April 18th 2022
##
##
. કૃપા મળે પરમાત્માની
તાઃ૧૮/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપરનુ આગમન મળે દેહથી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતપર જીવને દેહના જન્મ મરણથી,સમયે આગમનવિદાયથી મળતો જાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,અને માનવદેહથી સમયે આગમન થાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે જીવને પ્રેરણા કરી જાય
શ્રધ્ધારાખીને જીવને મળેલ માનવદેહથી,ઘરમાં ધુપદીપ કરી પ્રભુની પુંજાકરાય
......એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતાદેહને મળીજાય
જગતપર નાકોઇ દેહની તાકાત કે,તે સમયથી દુરરહી જીવનમાં કર્મ કરી જાય
મળેલદેહને પ્રભુકૃપાએ પાવનરાહ મળે,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાઅડીજાય
એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહના જીવનમાં પ્રભુનીભક્તિકરાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 12th 2022
. .ભગવાનના આશિર્વાદ
તાઃ૧૨/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઇ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનની ધરમાંધુપદીપથી પુંજા કરાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય
અનેકદેહનોસંબંધ જીવને અવનીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવીથી મળે
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળતા,જીવનુ માનવદેહથી આગમન થાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય,જે સમય સમજીને જીવાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરવા,દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે શ્રધ્ધાથી ધરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી મળેલદેહને,જીવનમાં સુખઅને શાંંતિ મળી જાય
જીવનુ માનવદેહથી આગમનથતા,પ્રભુકૄપાએ દેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 31st 2022
. .પાવન પ્રભુનીકૃપા
તાઃ૩૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરી જાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુનીકૃપા,જીવનમાં અનેક તકલીફથી બચાવી જાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને સમયનો સંબંધ અડે,ના કોઇ દેહથીય જીવનમાં કદીય દુર રહેવાય
અવનીપર કુદરતનીકેડી દેહને સમયસાથે લઈ જાય,પ્રભુની કૃપાજ બચાવી જાય
જીવનુ આગમનદેહથી જન્મમળતા દેખાય,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવનુ આગમન થાય,જે માનવદેહ મળતા અનુભવાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો,જે સમયે જીવને મળીજાય
નાકોઇ જીવથી અવનીપરના આગમનથી દુર રહેવાય,કે નાકોઈથી કદીછ્ટકાય
પાવનકૃપા પરમાત્માની છે જગતમાં,ભગવાન અનેકદેહથી ભારતમાં જ્ન્મી જાય
માનવદેહથી જન્મલઈ ભગવાન પધાર્યા,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરીજાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
*******************************************************************
March 29th 2022
. .પ્રભુના આશિર્વાદ
તાઃ૨૯/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
જીવને જન્મમળતા અવનીપર દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે જીવન મળેલદેહને કર્મનીરાહે જીવાય
પરમશક્તિશાળી પરમાત્મા અવનીપર,એ ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મીજાય
દુનીયામા ભારતદેશને પવિત્રકર્યો હિંન્દુધર્મથી,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાનો અનુભવથાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
લાગણી માગણીનો સંબંધ માનવદેહને,જે જીવને મળે માનવદેહથી સમયેથાય
પાવનકૃપા મળે ભગવાનની દેહને,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની આરતી કરાય,સંગે પરમાત્માને વંદનપણ કરાય
મળે પ્રભુના આશિર્વાદ ભક્તને,જે જીવનમાં ભક્તિરાહે પવિત્રકૃપા આપીજાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
################################################################
March 24th 2022
કૃપાળુ સાંઇબાબા
તાઃ૨૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા ભારતમાં,જે પવિત્ર ભક્તિરાહ આપી જાય
મળેલ માનવદેહને નાઅલ્લાઇશ્વરથી દુરરહેવાય,કે નાધર્મથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
જીવને થયેલકર્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનુ આગમન દેહથીથાય,નાકોઇથી દુરરહેવાય
ભારતદેશમાં ભગવાન અનેકદેહથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય
મળેલદેહને નાકોઇ ધર્મનો સંબંધ અડે,જે દેહને હિંદુમુસ્લીમથી બચાવીજાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
ભક્તિ ધર્મમાં કૃપાળુ સંત સાંઇબાબા થયા,જે માનવદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર આગમનવિદાયનો સંબંધ,એ સમયે જન્મમરણથીમેળવાય
સાંઇબાબાએ માનવદેહને પ્રેરણાજ કરી,જીવનમાં નાધર્મકર્મથી દુર રહેવાય
શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદના કરી,નાશ્રધ્ધાસબુરીથી દેહથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
=================================================================
