January 16th 2023

હરહર ભોલે મહાદેવ

 ***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-17.png છે***
.           હરહર ભોલે મહાદેવ

તાઃ૧૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ શ્રધ્ધાથી ભગવાનની પુંજા સમયે કરાઇ જાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને ભક્તિઆપીજાય
પવિત્રદેશ જગતમાં ભારતછે જે હિંદુધર્મથી પ્રેરીજાય,જીવને જન્મમરણથી અનુભવાય
પવિત્રક્ર્પાળુ શંકર ભગવાન એ હરહર મહાદેવ પણકહેવાય,જે ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય,જે માનવદેહને પવિત્ર પાણી પણ આપીજાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
શંકર ભગવાનની પુંજા હિંદુધર્મમાં ઘરમાંજ કરાય,શિવલીંગપર દુધ અર્ચના પણ કરાય
હરહર ભોલે મહાદેવ સંગે ૐ નમઃશિવાયથી,ધુપદીપ પ્રગટાવી શિવલીંગની પુંજા થાય
પવિત્ર પત્નિ પાર્વતીમાતાની પણ પુંજા કરાય,પવિત્ર શક્તિશાળી પુત્ર ગણપતિકહેવાય
હિંદુધ્ર્મમાં પુત્ર શ્રીગણેશથી પુંજાય,જે માનવદેહના ભાગ્ત્યવિધાતા અને વિઘ્નહર્તાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,ભોલેનાથની કૃપાએ હિંદુધર્મમાં વંદન થાય
માતા પાર્વતીના બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પુત્રી અશોકસુંદરી પણ જન્મી જાય
પ્રથમપુત્ર ૐ ગં ગણપતયે નમો નમઃથીપુંજાય,જે જીવનાદેહના ભાગ્યવિધાતાથી પુંજાય 
માનવદેહને સમયની સાથે ચાલતા કળીયુગથી બચવા,વિઘ્નહર્તા શ્રીગણૅશની પુંજાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય
-----------------------------------------------------------------------.
+++ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ===
 

November 23rd 2022

આંગળી ચીંધી ભક્તોને

 પ્રદીપકુમારની કલમે… » Search Results » રામ
.           આંગળી ચીંધી ભક્તોને

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્રરાહ મળી ભારતદેશથી,જે મળેલ માનવદેહપર પ્રભુકૃપા થાય
જીવને મળેલ દેહને માનવતાનો સાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર કહેવાય,જેમની પવિત્રપેરણા દેહને મળીજાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,એ સમયે પ્રભુકૃપાએજ માનવદેહ મેળવાય
મળેલ માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,એપરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં દેહને અનેકધર્મનો સંબંધ,અવનીપર પવિત્રહિંદુધર્મ એપ્રભુકૃપાએજ મળે
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
પરમાત્માના હિંદુધર્મમાં ઠક્કરકુળમાં સંતજલારામ જન્મી જાય,જે ભક્તોનેપ્રેરીજાય
સમયે ભુખ્યાનેભોજન આપતા પ્રભુરાજી થાય,પાર્થીવગામમાં સાંઇબાબાજન્મીજાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,કે હિંદુમુસ્લિમધર્મથી દુરરહી નાજીવાય
પરમાત્માના દેહ પર નાકોઇ અપેક્ષા અડે,જે શ્રધ્ધા અનેસબુરીને સમજીને જીવાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
######################################################################
October 22nd 2022

