February 1st 2019
. .મળેલ જીવન
તાઃ૧/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપાએ ભક્ત જીવોને,પાવનરાહની પ્રેરણા એજ દેહ મળી જાય
મળેલ માનવદેહને અવનીપર સત્કર્મના સંગાથે,પરમાત્માની આંગળી ચીંધાઈ જાય
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
અનેકદેહ અવનીપર જીવને મળે,જગતપર આવનજાવનથી નાકદી કોઈથી છટકાય
સરળ જીવનની રાહ મળેલદેહને મેળવવા,શ્રધ્ધાભાવનાનો સંગાથ મળે પ્રેરણા થાય
સમયનો સ્પર્શ થાય મળેલદેહને,જે કુદરતની લીલા સંગે કળીયુગની અસર કહેવાય
તનમનધનથી શાંંતિ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિનો સંગાથ મળી જાય
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
જીવનમાં કર્મધર્મનો સંગાથ મળે દેહને,જે નિખાલસ ભાવનાનો સહવાસ આપી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે દેહને,એ સંતજલાસાંઈના આશિર્વાદ કહેવાય
સમજણનો સહવાસ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્ર જીવનનો સંગાથ દઈ જાય
ના અપેક્ષા કદી મળેલ દેહને રહે,કે ના કદીય દુષ્કર્મની કોઇ જ પ્રેરણા કદીય થાય
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
================================================================
January 31st 2019
. .સમય એજ કૃપા
તાઃ૩૧/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના દેહને મળે પરમાત્માની કૃપા,જે સમયના સંગે ચાલતા જાય
સુખદુઃખનો સંગાથ મળતો જાય જીવનમાં,જયાં પાવનરાહે જીવન જીવાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
માનવદેહ એ પુર્વજન્મે મળેલ દેહના,થયેલ કર્મ જીવને બંધન આપી જાય
સમયને સમજી જીવન જીવતા અવનીએ,પાવનકૃપાએ નિર્મળ ભક્તિ થાય
અનેક પવિત્રદેહ ધારણ કરી પધાર્યા પરમાત્મા,જે અનેક નામથી ઓળખાય
શ્રધ્ધાસંગે પુંજા કરતા જીવનમાં,પાવનકર્મનો સંગાથ મળતા શાંંન્તિ મેળવાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
અવનીપર મળેલદેહને સંબંધછે સમયનો,જે બાળપણજુવાની ધડપણથી દેખાય
કુદરતની પાવનકૃપાનો અનુભવ થાય દેહને,જે જીવનમાં સત્કર્મને કરાવી જાય
જન્મમરણ એ આગમનવિદાય જીવનો છે,એ અનેક દેહનો સંબંધ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,દેહ પર કૃપા થતા શાંન્તિની કૃપા થાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
==============================================================
January 14th 2019
. .બમબમ ભોલે
તાઃ૧૪/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ગંગે મહાદેવને ભજતા,સંગે બોલો બમબમ ભોલે મહાદેવ હર
પાર્વતીપતિને જગતમાં પુંજાય છે,ને શિવલીંગ પર દુધ અર્ચના કરાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
પવિત્ર ગંગા નદીને વહેવડાવી ભારતમાં,જે જીવોને મુક્તિ આપી જાય
અજબશક્તિશાળી પિતાજગતપર,દીકરા ગણેશને ભાગ્યવિધાતા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોમાર્ગ બતાવે,જે મળેલદેહને સદમાર્ગે દોરી જાય
પાવનકર્મનો સંબંધમળે જીવનમાં,જ્યાં ભોલેનાથની પુંજા શ્રધ્ધાએ કરાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ મળે,જયાં માતાને ધુપદીપ કરી વંદન કરાય
સોમવારની પવિત્ર સવારે શંકર ભગવાનને પુંજવા મંજીરા પ્રેમે વગાડાય
પવિત્રસંતાન ગણેશજીની કૃપામળે,જ્યાં શ્રીગણેશાય નમઃથી સ્મરણ થાય
પવિત્રભુમી ભારતપર દેહલઈ આવ્યા,જે મળેલદેહોને મુક્તિમાર્ગે લઈજાય
.....પ્રભાતે વંદન કરી ભોલેનાથને.ૐ નમઃ શીવાયના સ્મરણ સંગે પુંજન થાય.
