April 24th 2023

સંગાથમળે સમયનો

 ***Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News***
.            સંગાથમળે સમયનો

તાઃ૨૪/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં સમયની સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય,એ ભગવાનની પવિત્રકૃપાએ દોરીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી,કૃપાએ જીવને જન્મથી દેહ મળીજાય
માનવદેહએ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી જીવને મળતી જાય
જગતમાં પવિત્રભારતદેશછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેશ કહેવાય,જે જગતમાં પવિત્રહિંદુધર્મ આપી જાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
જીવને મળેલમાનવદેહને ધર્મની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જીવનાદેહને અવનીપર સુર્યનારાયણદેવની કૃપાએ,જીવનમાં સવારસાંજ મળીજાય
પભુની પવિત્રકૃપાએ જીવને સમયસાથેજ ચાલતા,દેહને જીવનમાં સુખ મળી જાય
અવનીપર મળેલદેહને જન્મમરણનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતામુક્તિ આપીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
##################################################################
April 19th 2023

સમયનો પવિત્રસંગાથ

***સપડાના સિદ્ધિ વિનાયક સુખના પર્યાય | નવગુજરાત સમય***
.            સમયનો પવિત્રસંગાથ

તાઃ૧૯/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં સમયસમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
નાકોઇ અપેક્ષા કે આશા રખાય દેહથી,જે પાવનરાહે દેહને જીવનજીવાડીજાય
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
સમયે પરમાત્માની પાવનકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે એ કૃપાકહેવાય
જગતમાં સમયેજીવને અનેકદેહથીજન્મમળે,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરના જન્મથી માનવદેહના આગમનથી,સમયે જીવનમાં કર્મ કરાવી જાય
જીવના ગતજન્મનાદેહનાકર્મથી અવનીપર,જન્મમરણનો સંગાથ જીવનેમળતોજાય
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
મળેલમાનવદેહને જીવનમાં સમયને,ગઈકાલ અને આવતીકાલને સમજીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
ભારતદેશમાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મલઈ,શ્રધ્ધાળુ ભક્તોપર પવિત્રકૃપાકરીજાય 
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
======================================================================

 

April 17th 2023

કૃપાએસમયનો સંગાથ

***Shishir Ramavat – Neepra***
.            કૃપાએ સમયનોસંગાથ 

તાઃ૧૭/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રઅદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જગતમાં માનવદેહને પ્રેરણાઍ જીવાડી જાય
કુદરતની આપાવનકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથીપ્રભુને પ્રાર્થનાકરતા કૃપામેળવાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મનાદેહના કર્મથી જીવને મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પ્રભુકૃપાએ,શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતાકૃપા મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે ચાલતા દેહને ઉંમરનો સાથ મેળવાય
સમયને જીવનમાં નાકોઈ દેહથી પકડાય,કે નાકોઇ દેહથી કદી દુરરહીને જીવન જીવાય 
ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પ્રાર્થનાકરાય,જે કૃપાએ સમયનીસંગાથમળીજાય
જીવપર પ્રભુનીકૃપાએ અવનીપર પવિત્રરાહે દેહથી જીવાય,સમયે જીવને મુક્તિ મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
##########################################################################
April 13th 2023

પવિત્ર શ્રધ્ધા ભક્તિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભક્તિભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી - Abtak Media
.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૧૩/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
ના મોહમાયા ના આશાઅપેક્ષા જીવનમાં અડીજાય,જે જીવને મુક્તિ આપી જાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
કુદરતની આપાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને માનવદેહથી જન્મ મળીજાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે ભારતદેશથી,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને મળેલમાનવદેહને,જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાથાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
જીવના માનવદેહપર પવિત્રકૃપા થાય પ્રભુની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીપ્રેરણામળે,એ જીવનમા પવિત્રશ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને અવનીપર,નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતી કરાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
*******############**********############*********###########********

	
March 31st 2023

સમયની પહેંચાન

સૂર્ય બળવાન હશે તો પૈતૃક સંપત્તિમાં મળશે સરળતાથી ભાગ, આવા લક્ષણો બતાવે છે તમારું ભાગ્ય બળવાન હોવાની સાબિતી: આવી હોય છે સૂર્યની અસર - GSTV
.             સમયની પહેંચાન

તાઃ૩૧/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,એ પવિત્રકૃપાએ જીવને મળી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અવનીપર માનવદેહમળે,જે ઉંમરની સાથે ચાલીજાય
અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,એ માનવદેહને સમયસાથે લઈજાય
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે દેહને જીવનમાં કર્મનોસાથઆપી જાય
અદભુતકૃપાથી જીવને જન્મમરણનો સંગાથ મળે,જે કર્મનીકેડીએ ચલાવી જાય
....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
પવિત્રકૃપાપરમાત્માની જીવનાપવિત્રદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
પવિત્ર પ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,એ જીવનમાં ભક્તિ સંગે જીવી જાય
મળેલ માનવદેહના જીવને પ્રેરણામળેકૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પવિત્રરાહ મળે,જે દેહથી જીવનમાં ભક્તિકરીજાય
 ....સમયની સાથે ચાલતા માનવદેહને,ના આશાકેઅપેક્ષા જીવનમાં કદીય અડી જાય.
######################################################################
March 29th 2023