પવિત્ર કૃપાળુમાતા

***અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો***
.             પવિત્રકૃપાળુમાતા

તાઃ૨૨/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા મળે માતાની સંતાનને,જ્યાં હિંદુધર્મમાં ધનતેરસના દીવસે પુંજન કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે ભક્તોનેકૃપાથી આશિર્વાદ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલમાનવદેહથી સમયે માતાને વંદન કરતા,પવિત્રપ્રેમ ધનવર્ષાથી સુખ આપીજાય
કૃપાળુ લક્ષ્મીમાતાને વંદનકરીને મમ્મી કહેતા,શ્રધ્ધાળુ ભક્તને સંતાનપ્રેમ મળી જાય
આંગણે આવી માતાની પવિત્રકૃપાનો અનુભવથાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
અવનીપર મળેલમાનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે પવિત્રશ્રધ્ધાએ જીવાડીજાય
મમ્મી લક્ષ્મીમાતાના આશિર્વાદ મળે,જ્યાં માતાને ઘરમાંજ પગે લાગીને વંદન કરાય
પિતા વિષ્ણુભગવાનને વંદનકરતા કૃપાએ આશિર્વાદ,સંગે મમ્મીનોપ્રેમ પણ મળીજાય
પવિત્રપ્રેમની કૃપાએ સંતાનને જીવનમાં સુખ મળી જાય,ના અપેક્ષા કદી અડી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
શ્રધ્ધારાખીને મળેલદેહના જીવને ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય
જગતમાં પવિત્ર દેવ દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,એ હિંદુધર્મની જ્યોત કહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
##########################################################################
October 18th 2022

શ્રી ગણપતિજી

બુધવારે આ ઉપાયોથી ખુલી જશે પ્રગતિનો માર્ગ, આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો
.             શ્રી ગણપતિજી

તાઃ૧૮/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં શ્રધ્ધાભક્તિથી અનુભવ થાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રમાનવદેહથી જન્મલઈ,માનવદેહને પ્રેરણાઆપીજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
હિંદુધર્મ એ ભગવાનની કૃપા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
નામોહમાયાની કોઇ માગણીરહે જીવનમાં,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશની કૃપા થાય
પવિત્ર શંકરભગવાન ભારતદેશમાં જન્મલઈ,સંગે પત્નિ શ્રીમતીપાર્વતીનો સાથ મળ્યો
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
ભારતદેશની ધરતીને ભગવાને માનવદેહથી જન્મ લઈ,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી
જગતમાં પવિત્રધર્મ છે જેમાં મળેલમાનવદેહને,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી સુખ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધો,જ્યાં ધરમાં પ્રભુનીપુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શ્રીગણેશજી છે,જેમની પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી ઓળખાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે જેમને ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
સંગે માતા પાર્વતીપતિ મહાદેવથી પુંજાય,સાથે બમ બમ ભોલે મહાદેવથી વંદન કરાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં શ્રી ગણપતિજી કહેવાય,શ્રધ્ધાથી વંદન કરતા સુખ મળી જાય
વ્હાલા ગણપતિનાસંતાન એ શુભ અને લાભ કહેવાય,જેમની પુંજા કરીને વંદન કરાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
###########################################################################

	
September 20th 2022

માતા પાર્વતીપુત્ર ગણેશ

***Shree Khodaldham Kagvad (શ્રી ખોડલધામ કાગવડ): July 2010***
.           માતા પાર્વતીપુત્ર ગણેશ

તાઃ૨૦/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જે પવિત્રમાનવદેહને સુખ આપી જાય
મળેલ માનવદેહને જગતમાં કર્મનોસંબંધ મળે,જે દેહને સમયની સાથેજ લઈજાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
હિંદુધર્મમાંજ શંકરભગવાન એ પવિત્રદેવ છે,જે ભારતદેશમાં સમયે જન્મલઈ જાય 
જીવનમાં પવિત્રકૃપાએ શંકરભગવાન,હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી પરણીજાય
પરમાત્માના પવિત્રદેહને સંસારની રાહ મળે,જ્યાં શ્રીગણેશથી સંતાન જન્મી જાય
માતાપાર્વતીના એવ્હાલાસંતાન થયા,પિતાનીકૃપાએ હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાનના સંતાન શ્રીગણેશ,ભક્તોના ભગ્યવિધાતા વિઘ્નહર્તાથી વંદન કરાય
પાર્વતીમાતાની અદભુતકૃપા કહેવાય,સંતાન ગણેશ કાર્તિકેય અશોકસુંદરીદીકરીથાય 
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય .
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરવા હિંદુમંદીર થાય,સમયે ઘરમાં ધુપદીપ કરીને પુજાય
દુનીયામાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે ભક્તિની પવિત્રરાહે જીવનજીવાડી જાય
શ્રીગણેશ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,શુભ અને લાભ એસંતાન જન્મીજાય
 ....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
September 6th 2022

