January 9th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ   

તાઃ૯/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
અબજો વર્ષોથી અવનીપર,પવિત્ર સુર્યદેવ પ્રત્યક્ષ દર્શન આપી જાય
જગતમાં જીવતા દેહને સમયે,પ્રથમ સવાર પછી સાંજ મળતી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,જે જીવને જન્મમરણ દઈ જાય
અવનીપર આગમન થતા દેહને,નાતજાત મળે જે માનવીને સમજાય 
શ્રધ્ધા રાખીને ભક્તિરાહ પકડતા,દેહને મંદીર મસ્જીદ ચર્ચમાં જવાય
પત્યક્ષ પવિત્ર સુર્યદેવ છે જગતમાં,સવારસાંજથી અનંતકૃપા કરી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
સમયસમજી ચાલતો માનવદેહ,નિર્મળભાવનાએ કર્મનીકેડી પકડી જાય
જન્મ મળેલ દેહને પાવનકૃપા મળે,જ્યાં નિખાલસતાથી જીવન જીવાય
પવિત્ર સુર્યદેવથી સવાર પડતા,પ્રાર્થના કરી અર્ચના કરીને વંદન કરાય
એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય,સવારમાં વંદનકરતા દેહને સ્પર્શ થાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
#############################################################

 

January 6th 2021

પ્રભુનો પ્રેમ

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .પ્રભુનો પ્રેમ 

તાઃ૬/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાળુ પ્રભુનોપ્રેમ મળી જાય
પાવનરાહ મળે દેહને પવિત્રકર્મથી,જે મળેલદેહને માનવતા દઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,મળેલદેહને એ પવિત્રરાહે લઈજાય
જીવને પવિત્રરાહ મળે કર્મની,એ નિર્મળ ભાવનાએ કર્મ કરાવી જાય
મળેલદેહને પ્રભુનો પ્રેમ મળી જાય,જે ભક્તિથી શાંંતિને આપી જાય
પવિત્ર શ્રધ્ધાએ પરમાત્માનુ પુંજન કરતા,અખંડપ્રેમ દેહને મળી જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
અદભુતલીલા પરમાત્માની થઈ,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
પવિત્રદેહ લઈને પધાર્યા ભુમીપર,એદેહથી જીવોને પાવનરાહ દઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
સરળ જીવનની રાહ પકડતા દેહપર,પ્રભુની કૃપાની વર્ષાજ થઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 3rd 2021

રાહ જીવનની

##ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો  જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ |##

.           .રાહ જીવનની     

તાઃ૩/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ દેહ અવનીપર,અનેકરાહનો સંગાથ દેહને આપી જાય
એ લીલા કુદરતની કહેવાય,જે પરમાત્માની અજબકૃપાથીજ સમજાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જગત પર જીવને દેહજ મળતા જાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં જીવનમાં પ્રભુની પુંજા થાય
અદભુતલીલા છે અવનીપર,એ આગમન વિદાયથીજ દેહને સમજાય 
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડવા,પરમાત્માના દેહને પુંજનવંદન થાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
નિર્મળભાવનાથી પ્રેમ થાય જીવનમાં,જે જીવનમાં સંતાન આપી જાય
કર્મની પવિત્રરાહ પકડવા મળેલ દેહના,સગા સંબંધીઓને પ્રેમ કરાય 
અવનીપરના દેહને અનેક સ્પર્શઅડે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
સુખશાંંતિનો સહવાસ મળેદેહને,એ મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
===========================================================
 

January 2nd 2021

સંગાથ સમયનો

.         .સંગાથ સમયનો         
તાઃ૨/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      

અવનીપરના આગમનનો સંગાથ,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને સંબંધ માબાપથી,જે જીવને જન્મથીજ દેહ આપી જાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને જન્મ મળતા બાળપણ મળે,સમયસંગે ચાલતા જુવાન થવાય
કર્મનોસંબંધ દેહને જીવનમાં,જે કુટુંબના સંબંધે સમયસમયે થતોજાય 
પરમાત્માની પવિત્રકર્મની પ્રેરણાએ,શ્રધ્ધાભક્તિએ દેહથી પુંજન થાય
મળેલદેહને પવિત્રરાહ મળે કૃપાએ,જેને જીવનમાં પાવનરાહ કહેવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
ભણતરની રાહ મળે બાળપણથી,જે મળેલદેહથી સમયે પકડીને ચલાય
આજને સમજીને ચાલતા દેહને રાહ મળે,જે જીવને સમજણ આપીજાય
મારુતારુ એ કળીયુગની કેડી,જે દેહને ક્યારેક ખોટીરાહે પણ લઈજાય
અપેક્ષાનીકેડીથી દુર રહીને ચાલતા,પવિત્ર સમયની પાવનરાહ મેળવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
***********************************************************
January 1st 2021

