January 25th 2021
##
##
. .નિખાલસતા
તાઃ૨૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને સંબંધમળે માનવતાનો,જે દેહનાકર્મથી દેખાય
કુદરતની પાવનકૃપાનો સાથ મળે,જ્યાં નિખાલસતાથીજ જીવાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
ભક્તિની પવિત્રરાહ પકડીને ચાલતા,દેહને સત્કર્મનો સંગાથ મળે
શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
મોહમાયાની ચાદર પણ દુર રહી જાય,જે અનંતશાંંતિ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહની,માનવતા પાવન થઈ જાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
કળીયુગમાં કાયાને માયા સ્પર્શે,જે જીવને તકલીફમાં ખેંચી જાય
પવિત્રરાહે જીવન જીવવા દેહથી,પરમાત્માની શ્રધ્ધાથી પુંજા થાય
માનવદેહની માનવતાપ્રસરે અવનીપર,ત્યાં જીવને શાંંતિ મળીજાય
પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહના જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 23rd 2021

. ભજન પ્રેમ
તાઃ૨૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ કૃષ્ણકૃષ્ણ રાધેરાધે,ભજન કરતા ભક્તોથી બોલાય
રામરામની ધુન કરતા તાલી પાડીને,સીતારામ સીતારામ પણ કહેવાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,શ્રીરામશ્રીરામ તાલી પાડીને બોલાય
સીતામાતાનો પાવનપ્રેમ મળે ભક્તોને,જે શ્રીરામ સંગે સીતારામ કહેવાય
પવિત્રકૃપા મળે શ્રી કૃષ્ણની સંગે રાધાની,એ વાંસળી વાગતાજ સંભળાય
દ્વારકાથી દોડી આવ્યા ભક્તોને મળવા,એજ જીવનમાં શાંંતિ આપી જાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય
રામલક્ષ્મણજાનકી સંગે જય બોલો હનુમાન,એ રામના પરમભક્ત કહેવાય
પરમશ્રધ્ધાએ ભક્તિ કરતા ભક્તોને,પ્રેમથી આશિર્વાદ આપના આવીજાય
સીતારામના સ્મરણથી કૃપા કરવા,અયોધ્યાથી સીતા સંગે એ પધારી જાય
પવનપુત્રનો સાથ મળ્યો શ્રીરામને,જે સીતાને લાવવા રાવણનુ દહન કરાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 21st 2021
##
##
. શેરડી સાંઇબાબા
તાઃ૨૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
પવિત્રદેહ લઈ પાથરીમાં જન્મ્યા,જે શેરડીમાં સાંઈબાબા કહેવાય
....મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
જન્મમરણ એ સંબંધ જીવનો,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે અવનીપરના યુગથી સમજાય
દેહ મળતા જીવને પ્રેરણા થાય,જે નાતજાતની સમજણ આપી જાય
દેહને ધર્મનો સંબંધ જે હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તીથી જગતમાં ઓળખાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
દેહ મળ્યા બાદ એ નિરાધાર થયા,જે શેરડીમા પાવનરાહ આપી જાય
દ્વારકામાઈની સેવામળી સાંઇબાબાને,જે જગતમાં એપવિત્રરાહ કહેવાય
જગતમાં આંગળી ચીંધી માનવ દેહને,હિંદુમુસ્લીમદેહને પ્રેરણા કરી જાય
શ્રધ્ધાસબુરીની સમજણ આપી દેહને,જે પરમાત્માની પુંજા કરાવી જાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 20th 2021
**
**
. .કૃપાળુ માતાજી
તાઃ૨૦/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા જગતમાં,જે પવિત્રભુમી ભારતમાં દેહ લઈ જાય
એ લક્ષ્મી માતાથી ઓળખાય,જગતમાં માનવદેહપર કૃપા કરીજાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
ભારતદેશ પર પરમાત્માની કૃપા કહેવાય,જ્યાં એપવિત્રદેહ લઈ જાય
વિષ્ણુ ભગવાનના એ ધર્મપત્નિય થયા,જે માતા લક્ષ્મીથી ઓળખાય
લક્ષ્મીમાતાની પાવનકૃપા ભક્તોપર,જે ધન વર્ષાકરી સુખ આપી જાય
પાવનકૃપા મળે માતાની દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજા થાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
સમયનો સંબંધ મળેલદેહને જગતમાં,જે ગતજન્મના કર્મથી મળતો જાય
અનેક પવિત્રદેહ લઈ એ પધાર્યા,જેમનુ પુંજન શ્રધ્ધાથી મંદીરમાં કરાય
પવિત્રભુમીમાં જન્મ મળે જીવને,જે મળેલ દેહનુ પવિત્ર નશીબ કહેવાય
માતા લક્ષ્મીની કાયમ કૃપાજ મળે,જ્યાં માતાને વંદન કરી પુંજન કરાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગતજન્મે થયેલકર્મના બંધનથીજ મૈળવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં લક્ષ્મીમાતાની પાવનકૃપાથાય
ધર્મકર્મને સમજીને ચાલવા લક્ષ્મીમાતા સંગે,વિષ્ણુભગવાનની પ્રેરણા થાય
પવિત્રકૃપા થાય માનવદેહ પર,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
#############################################################
January 19th 2021
.
