August 16th 2021
**
**
. .શંકર ભગવાન
તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકર ભગવાન છે,જેમને ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે પ્રભાતે સુર્યદેવના દર્શનકરી,ઘરમાં ભોલેનાથની પુંજાથાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે હિંદુ ધર્મમાં શંકરભગવાન કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા કૃપા મળે,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
માતા પાર્વતીના એપતિદેવ છે,તેમને મંદીરમાં પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પૂંજા કરતા,શંકર ભગવાનની પવિત્રકૃપા મળીજાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
ૐ નમઃ શિવાયથી અર્ચના કરી વંદન કરતા,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ વિધ્નહર્તા શ્રીગણેશના પિતા કહેવાય
ગણપતિને હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી,દરેક પવિત્રકામમાં ધુપદીપ કરી પુંજાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશછે,તેમના શ્રીશુભ અને લાભ પવિત્ર પુત્ર છે
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
#################################################################
No comments yet.