============================================================
January 12th 2019
. .શ્રી બજરંગબલી
તાઃ૧૨/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી હનુમાન જગતપર,અજબ શક્તિશાળી રામભક્તથી ઓળખાય
પવનપુત્ર થઈ અવનીપર આવ્યા,માતા અંજનીના એવ્હાલા સંતાન કહેવાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
મળેલ દેહને શક્તિ મળી પરમાત્માની કૃપાએ,જે હાથમાં ગદાને પકડી જાય
પકડેલ ગદાએજ તાકાત લઈ મદદ કરી,જે પવિત્રદેહ શ્રી રામથી ઓળખાય
અજબ શક્તિશાળી લંકાના રાજા રાવણ,જીવનમાં મોહમાયાને પકડતા જાય
સમયઆવતા જીવનમાં સીતાજીનુહરણ કરતા,બજરંગબલીની ગદા વાગી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
અવનીપર નાસમય કોઇથી પકડાય,કે ના કોઇજ દેહથી કદી સમયથી છટકાય
પ્રેમનીદ્ર્ષ્ટિ પડે દેહપર જે અપેક્ષા આપે,એ જીવને પકડીને ગેરમાર્ગે લઈ જાય
પરમાત્માની પરમકૃપા હતી ભક્તશ્રી હનુમાનજી પર,જે દેહને સત્માર્ગે દોરીજાય
સદમાર્ગને છોડીને ચાલતા રાજા રાવણનુ,શ્રી હનુમાનજી લંકામાં મૃત્યુ કરી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
==============================================================
January 4th 2019
. . જીવનને જકડે
તાઃ૪/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ અજબલીલા અવનીપર,સમયની સાથે ચાલતા જીવનેએ સમજાય
આગમન વિદાય એ જીવનુ થયેલકર્મ દેહથી,જે જન્મમરણનો સાથ આપી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
મળેલ માનવદેહ એજ કૃપા પરમાત્માની,જીવને સમયનીસાથે સમજણ દઈ જાય
જગતપિતાની અદભુતલીલા અવનીપર,કળીયુગ ને કુદરતની સાથેજ સ્પર્શી જાય
નાકોઇ જ માનવદેહની તાકાત જગતપર,કે નાકોઇ જ જીવથી પણ દુર રહેવાય
થયેલ કર્મ એજ સમયની લીલા જીવપર,જે મળેલ દેહના જીવનનેજ જકડી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
પાવનકર્મથી સરળરાહનો સાથ મળે દેહને,એ નિર્મળભાવનાથી પુંજા કરાવી જાય
શ્રધ્ધા ભાવનાથી કરેલ ભક્તિ જીવનમાં,પાવનકુળને પરમાત્મા કૃપા અપાવી જાય
કળીયુગમાં ના કોઇ મોહ અડે,કે ના કોઈજ માગણી જીવનમાં કદી દેહથી રખાય
એ પવિત્રરાહ દેહ મેળવી જતા,મળેલમાનવદેહને સત્માર્ગની પાવનરાહ મળી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
================================================================
December 14th 2018
. .સરળ સંગાથ
તાઃ૧૪/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં મળે છે સંગાથ,પારખીને મેળવતા જીવને શાંન્તિ થાય
પરમકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહને પાવનકર્મે સુખશાંંન્તિ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
કર્મનોસંબંધ છે દેહને જીવનમાં,જે જીવને અવનીપર આવનજાવન આપીજાય
મળેલદેહ એ કુદરતની કેડી અવનીપર,પશુ પક્ષી માનવ દેહ જીવથી મેળવાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સરળ જીવનનો સંગાથ પણ મળીજાય
મોહ માયાનો સ્પર્શ થતા દેહને જીવનમાં,અનેક તકલીફનો સહવાસ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
પાવનકર્મ એજ જીવનની રાહ બને,જીવ પર અદભુતકૃપા પરમાત્માની કહેવાય
સરળ જીવનની પાવનકેડી મળતા,જીવને મળેલદેહને સત્કર્મર્ની રાહ મળી જાય
એજ સાચીભક્તિ કહેવાય જીવની,જે દેહને પવિત્રકર્મની પાવનરાહ આપી જાય
જન્મમરણના સંબંધ જીવને કરેલકર્મથી,અવનીપર જીવને અનેકસ્વરૂપ દઈ જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
=================================================================
December 11th 2018
...
...