. .પાવન પ્રેમ
તાઃ૧૯/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાથી મળી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જીવનમાં એસબંધ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને વંદન કરતા,દેહથી પાવનપ્રેમ મેળવાય
નિર્મળભાવના સંગે નિખાલસ જીવને,પવિત્ર જીવન પણ મળી જાય
કર્મનાસંબંધ એ દેહના જીવને અવનીપર,જે જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવતા મળેલદેહને,સતયુગ સંગે કળીયુગથી સમજાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
અદભુતકૃપા અવનીપર પવિત્ર જીવની,જગતમાં એ પરમાત્મા કહેવાય
ભારતની ધરતીપર દેહલીધો,જે પરમાત્માના અનેક નામથી ઓળખાય
હિંદુ ધર્મમાં પવિત્ર ભગવાનને વંદન કરી,જીવનમાં પાવનકૃપા મેળવાય
મળેલદેહને પરમાત્માનો પાવન પ્રેમ મળે,જે જીવને મુક્તિ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 15th 2021
***
***
. નિર્મળ ભાવના
તાઃ૧૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસંગે જીવતા માનવદેહને,અવનીપર અનેક કર્મથી સમજાય
પાવનરાહ મળે નિર્મળ ભાવનાએ,પરમ શ્રધ્ધાએજ ભક્તિ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
મળેલદેહપર મમ્મીની કૃપા થાય,અવનીપરના આગમનથી દેખાય
નિર્મળ ભાવનાથી મળેલ દેહને,જીવનમાં શાંંતિનીરાહ મળી જાય
કર્મનો સંબંધ અવનીપર જીવને,જે સમય સમયે દેહથી મેળવાય
મળેલ દેહને જીવનમાં અનેક રાહ મળે,જે કર્મથી સ્પર્શ કરીજાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
અવનીપર પ્રેમનો સાગર વહે છે,જે જીવને દેહ મળતા સમજાય
પાવનરાહે જીવન જીવતાજ દેહને,સંબંધ મળે નિખાલસ પ્રેમથી
કુદરતની આલીલા જગતપર,અનેક સમયથી દુનીયામાં મળીજાય
નિર્મળરાહે જીવન જીવતા માનવદેહને,પ્રેમસાગરનો સંગાથ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
********************************************************
January 14th 2021
##
##
. .શેરડીના સાંઈ
તાઃ૧૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત પ્રેમાળ વ્હાલા મારા સાંઇબાબા,તમે શેરડીથી આવી જાવ
મળેલ માનવદેહને આપની કૃપા મળતા,જીવને શાંંતિજ મળી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
શ્રધ્ધા ભાવથી જીવનમાં,આપની ચીંધેલ આંગળીએ ભક્તિજ થઈ જાય
પાવનરાહ મળે દેહને બાબાનીકૃપાએ,જે પરિવાર સહિત સુખ દઈજાય
બાબાએ માનવદેહનો સંકેતકર્યો,એ મળેલદેહની માનવતા મહૅંકાઇ જાય
આવો પ્રેમથી હ્યુસ્ટનમાં સાંઇબાબા,તમારા પ્રેમનીકૃપા અમને મળીજાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
નિર્મળભાવથી પ્રાર્થના કરી મારા વ્હાલા બાબાને,તમે પ્રેમથી આવીજાવ
મળેલદેહને આંગળી ચીંધી દેહની,ના નાતજાતની કોઇજ કેડી અડી જાય
ક્રુપા સાંઇબાબા પ્રેમથી મળી જગતમાં,જે શેરડીથી જગતમાં પ્રસરી જાય
એજ પ્રેમ મળ્યો શ્રધ્ધાળુઓના દેહને,જે દેહના જીવને પ્રેરણા આપી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
પાતડી ગામથી શેરડી આવ્યા જીવનમાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવનપ્રેમની કૃપાકરી શેરડીથી,જે દુનીયામાં હિંદુમુસ્લીમને પ્રેમ આપીજાય
ના અહંકાર કે ના અભીમાન કે માનવતા સ્પર્શે,જ્યાં બાબાની કૃપા થઈ
પરમશાંન્તિ મળી મળેલદેહને કૃપાએ,ત્યાં વ્હાલા સાંઈબાબાને વંદન થાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
############################################################