સમયની પ્રેરણા

જીવનને જયોર્તિમય કરતું પ્રકાશપર્વ : દીપાવલી | A festival of light that illuminates life DeepaWali
.             સમયની પ્રેરણા

તાઃ૨૯/૩/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયસમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણાએ સમયનીસાથે ચલાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષારહે,કે નામોહમાયા જીવનમાં અડીજાય એકૃપાકહેવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
અવનીપર જીવનેસમયે જન્મથી આગમન મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને ગતજન્મના દેહથી થયેલકર્મથી,સમયે જીવને જન્મથી દેહમળી જાય
જન્મ મળતા જીવને ઉંમર અડીજાય,જે સમયની સાંકળથી દેહનેકર્મનીકેડી મળીજાય
જીવને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાની કૃપાથી જીવન જીવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
માબાપના પવિત્રપ્રેમની કૃપાએ જીવને જન્મ મળતા,સંતાનને પવિત્રરાહે જીવાડી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનનીકહેવાય,જે મળેલમાનવદેહને જીવનનીરાહઆપીજાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રરાહ મળે,એ સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી કરાય
...જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
########################################################################

	
March 28th 2023

પ્રભુકૃપાએ મળે

શક્તિ પર્વે' મા- આદ્યશક્તિના ખોળામાં બેસી,'સત્વશીલ' જીવન માટે કટિબદ્ધ થઈએ | Lalubhai R Pandya Dharmlok 19 September 2019
.             પ્રભુકૃપાએ મળે

તાઃ૨૮/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેસમયે માનવદેહ મળે અવનીપર,ના કોઇજ પ્રેરણા જીવનમાં મેળવાય
જગતમાં પરમાત્માની અદભુતકૃપાછે,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે સમયે,એ મળેલમાનવદેહને કર્મકરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવનાદેહને ભક્તિમાર્ગેલઈજાય
માનવદેહને પ્રભુની પ્રેરણામળે ભારતદેશથી,જ્યા પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
મળેલ જન્મના દેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંસમયે ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
માનવદેહને ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપકરી પુંજાકરી જાય
જગતમાં પ્રત્યક્ષ સુર્યદેવછે જેમનાઆગમનવિદાયથી,માનવદેહનેસવારસાંજમળે
પરમાત્માએ પવિત્રદેહથી હિંદુધર્મથી,ભારતદેશમાં પવિત્ર ભક્તિની પ્રેરણાથાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
###################################################################
March 26th 2023

પ્રભુકૃપાએ સમય

***ફાગણના રંગોથી જીવનમાં ઉમંગ રેલાવો | Bring joy to life with the colors of Phagan***
.             પ્રભુકૃપાએ સમય

તાઃ૨૬/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાય અડે માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
જીવને સમયે અવનીપર જન્મથી આગમન મળે,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે અનેકનિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જીવને મળેલદેહને પ્રભુનીકૃપાએ ઉંમરનો સંગાથ મળે,જે સમય સમજીને ચલાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
કુદરતનીકેડીને નાપકડાય માનવદેહથી જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય
અવનીપર મળેલદેહથી નાકદી સમયને પકડાય,શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવાય
ભગવાનેજગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં સમયે,ભગવાન માનવદેહથી કૃપા કરીજાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

March 24th 2023

અદભુત કૃપામળી .

 &&&&આજે શુક્રવારના પરમ પવિત્ર દિવસે સંતોષી માતાની પરમ કૃપા આ રાશિના જાતકો પર બનશે Trishul News Gujarati&&&&
.              અદભુત કૃપામળી

તાઃ૨૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જીવને અવનીપર માનવદેહથી આગમનમળે,જે સમયે મળેલદેહને કર્મકરાવી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધમળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવથાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપાકહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરસંગે પક્ષીથીમળે,નાકોઇકર્મ જીવનમાંકરાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,હિંદુધર્મથી ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે ધુપદીપ કરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં દેવદેવીઓને વંદનકરીઆરતી ઉતારાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
####################################################################

March 23rd 2023

પવિત્રકૃપા માતાની

 
.             પવિત્રકૃપા માતાની

તાઃ૨૩/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં મળેલ માનવદેહને અનેક પવિત્રરાહ મળે,જે પાવનકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે નાકદી મોહમાયા રખાય,એજ માતાનીકૃપા કહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં કહેવાય,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહનેસમયે કર્મનોસંગાથ મળે,જે ઉંમરનીસાથે દેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશને ભગવાને દુનીયામાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી હિંદુધર્મથી ઘરમાં પુંજાકરીજાય
જીવના મળેલ માનવદેહને પરમાત્માની કૃપાકહેવાય,સમયે જન્મમરણથીમુક્તિમળીજાય
પવિત્રમાતાનાદેહ છે ભારતદેશથી,જે માનવદેહને ભક્તિરાહે પવિત્રજીવન જીવાડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં ભગવાનનીકૃપાએ સુખ મળીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
**********************************************************************

	
« Previous PageNext Page »