August 27th 2020

સંત જલાસાંઈ

           
.               .સંત જલાસાંઈ             

તાઃ૨૭/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રસંતોનો સહવાસ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન કરાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં સંત જલાસાંઈને વંદન થાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
ગુજરાતની પવિત્ર ધરતી છે,જ્યા પવિત્રભાવે પાવનદેહથી જન્મી જાય
વિરપુર ગામના ઠક્કર પરિવારમાં,પરમકૃપાએ જલારામથી ઓળખાય
રાજબાઈ માતાના એજ દીકરા હતા,અને પિતા પ્રધાનઠક્કર કહેવાય 
માનવજીવનની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં અન્નદાન જીવોને પ્રેમે દેવાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
મળેલ માનવદેહને ના સંબંધ કોઇનો,જે સંસારમાં પ્રેરણા આપિ જાય
પવિત્રભુમી શેરડીની ભારતમાં,જ્યાં પાવનરાહે સાંઇબાબા આવી જાય
જીવને મળેલદેહને સંબંધમાનવતાનો,જે શ્રધ્ધાસબુરીથી જીવને પ્રેરીજાય
સંત સાંઈબાબાની પ્રેરણામળે,ના હિંદુમુસ્લીમની ખોટી ઓળખાણથાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
==========================================================
August 17th 2020

જાગતા રહેવુ

.            .જાગતા રહેવુ    

તાઃ૧૭/૮/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેવને,જીવનમાં સમય સંગે ચાલીને જીવાય
કર્મનીકેડી એજ સંબંધ છે જીવનો,જે પ્રભુકૃપાએ સમજાઈ જાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
સુર્યદેવના ઉદય અસ્તની કૃપાએ,દુનીયામાં સવારસાંજ મેળવાય
મળેલદેહને નાકોઇજ અપેક્ષા રખાય,કે નાસમયથી દુર રહેવાય
માનવ જીવનમાં સમજણનો સંગાથ મળે,જે સદમાર્ગે લઈ જાય
આવનજાવનનો સંબંધ જીવને,જાગતા રહેતા જીવનપાવન થાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
કુદરતની આલીલા છે અવનીપર,દુનીયામાં ના કોઇથી છટકાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં પ્રભુકૃપાથી પાવનરાહે જીવાય
માગણી અપેક્ષાનો ના સાથ રહે,એજ ઉજવળ રાહથી મેળવાય
થયેકકર્મના સંબંધથીજ દેહને,પરિવારમાં આશિર્વાદે જ સમજાય 
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
=======================================================
July 16th 2020

સાંઈબાબા


.              .સાંઈબાબા 
 તાઃ૧૬/૭/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમની રાહ પકડીને,શેરડીમાં એ દેહ લઈને આવી જાય
પરમકૃપા શંકર ભગવાનની,ભારતમાં સાંઈબાબાથી ઓળખાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
દેહમળ્યો શેરડીમાં સાંઈબાબાથી,ને દ્વારકામાઈનો પ્રેમમળીજાય
મળેલ માનવદેહને ઉજવળરાહે જીવવા,એ આંગળી ચીંધી જાય
ધર્મ કર્મની ના કોઈ અડતર અડે,જ્યાં બાબાનો પ્રેમ મેળવાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા દેહને,અલ્લાઇશ્વરની ઓળખણ થાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
અનેક કર્મનો સંબંધ છે માનવદેહને,જે દેહના વર્તનથી દેખાય
માબાપનોપ્રેમ એ જીવને સ્પર્શી જાય,જે મળેલ દેહને સમજાય
ના કર્મનો સંબંધ સાંઇબાબાને,કે ના કોઇ જ માગણી રખાય
આગમનવિદાયને પારખી ઓળખતા,પ્રભુનોપ્રેમ દેહથી મેળવાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
=======================================================

