September 29th 2020

માનવ દેહ

         .ભગવાન રામ અને કૃષ્ણ પણ નહોતા તોડી શક્યા જન્મ મરણનું બંધન, જાણો કેવી રીતે થયું તેમનું મૃત્યુ. - Suvichar Dhara                              
.               .માનવ દેહ    
તાઃ૨૯/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જગતપર અનેકરાહે અનુભવથીજ મેળવાય  
જીવને મળેલદેહની લીલા પ્રભુકૃપાએ,ગત જન્મે દેહથી થયેલ કર્મથી મળી જાય
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
પવિત્રકૃપા મળે દેહને જ્યાં નિર્મળરાહે,મળેલ માનવદેહથી નિર્મળજીવન જીવાય
સરળ જીવનનીરાહ મળે માનવદેહને,જે જીવનમાં દરેક પળને સાચવતા દેખાય 
કુદરતની આ કૃપા અવનીપર અનેક જન્મથી,પરમાત્મા દેહ લઈને આવી જાય
પવિત્ર ભારતદેશમાં જન્મલઈ આવ્યા,જે અનેક પરમાત્માના નામથી ઓળખાય
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
રામ કહો કે કૃષ્ણ કે હનુમાન કહો,કે ભોલેનાથ જે શંકર ભગવાન પણ કહેવાય
પરમાત્માએ પવિત્રદેહથી આગમન કર્યો,જગતમાં પવિત્ર હિંદુ ધર્મથી ઓળખાણ
સંસારની કેડી મળી દેહને,જે સીતા,રાધા,પાર્વતી,લક્ષ્મી,રાંદલના દેહથી દેખાય
સંતાનની સાંકળ એજ લીલા પ્રભુની ધરતીપર,જે કુળને પાવનરાહે જ દોરી જાય 
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 24th 2020

નિર્મળ જીવન

***સુખી અને સફળ જીવનના સૂત્રો જણાવે છે, કમળ પર બેઠેલાં લક્ષ્મીજી... - Suvichar Dhara***

.            નિર્મળ જીવન  
તાઃ૨૪/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
અવનીપરનુ આગમન અને વિદાય,પરમાત્માની પાવનલીલાજ કહેવાય  
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નાકોઇ જ મોહમાયા રખાય
થયેલ કર્મએ સાથ આપે દેહને,ના કોઇ દેહથી કદી જીવનમાં છટકાય
શ્રધ્ધાભાવના એ પાવનરાહ છે,અવનીપર પ્રભુએ લીધેલ દેહનેજ પુંજાય
પવિત્રરાહે જીવનજીવતા વ્હાલા સંત,જીવને સદમાર્ગની રાહ આપીજાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
નિરાધારને આધાર મળે જીવનમાં,જે દેહને પરમશાંંતિની રાહ દઈ જાય 
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,એજ દેહને નિર્મળ જીવનથી દેખાય
કુદરતની પાવનકેડી છે અવનીપર,એ મળેલ દેહને શાંંતિ એ પ્રેરી જાય
પાવનરાહ એ જીવથી થયેલકર્મથી સ્પર્શે,એદેહને શ્રધ્ધાભક્તિથી જીવાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 23rd 2020

સરસ્વતી માતા

.           . સરસ્વતી માતા 
તાઃ૨૩/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમકૃપાળુ માતા સરસ્વતી અવનીપર,કલમપ્રેમીઓના કલમપ્રેમથી દેખાય
પાવનરાહે કલમ પકડતા જીવનમાં,અનંતશાંંતિ કલમનીકેડીથી આપી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
કલમની કેડી નિર્મળછે અવનીપર,જે મળેલદેહને શ્રધ્ધાએ કલમથી પ્રેરાય
અનેકરાહે પ્રેમથી કલમ પકડતા,માતા સરસ્વતીની આંગળીપર કૃપા થાય
પાવનરાહે મગજને પ્રેરણા કરે માતાજી,જે કલમની અદભુત કેડી કહેવાય
કલમપ્રેમી માતા જગતપર કહેવાય,જેમને પ્રેમથી વંદનકરતા કલમ પકડાય
....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
માતાની કૃપાએ કલમ પકડતા દેહથી,અનેકરાહે કલમથી લેખલખાઇ જાય
માનવસમાજને એ આંગળી ચીંધે,જે વાંચતા જોતા મનને ખુશ કરી જાય
અદભુતલીલા એ માતાની જગતપર,જે અદભુત કર્મની પ્રેરણા આપી જાય
આજકાલને ના સ્પર્શ કરે કલમ અવનીપર,એ અનેકરાહે દેહને મળી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
September 20th 2020

