December 18th 2020

પ્રેમની પકડ

#### Gujarati romance article | જય શ્રી કૃષ્ણ « PK...(kan)! | પ્રતિલિપિ####

.            પ્રેમની પકડ    
તાઃ૧૮/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ                
તારો નિખાલસ પ્રેમ મને મળ્યો જીવનમાં,મારા દેહને અનંત આનંદ થાય
તારા પ્રેમની સાંકળ મને વ્હાલકરે,મારા દીલમાં પ્રેમસાગર થઈ વહી જાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર મળે દેહને,જે નિર્મળનિખાલસ પ્રેમ આપી જાય
મળેલ માનવદેહને ગત જન્મના કર્મનો સંગાથ,જે મળેલદેહના વર્તનથી દેખાય  
નિર્મળપ્રેમની જ્યોત જીવનમાં પ્રગટી,એજ તારી પાવનરાહેજ મને મળી જાય
દોડીઆવજે મારા જીવનમાં પ્રેમનીપકડ લઈને,મને જીવનમાં આનંદ મળીજાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
સમયને પકડી ચાલતા માનવજીવનમાં,સત્કર્મની પાવનરાહે જીવન જીવી જવાય
કર્મનાબંધન તો મળેલદેહને પરમાત્માની પ્રેરણા,નિખાલસ ભાવનાથી પુંજા કરાય
તારા પાવનપ્રેમની રાહ મળે દેહને,એ તારા પ્રેમને પારખીલેતા મને આનંદ થાય
જીવનસંગીની ર્હવા આવીજા ઝડપથી,તો મારાથી સમયનેપકડી તને વ્હાલ કરાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
####################################################################
December 18th 2020

शेरडीवाले बाबा

.              शेरडीवाले बाबा        
ताः१८/१२/२०२०                 प्रदीप ब्रह्मभट्ट  

अनंतप्रेमकी क्रुपाकरते भक्तोपर,जो शेरडीवाले सांइबाबाकी पुंजा करते है
व्हाला मेरे शेरडीवाले सांइबाबा है,भक्तोकी श्रध्धादेखकर ह्युस्टन आये है
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपाळु व्हाले सांइबाबा है,जीन्होने मानवीको श्रध्धा सबुरीकी राह बताई
मळेलदेहको ना कोइ तकलीफ अडे,के ना कोइज मोहमायाभी स्पर्शी जाय
पावनराह जीवको मीलनेकी क्रुपाकी,जो मळेल देहको पवित्रकर्मसे प्रेरते है
परमात्माकी परमक्रुपा अवनीपर हुई,जो सांइबाबासे शेरडीमेही जीवन पाया
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपा पवित्र भारतदेशपर,जहां परमात्मा अनेकदेह लई दर्शन आपी जाय
पावनप्रेम मिला द्वारकामाईका,जो अकेले सांइबाबाको जीवनमे मदद करजाय
श्री शंकर भगवानने देह लीया अवनीपर,ए शेरडीमे आके सांईबाबा हो जाय
मानवदेहको पावनक्रुपा मीले,जो देहको अनेकराहे धर्मकी प्रेमज्योत मीलजाय 
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
**************************************************************
  

     

 

December 17th 2020

શ્રધ્ધાનો સાગર

Kamika Ekadashi 2020 Vrat Katha : કામિકા એકાદશી વ્રત કથા, વ્રત વિધિ અને વ્રતનુ મહત્વ

.          .શ્રધ્ધાનો સાગર
તાઃ૧૭/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ     
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ થાય
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવનમાં કરેલ કર્મથીજ મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
કુદરતની પાવનલીલા દેહને મળે,જ્યાં રામનામના સ્મરણથીજ સમજાય
અજબ શક્તિશાળી હનુમાનજી,સીતારામના જીવનમાં પાવનરાહે જાય
પવનપુત્રને માતા અંજનીની કૃપા મળી,એ પ્રભુરામને મદદ કરતા જાય
નિર્મળરાહે ભક્તિકરતા મળેલદેહ પર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય..
માનવતાની મહેંક પ્રસરે જગતપર,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી વહન કરાય
નાઆફત કે નાકોઇ તકલીફ અડે દેહને,જ્યાં પવિત્રભક્તિના બંધન થાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિકરતા,સુખસાગરમાં જીવન ચાલતુ જાય
દેહના સંબંધછુટે જીવને,જે ભુતકાળને ભુલાય ના આવતીકાલને મેળવાય  
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
************************************************************
December 15th 2020