ગજાનંન શ્રીગણેશ

@@@@ગણેશ ઉપાસનાનું હાર્દ . | Ganesha worship@@@@
.             ગજાનંન શ્રીગણેશ

તાઃ૬/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

હિંદુધર્મમાં પવિત્રશક્તિશાળી ગૌરીનંદન કહેવાય,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
માતા પાર્વતીના એ લાડલા સંતાન છે,જે હિંદુ ધર્મમાં વિઘ્નહર્તાથી પુંજન કરાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનના,પવિત્રદેહની ધુપદીપપ્રગટાવી પુંજાથાય
જીવનેઅવનીપર સમયેજન્મથી માનવદેહમળે,જે મળેલદેહના જીવનેકર્મથી મળીજાય
અનેકદેહનોસંબંધ જીવનેજન્મમરણથી,સમયેપ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
મળેલ માનવદેહના હિંદુધ્ર્મમાં શ્રીગણેશની,જીવનમાં દરેક પ્રસંગમાં તેમની પુંજાથાય
જીવના મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને સુખ આપી જાય
ગજાનંદ શ્રીગણેશ સમ્યે રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથયા,જે પુંજાયે કૃપા કરીજાય
ગણપતિના પવિત્ર સંતાનથયા જીવનમાં,જે હિંદુધર્મમાં શુભ અને લાભથી ઓળખાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
####################################################################
August 14th 2022

પવિત્ર અંજનીપુત્ર

 ***Gujarati Religious Quotes by Jagdish Manilal Rajpara | 111389067 | Free Quotes***
.             પવિત્ર અંજનીપુત્ર.

તાઃ૧૩/૮/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ભારતદેશમાં ભગવાને હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે પ્રભુની કૃપાજ કહવાય 
દેશને પવિત્ર કરવા ભગવાન ભારતદેશમાં,અનેક પવિત્ર દેહથી જન્મી જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવિત્રદેહ લીધો ભગવાને માતા અંજનીનીથી,જે પિતા પવનદેવની કૃપા થાય
પવિત્રપુત્ર થયા હિંદુધર્મમાં જે શ્રી હનુમાન કહેવાય,એ શ્રીરામના ભક્ત થયા
મળેલમાનવદેહથી પવિત્રકર્મનો સંગાથમળ્યો,જે શ્રીરામને શ્રધ્ધાથીમદદકરીજાય
પવિત્ર શક્તિશાળી હનુમાનથયા,શ્રીરામના ભાઈ લક્ષ્મણને સંગીવનીઆપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવનપુત્રની હનુમાનજી પવિત્ર તાકાતથી,શ્રીરામ લક્ષ્મણને ઉંચકી લંકા લઈજાય
પવિત્ર સીતામાતાને શોધવા લંકા આવી જાય,જે મહાવીરને તાકાતથી મેળવાય 
બજરંગબલીની તાકાતથી સીતામાતાને બચાવવા,લંકામાં રાવણનુ દહનકરીજાય
હિંદુધર્મમાં પ્ર્ભુની પવિત્રકૃપાથી ભારતમાં દેહ લઈ,શ્રીરામના ભક્તએ થઈ જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
#####################################################################
August 3rd 2022

પવિત્ર કૃપાળુમાતા

  જાદવ રાજપૂત - જાદવરાજપૂત ની કુળદેવી જય લક્ષ્મીમાતા "જાદવ ની કુળદેવી લક્ષ્મીમાતા" "જય માતાજી" જાદવ વિજયસિંહ | Facebook
.            પવિત્ર કૃપાળુમાતા