સરળ પ્રેમ

###પ્રેમ શું છે? પ્રેમ વિશે તમારા મનમાં ચાલી રહેલા દરેક પ્રશ્નોનાં જવાબ મળી જશે | Lagni No Sambandh.###

               .સરળ પ્રેમ  
તાઃ૧/૧/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળપ્રેમ મળે માનવદેહને અવનીપર,જ્યાં ના કોઇજ અપેક્ષા રખાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની ભક્તિથાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
કર્મનો સંબંધ જીવને અવનીપર મળે,જે આગમન વિદાયથી અનુભવાય
નામાયા અડે કે નાકોઇ અપેક્ષા રહે,જ્યાં નિર્મળભાવથી જીવન જીવાય
નિખાલસતાથી પ્રેમ પકડીને ચાલતા,દરેક પળે દેહને શાંંતિજ મળી જાય
ના અપેક્ષાના વાદળઅડે જીવનમાં,કે નાકોઇની કાતર જીવન કાપી જાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
અનેક પ્રકારના પ્રેમછે અવનીપર,જે સમયસમયે વિચારતા સમજાઇ જાય
જીવનુ આગમન જગતમાં દેહથી,ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
પાવનપ્રેમ પરમાત્માનો મળે જીવને,જયાં શ્રધ્ધાભક્તિ મળેલ દેહથી કરાય
નિર્મળ જીવનમાં સરળપ્રેમ મળે માનવીને,એજ પરમાત્માની કૃપા કહેવાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
################################################################

 

December 31st 2020

કુદરતલીલા

.            .કુદરતલીલા              
તાઃ૩૧/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જે દેહને મળેલ સંબંધથી દેખાય
કર્મધર્મને સમજી ચાલતા કૃપા મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
આવી આંગણે નિખાલસ પ્રેમ આપી જાય,એ પાવનકૃપાએ મેળવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના થયેલ કર્મ કહેવાય
આજકાલનો સંબંધ એ સમયની કેડી,એ મળેલદેહને જીવનમાંજ મળે
એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને મળેલ પાવનરાહે મળી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
થયેલકર્મનો સંબંધ જીવને,એ અનેકદેહથી જીવને સમજણ આપી જાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની જીવને,જે મળેલદેહથી ભક્તિપુંજન થાય
ના અપેક્ષા જીવનમાં કદીય રખાય,કે ના મોહમાયાનો સંબંધઅડીજાય
અનેક દેહ મળે જગતમાં,જેમાં પશુ પક્ષી પ્રાણીને માનવથીજ મેળવાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
************************************************************* 

 

December 29th 2020

કીર્તન ભક્તિ

  ###કીર્તન – SATVA###
.            .કીર્તન ભક્તિ   
તાઃ૨૯/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રધર્મ હિંદુ કહેવાય જગતમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજન કરાય
પરમાત્માએ અનેક્દેહ ભારતમાં લીધા,એજ પવિત્રકૃપા પણકહેવાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિથીજ સમજાવાય
અનેક સ્વરૂપે ભારતમાં જન્મ્યા,જે હિંદુધર્મમાં આંગળી ચીંધી જાય
પાવનરાહે જીવવા મળેલ દેહથી વંદન કરી,જીવનમાં રાહ મેળવાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં ધુપદીપથી પુંજન કરાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને અનેક સ્વરૂપે દેહથી દર્શન કરાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક ધર્મમાંય આનંદ થાય
પરમાત્માના અનેકદેહથી પધારી,સમાજને પણ કુટુંબથી સમજાવાય
પ્રેમથીપધારી કીર્તનભક્તિ કરો,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
*************************************************************
December 25th 2020