મળેલો પ્રેમ

.              .મળેલો પ્રેમ          
તાઃ૨૦/૯/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ જન્મનો સંબંધ જીવને અવનીપર,અદભુતલીલા અવિનાશીની કહેવાય
માનવદેહ એ પાવનરાહ થયેલ કર્મની,જે સત્કર્મના માર્ગે જીવને લઈ જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે થયેલ કર્મના સંબંધે બંધાઈ જાય
મળે માનવદેહ જીવને એ ગતજન્મના કર્મથી,જીવને અવનીપર લાવી જાય
પશુપક્ષીના દેહને ના કોઇ સમજણ અડે,કે નાકોઇ પવિત્રકર્મ દેહથી થાય
મળેલ માનવદેહને કૃપા પરમાત્માની મળે,જે દેહને મળેલપ્રેમથીજ સમજાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
મારુતારુ એ સમજણ માનવદેહની,જે સમયસમજીને દેહને કર્મ કરાવી જાય
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર લીધેલ દેહથી,જીવને પાવનરાહથી પ્રેરીજાય
મોહમાયાનો સંબંધ દેહને જીવનમાં,થયેલ અનેકકર્મથી દેહને એ સ્પર્શી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,મળેલ નિર્મળપ્રેમ દેહને રાહઆપી જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 11th 2020

માનવ જ્યોત

**દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા**
.                .માનવ જ્યોત 
તાઃ૧૧/૯/૨૦૨૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,કુદરતની એ નિર્મળલીલા મળેલદેહથી દેખાય
અનેકદેહનો સંબંધ છે જીવનો અવનીએ,જે પશુ,પક્ષીને માનવીથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
આગમન વિદાય એ ગતજન્મે કરેલ કર્મ,જે જીવને જન્મમરણથી મળી જાય 
મળેલ માનવદેહ અવનીએ સમયનેસ્પર્શે,એ જીવનમાં સદકર્મકુકર્મથી દેખાય
લાગણીમોહ એ કળીયુગની કેડી,જે અનેકરાહે મળેલદેહને અનુભવે સમજાય
પાવનકૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી પવિત્રભક્તિ રાહે જીવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
સમયના સંગે દેહમળે કૃપાએ જીવને,જે દેહને પાવનરાહે આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહની પ્રેમનીજ્યોત પ્રગટી જાય
સરળજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સુખશાંંતિનો સાથઆપીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી ભુમીપર,માનવદેહથી અનેકદેહની પુંજા થાય 
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
==================================================================

 

September 10th 2020

શ્રી સાંઇ

.
.Sanj Samachar
             શ્રી સાંઇ  

તાઃ૧૦/૯/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા પ્રેમથી વંદન કરતા પવિત્રરાહે,મળેલદેહથી અવનીપર જીવાય
અપેક્ષામોહને જીવનમાં માનવતા સંગે,કદીય ના કોઇથી દુર રહેવાય 
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જન્મલીધો પરમાત્માએ વિવાદ ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડી આવી માનવદેહથી ધરતી પાવનકરી,માનવતા મહેંકાવી જાય 
ભક્તિમાર્ગની રાહ દીધી માનવીને,જે નાતજાતથીજ દેહને દુર રખાય
જીવને મળેલદેહને પાવનરાહે જીવવા,નિર્મળ ભાવથીજ ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જીવને સંબંધ છે દેહથી અવનીપર,જે અનેકરાહે જીવનેદેહથી સમજાય
મળેલદેહને કર્મઅનેવર્તનથી રાહમળે,જે સુખદુખનો સ્પર્શ કરાવી જાય
જીવને પાવનરાહ મળે દેહથી,જ્યાં દેહ પરમાત્માની પુંજા જ કરીજાય
અવનીપરનુ આગમનવિદાય એકર્મનો સ્પર્શ,બાબાની ભક્તિએ છુટાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 9th 2020

ગૌરીનંદન ગજાનંદ

    
.             .ગૌરીનંદન ગજાનંદ

તાઃ૯/૯/૨૦૨૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ભોલેનાથની કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી જાય
અજબશક્તિશાળી એ દેહ હતો,જેપવિત્રગંગાને ભારતમાં વહાવી જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
દેહ લઈ આવ્યા અવનીપર,જે સિધ્ધિવિનાયક પણ ધરતી પર કહેવાય
અવનીપરના દેહ જે શધ્ધા ભાવનાથી,પાવનભક્તિ જીવનમાં કરી જાય
એ દેહને કૃપામળે વ્હાલા ગણેશજીની,જે જીવનમાં સંતોષ આપી જાય
માનવદેહને અવનીપર પાવનરાહમળે,એ ઉજવળરાહે જીવન આપીજાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
ગણપતિ પર કૃપા થઇ માતાપિતાની,જીવનમાં રિધ્ધિસિધ્ધી સંગીની થાય
પવિત્રકૄપા મળી જીવનસાથીની,જે પત્ની રિધ્ધીસિધ્ધીને પાવન કરી જાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા ગણેશજીને,જીવનમાં અનંતકૃપા પણ મળી જાય
માગણી મોહને દુરરાખતા,પિતાભોલેનાથ સંગે માતાપાર્વતીની કૄપાથઈ જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
***************************************************************