	
June 14th 2020

શેરડી સાંઇ

  Shutdown in Shirdi over Saibaba birthplace row; MP backs stir
.             .શેરડી સાંઇ  
તાઃ૧૪/૬/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાર્વતી પતિ મહાદેવની પાવનકૃપા,પવિત્રદેહના આગમનથી દેખાય
શેરડી ગામને પાવન કરવા જ પધાર્યા,ના માબાપનો સંબંધ લેવાય
.....એ સાંઇબાબાથી ઓળખાય અચાનક,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળી જાય.
આવ્યા અવનીપર પરમાત્મા દેહલઈ,ના માબાપનો કોઇ સ્પર્શથાય
પાવનરાહે જીવનજીવી,મળેલ માનવદેહને એ માનવતા આપી જાય
ભારતની ધરતીપર શેરડી ગામને,પવિત્રકરવા ભોલેનાથની કૃપાથાય
મળેલદેહને માનવી રીતે જીવવા,ના ધર્મનો કોઇ અંધકાર મળીજાય
.....રાહ બતાવી અવનીપર,નાઅલ્લા ઇશ્વરને દુર રખાય કે શ્રધ્ધાસબુરી પકડાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
શ્રધ્ધા શબુરી એક જ રાહ છે,જે હિંદુમુસ્લીમ માનવદેહથી બોલાય
મળેલ માનવદેહને એકજ ભાવના છે,જે અલ્લા ઇશ્વરથી જ પુંજાય
અવનીપરનો આગમનવિદાય,એ જીવના કર્મનો સંબંધથી મેળવાય
.....પ્રેમ મળ્યો સાંઇબાબાનો મને,જે નાતજાતનો જીવનમાં કોઇ સ્પર્શ આપી જાય.
==============================================================
March 26th 2020

મળે માયા

.            .મળે માયા

તાઃ૨૬/૩/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માયા જીવને જીવનમાં,અનેક માર્ગે દોરીને લઈ જાય
કર્મનાસંબંધ તો જીવને અવનીપર,આવન જાવનથી સમજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
સમયની સંગે ચાલતા દેહને,કળીયુગ સતયુગ વર્તનથી દેખાય
ભુમીપર જન્મથી મળેલ જીવને,કુટુંબના સંબંધનો સ્પર્શ થાય
વાણી વર્તનએ દેહનો સંબંધ,જે ઉંમરમાં થતા કર્મથી દેખાય
સરળ રાહ મળે જીવનમાં દેહને,જે જીવના વર્તનથી મેળવાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
અવનીપરના યુગથી નાકોઇજ દેહથી સમયથીકદી દુર રહેવાય
કર્મના બંધનએ જીવના છે,જે દેહને વાણીવર્તનથી અનુભવાય
પાવનરાહે જીવવા દેહથી,નિર્મળ ભાવનાથી ભક્તિમાર્ગે ચલાય
પવિત્રરાહે મળે સંતનાઆશિર્વાદ દેહને પવિત્રજીવન આપીજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
=====================================================

 

February 11th 2020

માયા સંગે કાયા

.           .માયા સંગે કાયા

તાઃ૧૧/૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનો સંબંધ જગતપર,જે થયેલ કર્મના બંધનથી જ મેળવાય  
અવનીપરના આગમનથી મળેલદેહ ના,વર્તનને એ સ્પર્શી જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
મળેલદેહ એ કૃપા છે પરમાત્માની,એ માનવતાને મહેંકાવી જાય
પવિત્રકર્મનો સંબંધએ મળેલદેહનો,જે પરમાત્માની કૃપાએ દેખાય
સત્કર્મનો સંગાથ મળે દેહના કર્મથી.જે શ્રધ્ધાભક્તિએજ મેળવાય
નાકોઇ અપેક્ષા દેહની રહે જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે દઇ જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
પવિત્રપ્રેમ મળે દેહ અવનીપર,જેપાવનરાહના માર્ગે દેહનેલઈ જાય
સરળ જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,એ માનવતાને મહેંકાવી જાય
સંત જલાસાંઇનો પ્રેમમળે દેહને,જે નિર્મળ ભક્તિરાહ આપી જાય
કાયાનો નાસંબંધ રહે જીવને,જે સત્કર્મની રાહે મુક્તિમાર્ગદઈ જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
=====================================================