January 13th 2021
***
***
. .લક્ષ્મી માતા
તાઃ૧૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતા લક્ષ્મીની,સંગે વિષ્ણુ ભગવાનનો પ્રેમ મળી જાય
નિખાલસ ભાવનાથી પુંજા કરીને,કૃપાળુ પરમાત્માના દેહને વંદન કરાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
મારા વ્હાલા લક્ષ્મીમાતાનો પ્રેમ મળે,જે મારા માટે મમ્મીનો પ્રેમ કહેવાય
પરમકૃપા જગતમાં પવિત્રપ્રેમથી આપીજાય,જીવનમાં સુખશાંંતિ મળી જાય
લક્ષ્મી માતા સંગે વિષ્ણુ ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાએ પુંજન કરાય
અવનીપરના આગમનને કરેલ કર્મનો સંબંધ,મળેલ જન્મ મરણથી મેળવાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
પાવનપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે દેહને આફતતકલીફથી બચાવી જાય
દેહને ના કોઇજ અપેક્ષાનો મોહ રહે,કે ના કોઇજ મોહમાયાનો સ્પર્શ થાય
પરમ કૃપાળૂ પરિવાર જગતમાં કહેવાય,જે પવિત્ર પતિપત્નીથીય ઓળખાય
લક્ષ્મીમાતા માતાનોપ્રેમ આપી જાય,વિષ્ણુ ભગવાન પિતાનોપ્રેમ આપી.જાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
**************************************************************
January 11th 2021
. .પ્રેમ સાગર
તાઃ૧૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંતપ્રેમની કૃપા થઈ માબાપની,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,એજ પરમાત્માનીજ કૃપા કહેવાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,એ મળેલદેહને શાંંતિ આપી જાય
પ્રેમ સાગરમાં રહેતા દેહને આનંદ મળે,જે નાકદીય અપેક્ષા રાખી જાય
મળ્યો પ્રેમ અવનીપર પવિત્રરાહે જીવતા દેહને,એજ જીવની છે લાયકાત
કર્મનો સંબંધ દેહને જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધા ભાવથી જીવન જીવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
નિખાલસ ભાવનાથી મળેલદેહને રાહમળે,એ જીવનમાં સરળતા આપીજાય
જીવને સંબંધ અનેક દેહથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
ના કોઈજ જીવથી છટકાય દેહથી,જે માનવી,પશુ,પક્ષીથી મળતો દેખાય
મળી ગયો જીવનમાં જ્યાં પ્રેમ નિખાલસ,એજ પ્રેમ સાગરમાં વહાવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
**************************************************************
January 10th 2021
++
++
. .મળે જીવનમાં
તાઃ૧૦/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન છે જીવનુ,ગત જન્મે મળેલ દેહથી મેળવાય
થયેલકર્મ એજ કેડી જીવની,જે જીવને આવનજાવનથીજ સમજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મની કેડી મળે,સંગે નિર્મળતાથીજ જીવાય
નાકોઇ અપેક્ષા દેહની રહે,જે પવિત્રરાહે જીવનનીરાહ આપી જાય
જીવને મળેલદેહનેસમયે કર્મ સ્પર્શી જાય,જે જીવનમાં કર્મ કહેવાય
જીવનમાં સમયને સાચવી ચાલતા,સત્કર્મની પાવન કેડી મળી જાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
આંગણે આવી પેમ મળે જીવનમાં,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
નિર્મળ ભાવના રાખી જીવન જીવતા,સમય સમયને સચવાઈ જાય
સત્કર્મની રાહ મળે જીવનમાં દેહને,જે પાવનરાહથી કૃપા થઈજાય
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનાદેહને સરળતા મળીજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
************************************************************
.