 

September 6th 2020

પ્રેમનીકેડી

 ********

.              .પ્રેમનીકેડી     
તાઃ૬/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જે પરમાત્માના પ્રેમથીજ મેળવાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા જીવનમાં,અનંત પ્રેમનીકેડી મળીજાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજનકરતા જીવનમાં,પરમાત્માના પ્રેમનીકૃપા થાય
સુખ અને શાંન્તિ મળે માનવીને,જ્યાં પ્રેમની ગંગાજ વહી જાય
સંત જલાસાંઇને નિર્મળપ્રેમથી વંદન કરતા,પ્રેમનીકેડી મળી જાય
પવિત્રદેહ લીધો અવનીપર સંતથી,જે દેહની મહેંક પસરાવી જાય 
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
મળેલમાનવદેહને સમયસંગે ચાલવુપડે,એકળીયુગની અસર કહેવાય
જગતમાં ના કોઇથી છટકાય અવનીપર,જે કુદરતનીલીલા કહેવાય 
અનેકસંબંધનો સ્પર્શ મળે દેહને,જે જીવનમાં અનુભવથીજ સમજાય
પરમકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાથી પુંજન થાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
=========================================================

 

September 3rd 2020

પ્રેમ સાંઇબાબાનો

###5 Richie Rich Temples in India | શિરડી સાંઈબાબા મંદિરને છેલ્લા ચાર વર્ષમાં ૧૦૦૯ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી###

.            પ્રેમ સાંઈબાબાનો     
તાઃ૩/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
            
મળ્યો મને પ્રેમ વ્હાલા સાંઇબાબાનો,જે મારા દેહને શાંંતિ આપી ગઈ
સમય સંગે હુ ચાલતો મળેલ દેહથી,આજે બાબાનાપ્રેમથી સમજાઈ ગઈ
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
દેહ લીધો અવનીપર માનવીનો,ઉજવળ જીવનસંગે શેરડીમાં આવી જાય
પાવનરાહ દીધી માનવીને અવનીપર,એ શ્રધ્ધા શબુરીથી દેહને સમજાય
મળેલદેહને સંબંધ છે થયેલકર્મનો,ના હિંદુંમુસ્લીમ ધર્મથી અલગ રહેવાય
એજ પાવનકૃપા વ્હાલા બાબાની,જે જગતપર માનવતાને મહેંકાવી જાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
શ્રધ્ધાભાવથી વંદન કરુ મારાબાબાને,સંગે ઑમ શ્રી સાંઇનાથાય બોલાય
આશિર્વાદની પાવનકૄપા મળે ભક્તને,જે જીવનમાં શાંંતિનીરાહ આપીજાય
એવા મારા વ્હાલા બાબાએ આજે મને,અનુભવથી તેમની કૄપા મળીજાય
સુખની પાવનરાહ મળે જીવનમાં,ત્યાં નાકોઇજ અપેક્ષા કેઆશા અડીજાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
**************************************************************


August 30th 2020

વ્હાલા સાંઇબાબા

***શિરડીવાળાં શ્રી સાંઈબાબા***
.           .વ્હાલા સાંઇબાબા  

તાઃ૩૦/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો પવિત્રપ્રેમ પ્રદીપને બાબાનો,સંસારમાં સુખશાંંતિ મળી જાય
પાવનરાહની આંગળી ચીંધી આવીને,જે અજબકૃપા તેમની કહેવાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
નિર્મળજીવનની રાહ મળશે જીવનમાં,જ્યાં વ્હાલા સાંઇની કૃપા થઈ
પ્રેમઆપ્યો અમને કુટુંબમાં વ્હાલથી,જેનો અનુભવ અમને થઈ જાય
શાંંતિનોસંગાથ મળ્યો બાબાનીકૃપાએ,જે અનેકરીતે અમને મળીજાય
પુજ્ય સાંઇબાબાનો અત્યંત વ્હાલપ્રદીપને,કુળને પાવન એ કરી જાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
ભજનભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં,જે પાવનરાહે જ પ્રેરણા થાય 
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ઘરમાં,વ્હાલા બાબાનો પ્રેમ પણ મેળવાય
આંગળી ચીંધે પાવનરાહની અમને,જે પવિત્રપ્રેમ મળતા અમને દેખાય
પવિત્રગંગા વહેવડાવી જીવનમાં,જે અંતે જીવને મુક્તિમાર્ગ આપી જાય 
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
***********************************************************
« Previous PageNext Page »