July 15th 2021
. .પ્રેમની આંગળી
તાઃ૧૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જેઅનેકરાહે પ્રભુનીકૃપા આપીજાય
પાવનરાહને પકડવા મળેલદેહથી,જીવનમાં પ્રેમની આંગળી પકડીને ચલાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અદભુતકૃપા મળી જીવનમાં પવિત્રરાહની,જે સંતના પવિત્રપ્રેમથી મેળવાય
નાઅપેક્ષા કે નાકોઇઆશા અડે દેહને,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય
કુદરતની કૃપાને નાપકડાય મળેલ દેહથી,કે નાઅભિમાનથી આશા રખાય
પાવનરાહથી જીવન જીવતા દેહને,કૃપાએ શ્રધ્ધા સબુરીથીજ સમજાઈ જાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અનેકરાહનોસંબંધ જગતપરદેહને,જે યુગપર અનુભવઆપી પ્રેરણા કરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાસંગે ધુપદીપથી પુંજનકરાય
મળે કૃપા પરમાત્માની જીવને મળેલ દેહને,જે સત્કર્મનો સંગાથ આપી જાય
માયામોહનો સંબંધ મળે સમયે અવનીપર,ના કોઇ દેહથી કદી દુર રહેવાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
==============================================================
No comments yet.