March 22nd 2022
. .પાવનરાહ મળી
તાઃ૨૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન દેહથી અવનીપર,જે પરમાત્માની કૃપાએ મળી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે,એ જન્મમળતા દેહને અનુભવ થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ આગમનથી જીવને અનુભવાય
માનવદેહ મળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે સમયને સમજીને જીવાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળીજાય
પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,એ જીવનુ માનવદેહથી આગમન થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
જગતમાં માનવદેહને અનેકકર્મનોસંબંધ,એ જીવનમાં સમયે કર્મકરાવીજાય
જીવનમાં ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરી આરતીકરી વંદન કરાય
પ્રભુની કૃપાએજ મળેલદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનાદેહને,નાઆશાઅપેક્ષા જીવનમાં અડીજાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
=============================================================
March 14th 2022

. કુદરતની પવિત્રકૃપા
તાઃ૧૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પરમાત્માની કૃપા મેળવાય
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,જે દેહમળતા કર્મનીકેડીમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંમળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પવિત્રદેહ જન્મથીલીધો ભારતદેશમાં,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય
પરમકૃપા જીવને મળે ભગવાનની,એસમયે જીવને માનવદેહ મળીજાય
કુદરતની પાવનકૃપા અવનીપર મળે,જયાં પરમાત્માની પાવનકૃપાથાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહમળે,એ સત્કર્મ કરાવી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
મળેલદેહને પવિત્ર સમયની રાહ મળે,એ ઘરમાંધુપદીપ કરી વંદનકરાય
કુદરતની આપવિત્રપ્રેરણા અવનીપર,જીવનમાં પ્રભુકૃપાએ સુખમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
################################################################
March 10th 2022
.પવિત્રપ્રેમ માતાનો
તાઃ૧૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુપ્રેમ મળે લક્ષ્મીમાતાનો,મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય
પરમશક્તિશાળી દેવી હિંદુધર્મમાં,જે જીવને મળેલમાનવદેહને અનુભવ થાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે જીવને મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
મળેલદેહને કર્મનો સંબંધ ધરતીપર,એ સમયની સાથે જીવનમાં મળતો જાય
જીવનમાં આશા અપેક્ષાથી દુર રહેતા,પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
અવનીપરના માનવદેહપર ધનની કૃપા થાય,એ લક્ષ્મીમાતાની કૃપા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
માતાની પવિત્રકૃપા મળે જ્યાં વિષ્ણુભગવાન,સંગે લક્ષ્મીમાતાની પુંજા કરાય
પાવનકૃપા પ્રભુની મળતા જીવનમાં,જીવને મળેલદેહથી નાકોઇ ચિંતા રખાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
==================================================================
March 6th 2022
. .મોહમાયા અડે
તાઃ૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....સમયનએ નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને સંબંધછે જન્મથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સમયનીકેડી જીવને મળે જે સમયસાથે લઈ જાય,એ પાવનરાહથીદેખાય
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,પ્રભુની પવિત્રકૃપાએ સત્કર્મ થઈજાય
નામોહમાયાનો સાથ મળે મળેલદેહને,જે જીવનમાં પરમકૃપા મળી જાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને જગતમાં સંબંધછે દેહથી,જે સમયે જન્મમરણથી દેહ મળતો જાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધાર થાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહને સમય સાથે ચલાવીજાય
પ્રભુનીકૃપા મળે દેહને જેપવિત્રરાહે જીવાડીજાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
################################################################
March 5th 2022
, પવિત્ર રાહ મળે
તાઃ૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,જે સમયે સમજાઈ જાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતાજ જીવનમાં,પાવનકૃપા મળીજાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
કુદરતની આપવિત્રલીલાછે જગતમાં,જે જીવનુ દેહથી આગમનથાય
અવનીપર જીવને અનેક દેહ મળે,એ સમયની સાથેજ મળતો જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજણ સાથે જાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને સમયે દેહમળે જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલદેહ એ નિરાધા દેહછે ,જેને જીવનમાં નાકોઇ કર્મનોસાથ મળે
પરમાત્માની પવિત્રરાહ મળે માનવદેહને,જે પાવનરાહે જીવનજીવાય
પવિત્રરાહને સમજીને મળેલદેહથી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
===========================================================