  તાઃ૩/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિન્દુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે જગતમાં,જે ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શ્રીવિષ્ણુ ભગવાનના એ પત્નિ હતા,જે ધનવર્ષાથી ભક્તને સુખ આપીજાય
  ...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
મળે માતાનો પવિત્રપ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પુ.લક્ષ્મીમાતાની પુંજાય કરાય
ઑમ મહાલક્ષ્મીએ નમો નમઃથી ધુપદીપ કરીને,માતાની ઘરમાં આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાની શ્રધ્ધાથી ભક્તિકરતા દેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમકૃપાળુ શ્રી વિષ્ણુભગવાન સંગે પુજ્ય લક્ષ્મીમાતા,એમનીપુંજાથી અનુભવ થાય
 ...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર ધર્મ હિન્દુ છે જે પવિત્રરાહે જીવન જીવાડીનેજ,સુખ આપી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લઈને,પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કરીજાય
માનવદેહને જીવનમાં લશ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનની કૃપાએ સુખ મેળવાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા જીવના દેહથી રખાય,એજ માતાનોપ્રેમ કહેવાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
#####################################################################
August 2nd 2022

પવિત્રસંતાન ભોલેનાથના

+++શ્રીગણેશમહાપુરાણ: Shri Ganesh Mahapuran (Gujarati) | Exotic India Art+++

.          . પવિત્રસંતાન ભોલેનાથના    

 તાઃ૨/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
હિન્દુધર્મની પવિત્ર જ્યોત જગતમાં પ્રસરાવી,જે શંકર ભગવાનની કૃપા કહેવાય
પવિત્ર પરિવાર થયો જેમાં શંકર ભગવાન,સંગે પત્નિ પાર્વતી જીવનસંગીનીથાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
પાવનકૃપા મળે ભોલેનાથની,જ્યાં દુધ અર્ચના કરી ઑંમ નમઃ શિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળી માબાપની શ્રીગણેશને,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રરાહ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથીજન્મલઈ જીવનેપ્રેરણા કરીજાય
જીવને મળેલ માનવદેહના જીવનમાં,શ્રી ગણેશની કૃપાએ પવિત્ર ભાગ્ય મળીજાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરતા,પરમાત્માની પાવનકૃપાજ દેહને મળી જાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ મળી જાય,જે ગતજન્મના કર્મથીમેળવાય
શ્રી ગણેશની કૃપા મળે સમ્ગે પત્નિ રીધ્ધીસિધ્ધીના,દેહને આશિર્વાદ મળી જાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
###################################################################### 
             
July 14th 2022

ભક્તિનો પરિવાર

 જય જલારામ ।। - જય જલારામ બાપા જય માં વીરબાઈ ☺ | Facebook
.            .ભક્તિનો પરિવાર 

તાઃ૧૪/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ગુજરાતના વિરપુરગામમાં પવિત્ર,ઠક્કર પરિવાર પ્રભુની પ્રેરણાએ જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળી,જે ભુખ્યાને ભોજન કરાવીજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જીવને જન્મમરણનોસંબંધ એપ્રભુનીકૃપા,ભક્તિરાહેજીવતા મુક્તિમળીજાય
મળેલદેહથી શ્રીજલારામ ભુખ્યાને ભોજન આપતા,ભુખ્યાનો પ્રેમ મેળવાય
પરમાત્માએ પ્રેરણાકરી પત્નિવિરબાઈને,જે ભગવાનને ભોજન આપવાજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવાની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ઠક્કર પરિવારની માનવદેહને પ્રેરણા મળી,જ્યાં પરમાત્માની કૃપામળીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી,હિંદુધર્મ પવિત્ર કરી જાય
શ્રી જલારામથી ભગવાને જન્મ લીધો.જે જગતમાં પવિત્રસંતથી ઓળખાય 
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
######################################################################

	
« Previous PageNext Page »