March 29th 2021
^^
^^
. . ભક્તિનો સંગાથ
તાઃ૨૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના,જે મળેલદેહને પાવનરાહ આપી ગઈ
જીવને મળેલદેહપર પવિત્રકૃપા થઈ,એ કુળદેવી કાળકામાતાની કૃપા થઈ
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
શ્રધ્ધાભાવે મળેલ દેહથી સોમવારે,શંકર ભગવાનને ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળે મા પાર્વતીની,અને ગણપતિ સંગે રીધ્ધીસિધ્ધીનોય મેળવાય
જીવને માનવદેહ મળે માબાપથી,જે બાળપણ,જુવાની,ઘડપણ આપી જાય
મળેલજન્મને પાવનકરવા ભક્તિનો સંગાથ મળે,જે માબાપની કૃપા કહેવાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
જીવનમાં ભજનભક્તિનો કોઇ સમય નથી,શ્રધ્ધાથી સમય મળતા પુંજા કરાય
ભારતમાં અનેકદેહથી પરમાત્મા પધાર્યા છે,જે દુનીયામાં પવિત્ર દેશ કહેવાય
પ્રેરણાકરી મળેલદેહના જીવને,નામંદીર,મસ્જીદ,ચર્ચની જરૂર ઘરમાં પુંજાથાય
જીવથી નાકૃપા કે મોહમાયાની અપેક્ષા રખાય,એ કળીયુગમાં અસરથીદેખાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
***************************************************************
No comments yet.