પવિત્ર કૃપા

અધિક માસઃ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ મહિનો | chitralekha 
.           .પવિત્ર કૃપા   
તાઃ૧૫/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહ મળે જે કર્મનોસંબંધ છે,એ ગતજન્મે થયેલ કહેવાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
લક્ષ્મીમાતાનો પ્રેમમળે કૃપાએ,જ્યાં માતાને ભક્તિથી વંદન થાય
માતાનીકૃપાળુ કેડીથી,શ્રી વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવાય
જગતમાં લક્ષ્મીમાતાને ધનલક્ષ્મી પણ કહેવાય,જે કૃપા આપીજાય
જે મળેલદેહને ધન આપી,જીવનમાં સુખસાગરની વર્ષા કરી જાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
શ્રી વિષ્ણુભગવાન એ લક્ષ્મીમાતાના પતિ,વંદનકરતા કૃપા કરીજાય
અજબશક્તિશાળી એપરમાત્માનાદેહ છે,જે દેહના દર્શનથીસમજાય
જીવને કૃપાએ પવિત્રકર્મની રાહ આપે,એ જીવનમાં સત્કર્મ કહેવાય
માનવદેહને થયેલ કર્મ સ્પર્શે,શ્રધ્ધાથીવંદન કરતા દેહપર કૃપા થાય 
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
*********************************************************
December 15th 2020

શાંંતિનો સંગાથ

####1 સેકન્ડમાં લાઈક કરો ભગવાનની સીધી કૃપા થશે - Dharmik Duniya - ધાર્મિક દુનિયા | Facebook####

.            શાંતિનો સંગાથ      
તાઃ૧૫/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

થયેલકર્મનો સંબંધ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણે સમજાય
કુદરતની આકૃપા જગતપર,મળેલ અનેકદેહથી જીવને અનુભવ થાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
નામોહમાયા કે નાઅપેક્ષા અડે દેહને,સરળજીવનનો સાથ મળી જાય
મળે અનેકરાહ માનવીને જીવનમાં,ના પ્રાણી કેપશુને કાંઇજ સમજાય
જીવને સંબંધ દેહથી છે,જે સગાસંબંધીઓનો સાથ મળતા અનુભવાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
પરમકૃપાએ દેહ લીધા ભારતમાં,જે પરમાત્માના નામથીજ આવી જાય
અવનીપરના દેહને કર્મથી જીવનમાં સાથ મળે,જે દેહથીજ સ્પર્શી જાય
નિર્મળભાવનાથી જીવનજીવતા પ્રેમમળે,જે શાંંતિનો સંગાથ આપી જાય
એજ અદભુતલીલા અવીનાશીની,જે દુનીયાપર જીવને દેહમળે સમજાય 
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
****************************************************************

	
December 11th 2020

સરસ્વતી માતાજી

..          સરસ્વતી માતાજી 
તાઃ૧૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે મળેલ દેહને જીવનમાં,જે નિર્મળભાવનાએ કર્મ કરાવી જાય
માનવદેહને કર્મનોસંબંધ અડે સમયથી,આ કુદરતનીલીલા સ્પર્શથીજ સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
મળેલદેહને સમયનો સંગાથ રહે,જે અવનીપર મળેલદેહની ઉંમરએ કહેવાય
કુદરતની કૃપાએ પાવનરાહ મળે ભણતરથી,એ માબાપનોપ્રેમ અપાવી જાય
કલમની કેડી મળે દેહને જ્યાં શ્રધ્ધા ભાવથી,કલમપ્રેમી માતાને વંદન કરાય
પરમકૃપાળુ અને દયાળુછે માતા,જેમની કૃપાએ મારાથી કલમ પકડાઇ જાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નીર્મળકૃપા કહેવાય.
અવનીપર કલમની કૃપા માતા સરસ્વતીની,એ કલમપ્રેમીઓના પ્રેમથી દેખાય
કલમની પવિત્રરાહ છે હ્યુસ્ટનના કલમપ્રેમીઓની,જે માતાનોપ્રેમ બતાવી જાય
અનંતપ્રેમ બતાવે કલમથી એ કલમનીરાહને જોતા,સમજણથી શાંંતિ મેળવાય
માતા સરસ્વતીની પાવનકૃપા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ પર જે કલમથી સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
*********************************************************************
December 10th 2020

પ્રેમ લઇ આવજો

***આના શ્રાપ ના કારણે માતા સીતા અલગ થઇ ગયા હતા પ્રભુ શ્રી રામ થી, નહિ જાણતા હોવ આ કહાનીઓ | Mojilo Gujarati.

.            પ્રેમ લઈ આવજો 
તાઃ૧૦/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ પાવનરાહ મેળવાય
જીવને સંબંધ છે કર્મનો દેહથી,ત્યાં ગત જન્મે કરેલકર્મના બંધન થાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
નિર્મળભાવના રાખતા જીવનમાં,કદી કોઇ ખોટી રાહને જીવથી પકડાય
પરમપ્રેમથી પાવનરાહ મળે સંસારમાં,જે મળેલ દેહને શાંંતિ આપી જાય
મળેલદેહને પવિત્રકર્મની કેડીએ જવા,નિખાલસ પ્રેમ લઈ વ્હેલા આવજો
પરમાત્માની કૃપા મળે દેહને અવનીપર,જે સત્કર્મની પાવનરાહે લઈ જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
પવિત્રશક્તિશાળી દેહ લઈ દુનીયામાં આવ્યા,જે અનેકનામથી ઓળ્ખાય
ભારતની ભુમીને પવિત્ર કરી ગયા,જે હિંદુધર્મમાં અનેકનામથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,પવિત્રપ્રેમ જીવને અનંતકૃપા આપીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવનમાં પવિત્રપ્રેમની ગંગા વહેતી જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
==============================================================

