપથી આરતી કરાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
#####################################################################
No comments yet.