પાવન કૃપાળુ

.###Chetu | સમન્વય   ###            

 .          પાવન કૃપાળુ
તાઃ૨૫/૧૨/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકર્મની કેડીનો સંબંધ છે જીવને,જે મળેલ દેહથી મેળવાય 
જન્મમરણથી દેહ મળે અવનીપર,એ સુખદુઃખથી સમજાઇ જાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પવિત્રભુમી છે ભારતની જગતપર,જ્યાં પરમાત્મા જન્મ લઈ જાય
અનેકદેહલઈ ધરતીને પાવનકરી જાય,જે મળેલને સુખઆપી જાય
મળેલદેહને સંબંધ ગતજન્મના કર્મનો,નાકદી કોઇ દેહથી છટકાય
માનવદેહ સંગે પશુપક્ષીનો સંબંધ જીવને,એ કર્મનીકેડી આપીજાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરિવારનો પ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહના સંસ્કારથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા દેહથી,જે જીવપર પરમાત્માની કૃપા થાય
ધર્મકર્મએ કુદરતની લીલા છે અવનીપર,એ માનવતાને મહેંકાવી જાય
સતમાર્ગે રહી ચાલતા જીવનમાં,મળેલ દેહથી ઊંમરની સાથેજ ચલાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરમાત્માએ દેહ લઈ ભારતદેશને પવિત્રકર્યો,જે ધરતીપર કૃપા કહેવાય
જે દેહને પવિત્ર કૃપાની રાહે લઈ જાય,જે જન્મમરણથીય છોડી જાય
દુનીયામાં પવિત્રભુમી પર જન્મ લેતા જીવને,સમયે સત્કર્મથી પ્રેરી જાય
ના મોહમાયાની રાહમળે મળેલદેહને,એ પાવનકૃપાળુ પરમાત્મા કહેવાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
############################################################

 

,

 

 

December 23rd 2020

જ્ઞાનનીગંગા

###જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ. – Fitness Tips###

.            જ્ઞાનની ગંગા 
તાઃ૨૩/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે કલમપ્રેમીઓને લાવી જાય
પાવનરાહ મળે કલમની હ્યુસ્ટનમાં,એ જ્ઞાનની ગંગા વહાવી જાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
કલમથી ગોઠવાયેલ શબ્દને,સમજીને લખતા સુંદર રચનાઓ થાય
અનંત પ્રેમાળ કલમનાપ્રેમીઓને,સમયસંગે ચાલતા એ વંચાઈ જાય
મળે મનને શાંંતિ કલમની જીવનમાં,જે સદાય સંતોષ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહને,ના કોઇ તકલીફ થાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ લીધો,જે માતાની કૃપાએ આવી જાય
કલમની પકડ ચાલુ રાખી હ્યુસ્ટન આવ્યા,જે રચનાઓ જ કરી જાય
અનેક રચનાઓ માકૃપાએ કરે,જે નિર્મળરાહે સૌને પ્રેરણા આપીજાય
જ્ઞાનની ગંગા વહેતી આવી અહીંયા,એજ પાવન કર્મની કેડી કહેવાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
*************************************************************

 

December 19th 2020

પ્રભુની કૃપા

%%%હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ – Vipul K. Thakkar%%%

.            .પ્રભુની કૃપા
તાઃ૧૯/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને સ્પર્શકરે પ્રભુની કૃપા,ગત જન્મના કર્મે મેળવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જયાં નાકોઇજ અપેક્ષા રખાય
પવિત્રકર્મની કેડીનો સંગ રાખીને જીવતા,સમયને સમજીનેજ જીવાય
રામનામની માળા જપતા પાવનકર્મ મળે,જે જીવને સરળરાહે દેખાય 
અનેકદેહ ભારતમાં લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રધરતી કરી જાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
ભક્તિ કરતા દેહથી નાકોઈજ અપેક્ષા,કે ના કોઇજ મોહમાયા રખાય
સરળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,પ્રભુની પવનકૃપા મળી જાય
દેહના જીવના ગત જન્મે થયેલકર્મ,એ જીવને આવનજાવનથી સમજાય
માનવતાની મહેંક પ્રસરે જીવની,જે અવનીપરના આગમનને અનુભવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
***************************************************************

 

« Previous PageNext Page »