 

December 9th 2020

કુદરતની પકડ

****નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર |  Webdunia Gujarati****
,             કુદરતની પકડ              
તાઃ૯/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાંકળ નાછટકે કોઇથી,કે જગતમાં કોઇ જીવથી દુર રહેવાય
અજબકૃપા પરમાત્માની અવનીએ,સતયુગ કળીયુગની કાતરઍ કહેવાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
પરમાત્માએજ લીધેલ દેહ ભારતમાં,જે દુનીયામાં પવિત્રભુમી કરી જાય
આંગળી ચીંધે દેહને પાવનકર્મનીજ,એ જન્મમરણના બંધનથીજ દેખાય
મળેલદેહને કર્મનોસંબંધ જેવર્તનથી દેખાય,જે મળેલદેહથી કર્મ થઈજાય
પવિત્રદેહથી પરમાત્માની ક્રુપા મળે,હિંદુ ધર્મમાં સાધુસંતથી ઓળખાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
અવનીપર ભારત પવિત્રભુમી છે,જ્યાં પરમાત્માના દેહને દેવથીજ પુંજાય
પ્રભુએ લીધેલદેહને કર્મનો સંબંધઅડે,જે માનવદેહના કર્મથીજ થઈ જાય 
સંસારની સાંકળનો સ્પર્શ છે પવિત્રદેહથી, જીવોને આંગળી ચીંધી જાય
જન્મમળે જીવને કર્મનાસંબંધે જીવનમાં,પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરી જાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.

*****************************************************************
December 9th 2020

શ્રી લક્ષ્મી માતા

**********
.             શ્રી લક્ષ્મી માતા
તાઃ૯/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રદેહ લીધો ભારતની એ ભુમી પર,જે માતા લક્ષ્મીથી ઓળખાય
શ્રી વિષ્ણુ ભગવાનની પાવનપત્ની,જેમનીકૃપાએ સુખશાંંતિ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ છે,એ જીવને દેહ મળતાજ દેખાય
મળેલ જન્મને ઉંમરનો સંબંધ દેહથી,જે સમયસંગે સમજીને જ ચલાય
પરમકૃપાળુ માતા લક્ષ્મીછે જીવનમાં,એ દેહપર ધનની કૃપા કરી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા માતાની,જીવનમાં નાકોઇ તકલીફ મેળવાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
પવિત્ર કૃપાળુ માતા છે,સંગે પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રેમ મેળવાય
કુદરતની આ કૃપા ભારત દેશપર,જ્યાં પરમાત્મા અનેક જન્મ લઈ જાય
મળેલદેહને ના કોઈ સમય સ્પર્શે,જ્યાં નિર્મળ ભાવનાથી જીવન જીવાય
પવિત્ર ધર્મ હિંદુ છે જગતમાં,જેમાં અનેક પવિત્રદેહોનો સંગ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
***************************************************************
December 6th 2020

જય દુર્ગામાતા

   કાલરાત્રિએ દેવી શા માટે કહેવાયા મહિષાસુર મર્દિની જાણો અહિં - Sandesh
            જય દુર્ગામાતા   
તાઃ૬/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે દુર્ગામાતાની ભક્તને,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદન થાય
ઉજવળ જીવનની રાહ મળે જીવનમાં,પાવનકર્મનો સંગાથ જીવને આપી જાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
અજબલીલા માતાની અવનીપર,સમયસંગે સમજાય જે મહિષાસુરને મારી જાય
પવિત્રરાહે જીવન જીવવા આંગળી ચીંધે,જે મળેલ દેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને મળે દેહ જગતપર જે થયેલ કર્મથી,અવનીપરના સંબંધે જ મળતો જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ દુર્ગામાતાનુ પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
નવદુર્ગાના નવ સ્વરૂપને નવરાત્રીના પ્રસંગે,ગરબા ગાઈ માતાને પ્રેમથી પુંજાય
દુર્ગામાતાના આસ્વરૂપો હિંદુ ધર્મને પ્રસરાવી,મળેલદેહને પાવનરાહ આપી જાય
જગતપર પાવનધર્મમાં ભારતદેશમાં જન્મ લઈ,અનેક પવિત્રદેહથી દર્શન દઈજાય
પવિત્ર સ્વરૂપ લીધુ અવનીપર,એ માતા દુર્ગાના નામથી ભારતમાં પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
##################################################################

	
« Previous PageNext Page »