. .ગજાનન ગણેશ
તાઃ૧૧/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની કેડી સંગે દેહને,જીવનમાં પાવન ભક્તિરાહ મળી જાય
ગજાનન ગણેશની અજબકૃપા અવનીપર,જીવને સદમાર્ગે દોરી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
અદભુતલીલા અવનીપર નિર્મળભક્તિએ,પાવનકર્મ જીવનમાં થઈ જાય
મળેલ દેહને જીવનમાં શાંંન્તિ મળી જાય,જ્યાં ગણેશજીને વંદન થાય
માનવદેહને કર્મનીકેડીનો સંબંધ જીવનમાં,દેહના વર્તનવાણીથી દેખાય
નિર્મળભાવથી કરેલ ભક્તિસંગે,જીવને મળેલ દેહ સદમાર્ગે ચાલી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
માતાપાર્વતીના વ્હાલાસંતાન ગણેશજી,ૐ ગં ગણપતયે નમઃ થી પુંજાય
મળેલદેહને પાવનરાહ મળે કૃપાએ,જે જીવનમાં સુખશાંંન્તિ આપી જાય
પિતા ભોલેનાથના લાડીલા સંતાન,કૃપાએ અજબશક્તિશાળી થઈ જાય
રીધ્ધીસીધ્ધીના એ ભરથાર અવનીપર,ગજાનન ગણેશના નામથી પુંજાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
==============================================================
December 10th 2018
. .અદભુત છે લીલા
તાઃ૧૦/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જીવપર અનંતકૃપાથી વર્ષા કરી જાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જે દેહને પાવનકર્મ થતા જ સમજાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનેક વર્તનથી દેહનેજ દેખાય
નિર્મળરાહનો સંગમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવના સંગે પુંજન થાય
અપેક્ષાના વાદળનોસંગ સમયથી ચાલે,જે અજબરાહ પરમાત્માની કહેવાય
જન્મમૃત્યુ એતો સંબંધ છે જીવનો કર્મથી,દેહ મળતા વર્તનથી સ્પર્શી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
કુદરતની કેડીને જગતમાં ના કોઇ પારખી શકે,કે ના કોઇ જીવથી છટકાય
અજબ શક્તિશાળી પરમાત્મા અવનીપર,માનવદેહ લઈ પ્રેરણા આપી જાય
શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ કરતા જીવનમાં,દેહને પરમાત્મા સદમાર્ગેલઈ જાય
નામોહ અડે જીવનમાં મળેલ દેહને,જે પાવનકર્મથી જીવને મુક્તિ મળી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
============================================================
December 9th 2018
. .પકડ આંગળીની
તાઃ૯/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,પ્રભુકૃપાએ નિર્મળબુધ્ધી પણ મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિરાહની ચીંધેલ આંગળી પકડાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
અવનીપરનુ આવનજાવન જીવનુ,જે જન્મમરણથી જગત પર દેહોને દેખાય
માનવદેહની પકડેલકેડી અવનીપર,દેહના અનેક વર્તનનોસંબંધ આપી જાય
પવિત્રકેડીનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પકડેલ પવિત્ર આંગળી દોરી જાય
આધીવ્યાધીને દુરરાખે પરમાત્માનો પ્રેમ,સરળ જીવનની જ્યોત પ્રગટી જાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
થયેલકર્મથી માનવદેહ મળે જીવને,જે કળીયુગમાં અનેકરાહે આંગળી ચીંધાય
નિર્મળજીવનનો સાથમળે દેહને,જ્યાં સંત જલાસાંઇની આંગળી પકડી ચલાય
મળેલદેહ પર કૃપા થાય પરમાત્માની,જે શ્ર્ધ્ધાભાવનાસંગે પાવનરાહ પકડાય
ના તકલીફ કે કોઇ અપેક્ષા અડે જીવનમાં,એ જ પવિત્ર પાવનકર્મ કહેવાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
==============================================================
November 21st 2018
. .શુભ સવાર
તાઃ૨૧/૧૧/૨૦૧८ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આનંદની વર્ષા થાય અંતરમાં,જ્યાં પાવકર્મનો સંગાથ મળે દેહને જીવનમાં
અદભુત કૃપા મળે દેહને પરમાત્માની,જે સુખશાંંન્તિનો સંગાથજ આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
માનવદેહને સ્પર્શે અવનીપરનો અણસાર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
અવનીપરનુ આગમન એછે,ગત જન્મે કરેલ કર્મનો સંગાથજ દેહ આપી જાય
મળેલ માનવદેહ એજ કુદરતની કૃપા,જે દેહને પાવનકર્મની પ્રેરણા કરી જાય
સુખદુઃખનો અનુભવ મળે જીવનમાં,એજ માનવદેહને કર્મની કેડી આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
પ્રભાતમાં સુર્યદેવનુ આગમન થતા,પવિત્ર સવાર મળે જ્યાં દેહથી અર્ચના થાય
પવિત્ર અજબશક્તિશાળી દેવ સુર્યદેવ જગતપર,જે અબજો વર્ષોથી અનુભવાય
જીવોને મળેલદેહને સવારસાંજ આપી,કર્મનો સંગાથથી આવનજાવન આપીજાય
શ્રધ્ધાનો વિશ્વાસ રાખીને કરેલ નિર્મળ ભક્તિ જ,જીવને મુક્તિ માર્ગે પ્રેરી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
================================================================