	
December 20th 2019

પ્રેમ જ્યોત

.           .પ્રેમ જ્યોત  

તાઃ૨૦/૧૨/૨૦૧૯           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવ દેહ એતો પરમાત્માની,પાવન કૃપા જ કહેવાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મે કરેલકર્મથી મેળવાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પવિત્ર ભુમી અવનીપર એજ કહેવાય,જ્યાં પ્રભુના દર્શન થાય
નામોહ કે માયાનો સંબંધ છે દેહને,જે તેમના વર્તનથી દેખાય
જીવને મળેલદેહથી જીવનમાં,પાવનરાહે પ્રભુકૃપાને મેળવી જાય
નાકોઇ અપેક્ષાનો સંગાથમળે,કે નાકોઈજ માગણી સ્પર્શી જાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પાવનરાહ મળે દેહને,જ્યાં પરમાત્માની ચીંધેલ રાહે જ જીવાય
આફતને ના આંબે કોઇજ જગતપર,એજ અદભુતલીલા કહેવાય 
પાવનકર્મની રાહમળે જીવને,જે દેહની પ્રેમજ્યોત પ્રગટાવી જાય
કર્મનો સંબંધ છે જીવને દેહથી,જે પાવનકર્મથી મુક્તિ દઈ જાય
.....એજ લીલા પરમામાની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
=======================================================

	
October 29th 2019

માગણી લાગણી

.          .માગણી લાગણી       

તાઃ૨૯/૧૦/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને અનેક સંબંધનો સ્પર્શ,જે જીવનમાં થઈ જાય
સમયની સાથે ચાલતા દેહને,અનુભવે માગણીલાગણી મળી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
જીવને સ્પર્શ કરે જે મળેલદેહના,થયેલ કર્મથી આગમનદઈ જાય
સુખસાગરનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માગણીલાગણી છોડાય
પવિત્રકર્મની કેડીમળે જીવનમાં,જે પરમાત્માની પરમકૃપા કહેવાય
માનવદેહની મહેંકપ્રસરે અવનીપર,જ્યાં પવિત્રભાવથી ભક્તિથાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
સરળ જીવનનોસંગાથ મળે દેહને,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
માનવ જીવનમાં પાવનરાહ મળે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલદેહને પાવન કરીગયા જીવનમાં,એજ પાવનસંતથી ઓળખાય
ના કદી માગણી રાખી જીવનમાં,કે નાકોઇજ લાગણી સ્પર્શી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
=========================================================

 

August 16th 2019

મળે માતાનો પ્રેમ

.             . મળે માતાનો પ્રેમ 

તાઃ૧૬/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળે માતાનો પ્રેમ ભક્તોને,જ્યાં પવિત્ર નવરાત્રીએ ગરબા ગવાય
શ્રધ્ધાભાવથી માતાને પગે લાગવા,પ્રેમથી ડાંડીયાસંગે રાસ રમાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જ્યાં માતાને શ્રધ્ધાપ્રેમથી વંદનથાય
ભક્તિભાવથી ગરબે ધુમતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
પવિત્રપ્રેમથી તાલીપાડતા,કાળકામાતાની પાવાગઢથીકૃપા મળી જાય 
એજ નવરાત્રીની પાવનરાહ છે,જે કુળદેવીની ક્ર્પા મળે અનુભવાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
ડાંડીયારમતા ભક્તજનો માને રાજી કરે,સંગેબહેનો તાલી પાડી જાય
ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,જે જીવનમાં સુખ આપી જાય
સમયસંગે ચાલતા મળેલદેહ પર,તાલીઓના તાલે માતાની કૃપા થાય
અદભુત જીવનની રાહ મળે માનવદેહને,જે રાસ ગરબાથી મેળવાય 
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
========================================================

 

July 5th 2019

સતત સ્મરણ

.               .સતત સ્મરણ       

તાઃ૫/૭/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના જીવોને સવાર મળે,જ્યાં સુર્યદેવનુ પ્રત્યક્ષ આગમન થાય
સુર્યદેવને વંદન કરી અર્ચના કરતા,મળેલ દેહને પાવન કૃપા મળી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
મનને મળેલ સમજને પારખી જીવતા,જીવનમાં પાવનરાહ  મળી જાય
આગમન જીવનુ અવનીપર છે,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ કહેવાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,મળેલમાનવદેહ સમજણથી જીવીજાય
પવિત્રભુમી ભારતજ છે જ્યાં અનેક પવિત્રદેહ,ભગવાનથીજ ઓળખાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
નાકોઇ ધાર્મિક સ્થળની જરૂરપડે માનવદેહને,એ સુર્યદેવનીકૃપા કહેવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માગણી મોહનો ના સ્પર્શ મળે જીવનમાં,એ અંતે જીવને મુક્તિદઈ જાય
સુર્યદેવની પાવનકૃપાએ જીવને,અવનીથી જન્મમરણનો સંબંધ છુટી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
==============================================================

 

« Previous PageNext Page »